કોરોના ઈફેક્ટના કારણે ભલે પંજાબ, કર્ણાટક, તમિલનાડુ, મહારાષ્ટ્રથી આવતા અનાજના ટ્રક અટક્યા છે. જોકે, સુરતના તમામ વેપારીઓ પાસે અનાજનો પુરતો સ્ટોક છે તેમ છતાં લોકોમાં ભય છે એટલે જે રોજ કરતા બમણું વેચાણ છેલ્લા 3 થી 4 દિવસથી શરૂ થઈ ચૂક્યુ છે. કોઈ ભાવ વધારો થયો નથી
Related Posts
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાનું નિધન
ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાના પિતાનું નિધન : વડોદરામાં વહેલી સવારે હાર્ટ એટેકથી હાર્દિક પંડ્યાના પિતા હિંમાશું પંડ્યાનું નિધન, કૃણાલ પંડ્યા…
“નોંધારાનો આધાર પ્રોજેક્ટ” અંતર્ગત લાભાર્થી-નિરાધાર પરિવારને ઋષિ પઠાણીયાના હસ્તે જીવન જરૂરી ચીજ-વસ્તુઓના કિટ્સના વિતરણ સાથે સાંજનું ભોજન પીરસાયું
UPL કંપનીના CSR વિભાગના વડા ઋષિ પઠાણીયાએ જિલ્લા કલેક્ટર શાહની શુભેચ્છા મુલાકાત લઇ રાજપીપલાના સ્મશાન ગૃહની રિનોવેટ થઇ રહેલી કામગીરી…
NSUI દ્વારા GLS યુનિવર્સિટી ખાતે આશ્ચર્ય જનક કાર્યક્રમ કરી વિરોધ નોંધવામાં આવશે…..
જે પ્રકારે કોલેજો બંધ છે અને અને ઓનલાઇન ક્લાસ ના નામે GLS યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણ ફી ઉઘરાવવામાં આવી રહી છે…
