કોરોના વાયરસને પગલે સમગ્ર ગુજરાતમાં ઘરબંધી જેવો માહોલ છે. વાયરસ પ્રસરે નહીં તે માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. તેવામાં સૌથી મોટી ગંભીર બેદરકારી અમદાવાદ એરપોર્ટ પરથી સામે આવી છે. અમદાવાદ એરપોર્ટ પર વિદેશથી આવતાં પ્રવાસીઓને તપાસ વગર જ ઘરે જવા દેવાઈ છે. કેનેડાથી અમદાવાદ આવેલાં એક યુવાને એરપોર્ટ તંત્રની પોલ ખોલી હતી.ગુજરાતમાં કોરોના વાયરસનાં 14 પોઝિટિવ કેસમાંથી 13 કેસ વિદેશથી આવેલાં વ્યક્તિઓ છે. તેવામાં વિદેશથી આવેલાં લોકોની ખાસ તપાસ કરી તે લોકોને 14 દિવસ સુધી ઘરબંધી કરવાનો સરકારનો આદેશ છે. અને દેશનાં તમામ એરપોર્ટ પર પ્રવાસીઓનાં સ્કેનિંગ માટે ખાસ સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. પણ અમદાવાદ એરપોર્ટ પર બધું ચાલ્યા રાખે તેવી નીતિ જ જોવા મળી રહી છે. કેનેડાના એક યુવકે એરપોર્ટ તંત્રની આ પોલ ખોલ હતી
Related Posts
*જી-20ના ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપના પ્રતિનિધિઓએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સની પ્રગતિને વેગ આપવા પર ચર્ચા કરી* *જીએનએ મુંબઇ:* જી-20 ના ડેવલપમેન્ટ વર્કિંગ…
*📌સતત મોંઘી બનતી વીજળી* વીજ બિલના ફ્યુઅલ ચાર્જમાં ફરી 25 પૈસાનો વધારો 1 લાખ 40 હજાર વીજ ગ્રાહકોને થશે…
સામખીયાળી પો.સ્ટે.મા પોક્સો એક્ટ હેઠળ દાખલ થયેલ ગુનાના આરોપીને ગણતરીના કલાકોમા પકડી પાડતી સામખીયાળી પોલીસ. મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ…
