કોરોના વાયરસના કારણે મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત થયુ છે. આ રાજ્યમાં કોરોનાપોઝિટિવ દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. જેના પગલે સરકારે મુંબઈ સહિતના ચાર મોટા શહેરોને લોકડાઉન કરી દીધા છે. હવે કોરોના સામે લડવા માટે સરકારે પોતાની તમામ ઓફિસોમાં એસીનો ઉપયોગ નહી કરવાનો આદેશ આપ્યો છે.
Related Posts
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માદરે વતન મહેસાણામાં વી આઈ પી કલચર
મહેસાણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના માદરે વતન મહેસાણામાં વી આઈ પી કલચર કેન્દ્ર સરકારે વર્ષ 2017માં સરકારી અધિકારીઓ અને મંત્રીઓને…
બેફામ બની ઓઢવ પોલીસ
કારમાં સવાર પરિવારના સભ્યને વગર વાંકે માર્યો માર
અમદાવાદ બેફામ બની ઓઢવ પોલીસ કારમાં સવાર પરિવારના સભ્યને વગર વાંકે માર્યો માર પોલીસ કોન્સ્ટેબલ દ્વારા રસ્તા વચ્ચે પરિવાર સાથે…
આશા વર્કરો અને સરકારી કર્મચારી ઘોષિત કરી લઘુતમ વેતન 18000 આપવાની માંગ સાથે નર્મદાની આશાવર્કર બહેનો ને કલેક્ટરને આવેદન આપ્યું.
આશા વર્કર બહેનો ની સરકારી કર્મચારી તરીકે ઘોષિત કરી લઘુતમ વેતન 18000 આપવા ની માંગ સાથે નર્મદાની આશાવર્કર બહેનો એક…
