વડોદરાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયા બાદ લાપતા થયેલા વડોદરાના પરિવારના પાંચમાંથી ચાર સભ્યના મૃતદેહો ચાર દિવસ બાદ ડભોઇના તેન તળાવ ગામ પાસે નર્મદા કેનાલમાંથી મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે વડોદરાના નવાપુરાના વેપારી કલ્પેશ પરમાર પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા. પરંતુ તે દિવસથી જ આખો પરિવાર લાપતા થયો હતો. કેનાલમાંથી ડૂબેલી હાલતમાં કાર જોવા મળતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી. ફાયર બ્રિગેડે કારને બહાર કાઢતા પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળ્યા છે
Related Posts
જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી તેમજ ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ*
*જામનગર જિલ્લા આયોજન મંડળની બેઠકમાં રૂ.૮૨૯.૦૩ લાખના ૩૬૯ કામો સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા.* જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી તેમજ ઉર્જા મંત્રીશ્રી…
*નૌસેનાની તાકાત વધારવા આવી રહી છે સ્વદેશી હાઈટેક ક્રૂઝ મિસાઈલ*
લખનૌ: નેવીમાં ચીન અને પાકિસ્તાનની વધતી જતી ક્ષમતા અને સમુદ્ર ખતરાને જોતા ભારત પણ તેની તાકત વધારવા માટે નવી હાઈટેક…
પેરુ જેવા અત્યંત પછાત વિસ્તારમાં સોના પર અદભૂત નકશીકામ થતું, અત્યંત સુંદર પથ્થરનું નકશીકામ પણ થતું….. (લેખન અને સંકલન) Deval Shastri 🌹
હજારો વર્ષ પહેલાં ભારત સહિત એશિયા અને અમેરિકા વચ્ચે વ્યવહાર હતો પણ ધીમે ધીમે કોઇ કારણોસર વ્યવહાર ખતમ થતાં અમેરિકા…
