વડોદરાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયા બાદ લાપતા થયેલા વડોદરાના પરિવારના પાંચમાંથી ચાર સભ્યના મૃતદેહો ચાર દિવસ બાદ ડભોઇના તેન તળાવ ગામ પાસે નર્મદા કેનાલમાંથી મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે વડોદરાના નવાપુરાના વેપારી કલ્પેશ પરમાર પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા. પરંતુ તે દિવસથી જ આખો પરિવાર લાપતા થયો હતો. કેનાલમાંથી ડૂબેલી હાલતમાં કાર જોવા મળતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી. ફાયર બ્રિગેડે કારને બહાર કાઢતા પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળ્યા છે
Related Posts
*ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરાયું*
*ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરાયું* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલની…
*ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો*
*ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો* બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ…
*આરોગ્ય અને શિક્ષણમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતાનગરના આંગણે યુવાઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો*
*આરોગ્ય અને શિક્ષણમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતાનગરના આંગણે યુવાઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો* રાજપીપળા, સંજીવ રાજપૂત: સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની…
