વડોદરાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયા બાદ લાપતા થયેલા વડોદરાના પરિવારના પાંચમાંથી ચાર સભ્યના મૃતદેહો ચાર દિવસ બાદ ડભોઇના તેન તળાવ ગામ પાસે નર્મદા કેનાલમાંથી મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે વડોદરાના નવાપુરાના વેપારી કલ્પેશ પરમાર પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા. પરંતુ તે દિવસથી જ આખો પરિવાર લાપતા થયો હતો. કેનાલમાંથી ડૂબેલી હાલતમાં કાર જોવા મળતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી. ફાયર બ્રિગેડે કારને બહાર કાઢતા પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળ્યા છે
Related Posts
વિજય ભાઈ રૂપાણી અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય નો લાભ 6401 જેટલા આવા તબીબો ને મળશે
*રાજ્ય સરકારે રાજ્યની સરકારી અને જી એમ ઇ આર એસ મેડિકલ કોલેજ સંલગ્ન ફરજ બજાવતા ઇન્ટર્ન તેમજ અનુસ્નાતક રેસીડેન્ટ તબીબોના…
તાઉ-તે “ વાવાઝોડા સંદર્ભે સાવચેતી અને સલામતીના ભાગરૂપે વન વિભાગની ૧૦ ટુકડીઓ દ્વારા રપેટ્રોલિંગમાં ધરાશયી થયેલા ૫૪ વૃક્ષો દૂર કરી વાહનવ્યવહાર-અવરજવર માટે માર્ગો ખૂલ્લાં કરાયાં
તાઉ-તે “ વાવાઝોડા સંદર્ભે સાવચેતી અને સલામતીના ભાગરૂપે વન વિભાગની ૧૦ ટુકડીઓ દ્વારા રપેટ્રોલિંગમાં ધરાશયી થયેલા ૫૪ વૃક્ષો દૂર કરી…
અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત
અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવતજમાલપુર માં ધોળા દિવસે હત્યાનો બનાવજમાલપુર વૈશભા પાસે યુવકની હત્યા
