કોરોના ઈફેક્ટના કારણે ભલે પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્રથી આવતા અનાજના ટ્રક અટક્યા છે. જોકે, સુરતના તમામ વેપારીઓ પાસે અનાજનો પુરતો સ્ટોક છે તેમ છતાં લોકોમાં ભય છે એટલે જે રોજ કરતા બમણું વેચાણ છેલ્લા 3 થી 4 દિવસથી શરૂ થઈ ચૂક્યુ છે. કોઈ ભાવ વધારો થયો નથી
Related Posts
પ્રાણ બચાવનારે પ્રાણવાયુ માટે વૃક્ષારોપણ: સિવિલ હોસ્પિટલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.
પ્રાણ બચાવનારે પ્રાણવાયુ માટે વૃક્ષારોપણ: સિવિલ હોસ્પિટલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી. અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારીની વચ્ચે…
નર્મદાના ૨૧ જેટલા ખેડૂતોને મહાનુભાવોના હસ્તે કલેકટરાલય ખાતે ખાતર-બિયારણ કિટ્સનું વિતરણ કરાયું
નર્મદાના ૨૧ જેટલા ખેડૂતોને મહાનુભાવોના હસ્તે કલેકટરાલય ખાતે ખાતર-બિયારણ કિટ્સનું વિતરણ કરાયું રૂ. ૨.૨૧ કરોડના ખર્ચે નર્મદા જિલ્લાના ૮૫૦૦ ખેડૂત…
अरवल्ली मालवण रॉड पर अहमदाबाद से कलेश्वरी गई छात्रों से भरी बस पलटी.
अरवल्ली* मालवण रॉड पर अहमदाबाद से कलेश्वरी गई छात्रों से भरी बस पलटी। 3 छात्रों को अस्पताल में भर्ती किये…
