વડોદરાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયા બાદ લાપતા થયેલા વડોદરાના પરિવારના પાંચમાંથી ચાર સભ્યના મૃતદેહો ચાર દિવસ બાદ ડભોઇના તેન તળાવ ગામ પાસે નર્મદા કેનાલમાંથી મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે વડોદરાના નવાપુરાના વેપારી કલ્પેશ પરમાર પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા. પરંતુ તે દિવસથી જ આખો પરિવાર લાપતા થયો હતો. કેનાલમાંથી ડૂબેલી હાલતમાં કાર જોવા મળતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી. ફાયર બ્રિગેડે કારને બહાર કાઢતા પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળ્યા છે
Related Posts
માંગરોળ ખાતે ભરડા પરિવાર દ્વારા ” માતૃ વંદના સ્વરાંજલિ ” સત્સંગ કાર્યક્રમ યોજાયો જૂનાગઢ જિલ્લાના માંગરોળ માં મુરલીધર ફાર્મ…
बनासकांठा* अंबाजी मंदिर 1 फरवरी से भक्तों के दर्शन के लिए खोला जाएगा
बनासकांठा* अंबाजी मंदिर 1 फरवरी से भक्तों के दर्शन के लिए खोला जाएगा।
આજે પોપ્યુલર મોડમાં રહેલી વાત યાદ કરવી છે. સૌથી મોટું સત્ય એ છે કે, માણસને સફળતા માત્ર તેનામાં રહેલો ઉત્સાહ જ અપાવી શકે છે…
આજે પોપ્યુલર મોડમાં રહેલી વાત યાદ કરવી છે. સૌથી મોટું સત્ય એ છે કે, માણસને સફળતા માત્ર તેનામાં રહેલો ઉત્સાહ…
