ભરૂચ: ભરૂચ જિલ્લાના ખેડૂતોને ઇનકમટેક્સ વિભાગે કરચોરીની નોટીસો ફટકારી હતી. જોકે હવે નોટીસોના જવાબોમાં સરળતા રહે તે માટે ભરૂચ ઇન્કમટેક્સની કચેરીમાં એડવાઇઝરી સેલની રચના કરવામાં આવી છે
40 ખેડૂતોએ આઇટી કચેરીની મુલાકાત અને માર્ગદર્શન લીધુ
*ઇન્કમટેક્સનું કોકડું ઉકેલવા માટે 40 ખેડૂત એડવાઇઝરી સેલમાં પહોંચ્યા*
