કોરોના વાયરસના કારણે મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત થયુ છે. આ રાજ્યમાં કોરોનાપોઝિટિવ દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. જેના પગલે સરકારે મુંબઈ સહિતના ચાર મોટા શહેરોને લોકડાઉન કરી દીધા છે. હવે કોરોના સામે લડવા માટે સરકારે પોતાની તમામ ઓફિસોમાં એસીનો ઉપયોગ નહી કરવાનો આદેશ આપ્યો છે.
Related Posts
સિટીના મિનિએચર આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ રથયાત્રાની ઝાંખી સ્વરૂપ ઉમદા કલાકૃતિનું સર્જન કર્યું.
સિટીના મિનિએચર આર્ટિસ્ટ મુકેશ પંડ્યાએ રથયાત્રાની ઝાંખી સ્વરૂપ ઉમદા કલાકૃતિનું સર્જન કર્યું. એક મહિનાના સમયગાળા દરમિયાન ૨૦ ઇંચ બાય ૩૦…
અમદાવાદ માં આવશ્યક સેવાઓ સાથે લેવાયા અમુક નિર્ણય.
શહેરમાં પાંચમી મે સુધી આ સેવાઓ બંધ રહેશે અમદાવાદમાં પણ કોરોનાને કારણે લોકોમાં ભય ફેલાયો છે. રોજ કોરોનાથી થતાં મોતને…
સાગબારા તાલુકાના મકરાણ ગામની આગની દુર્ઘટનાના અસરગ્રસ્ત પરિવારોને જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષાબેન વસાવાના હસ્તે મકાન અને ઘરવખરી સહાય પેટે રૂા.૧.૦૪ લાખની રકમના ચેકો એનાયત.
રાજપીપલા,તા.24 નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના મકરાણ ગામે તાજેતરમાં આકસ્મિક આગ લાગવાની સર્જાયેલી દુર્ઘટનામાં પાકા મકાનો સંપુર્ણ તથા અંશતઃ નાશ પામેલ…
