કોરોના ઈફેક્ટના કારણે ભલે પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્રથી આવતા અનાજના ટ્રક અટક્યા છે. જોકે, સુરતના તમામ વેપારીઓ પાસે અનાજનો પુરતો સ્ટોક છે તેમ છતાં લોકોમાં ભય છે એટલે જે રોજ કરતા બમણું વેચાણ છેલ્લા 3 થી 4 દિવસથી શરૂ થઈ ચૂક્યુ છે. કોઈ ભાવ વધારો થયો નથી
Related Posts
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે જામનગરના યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત કરાયા
જામનગર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનરોની તાલીમ શિબિરના જામનગર ખાતે શિબિરાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો જેમાં અને…
અમદાવાદ શહેર ના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ટીમ દ્વારા યુધ્ધ ના ધોરણે વેજલપુર વિસ્તારમાં સવેઁ પુરો કરવામાં આવ્યો.
અમદાવાદ અમદાવાદ શહેર ના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ટીમ દ્વારા યુધ્ધ ના ધોરણે વેજલપુર વિસ્તારમાં સવેઁ પુરો કરવામાં આવ્યો.…
ગુજરાત ભરમા પુરવઠા વિભાગની કચેરીઓના ઓનલાઈન સવઁરમા ટેકનિકલ ક્ષતિના કારણે કામગીરી ઠપ્પ બની.
એક સાથે ગુજરાત ભરમા રેશનકાડઁ ઓમા જરુરી સુધારા-વધારા ઓ સાથે ના ફેરફારો સિસ્ટમમા ટેકનિકલ ફોલ્ટ આવતા તમામ ઝોનલ કચેરી ઓ…
