કોરોના ઈફેક્ટના કારણે ભલે પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્રથી આવતા અનાજના ટ્રક અટક્યા છે. જોકે, સુરતના તમામ વેપારીઓ પાસે અનાજનો પુરતો સ્ટોક છે તેમ છતાં લોકોમાં ભય છે એટલે જે રોજ કરતા બમણું વેચાણ છેલ્લા 3 થી 4 દિવસથી શરૂ થઈ ચૂક્યુ છે. કોઈ ભાવ વધારો થયો નથી
Related Posts
વડાપ્રધાનને આવકારવાં ભરૂચ જિલ્લો સજ્જ વડાપ્રધાનનાં કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓનો ધમધમાટ ✍️ મનિષ કંસારા ભરૂચ: આગામી તા.૧૦ ઓક્ટોબરના…
રાજ્યમાં કોરોનાથી 2 લાખ મોત થયાનો કોંગ્રેસનો દાવો
રાજ્યમાં કોરોનાથી 2 લાખ મોત થયાનો કોંગ્રેસનો દાવો30 હજાર ગૂગલ ફોર્મ તો અમારી પાસે પડ્યા છેઃ અમિત ચાવડાજેમના સ્નેહીના મોત…
પ્રાણી પ્રત્યે માનવીનો અનોખો પ્રેમ: અશ્વનું અવસાન થતાં હિન્દૂ રીત રિવાજ મુજબ અંતિમવિધિ અને બેસણું રાખ્યું. જીએનએ અમદાવાદ: મનુષ્યનો…
