કોરોના વાયરસને પગલે સમગ્ર ગુજરાતમાં ઘરબંધી જેવો માહોલ છે. વાયરસ પ્રસરે નહીં તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. તેવામાં સૌથી મોટી ગંભીર બેદરકારી અમદાવાદ એરપોર્ટ પરથી સામે આવી છે. અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતાં પ્રવાસીઓને તપાસ વગર જ ઘરે જવા દેવાઈ છે. કેનેડાથી અમદાવાદ આવેલાં એક યુવાને એરપોર્ટ તંત્રની પોલ ખોલી હતી.ગુજરાતમાં કોરોના વાયરસનાં 14 પોઝિટિવ કેસમાંથી 13 કેસ વિદેશથી આવેલાં વ્યક્તિઓ છે. તેવામાં વિદેશથી આવેલાં લોકોની ખાસ તપાસ કરી તે લોકોને 14 દિવસ સુધી ઘરબંધી કરવાનો સરકારનો આદેશ છે. અને દેશનાં તમામ એરપોર્ટ પર પ્રવાસીઓનાં સ્કેનિંગ માટે ખાસ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. પણ અમદાવાદ એરપોર્ટ પર બધું ચાલ્યા રાખે તેવી નીતિ જ જોવા મળી રહી છે. કેનેડાના એક યુવકે એરપોર્ટ તંત્રની આ પોલ ખોલ હતી
Related Posts
મોડાસા તાલુકામાં ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવવાનો સિલસિલો યથાવત
બ્રેકીંગ… મોડાસા તાલુકામાં ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવવાનો સિલસિલો યથાવત ટીંટોઇ ગામના ઇન્દીરાનગર વિસ્તારથી ઉપરના ભાગમાં આવેલા ડુંગરાળ…
*જોધપુર હીલ કલબ દ્વારા સ્વાતંત્ર દિવસની ઉજવણી પોસ્ટર હરીફાઈ ના માધ્યમથી…*
*જોધપુર હીલ કલબ દ્વારા સ્વાતંત્ર દિવસની ઉજવણી પોસ્ટર હરીફાઈ ના માધ્યમથી…* લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ તરફથી 15 મી…
“ફીટ ઈન્ડિયા” ( પ્રધાનમંત્રીના “ફીટ ઈન્ડિયા” કાર્યક્રમ ને એક વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં આ લેખની રચના થઈ છે)
આ આખોય પ્રોગ્રામ ઈન્ડિયાનો છે. જેમા ભારતને કશી લેવાદેવા નથી.. આ સમગ્ર કાર્યક્રમ ક્રિકેટર, પોતાનાથી અડધાથી પણ ઓછી ઉમ્મર ની…
