વડોદરાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયા બાદ લાપતા થયેલા વડોદરાના પરિવારના પાંચમાંથી ચાર સભ્યના મૃતદેહો ચાર દિવસ બાદ ડભોઇના તેન તળાવ ગામ પાસે નર્મદા કેનાલમાંથી મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે વડોદરાના નવાપુરાના વેપારી કલ્પેશ પરમાર પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા. પરંતુ તે દિવસથી જ આખો પરિવાર લાપતા થયો હતો. કેનાલમાંથી ડૂબેલી હાલતમાં કાર જોવા મળતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી. ફાયર બ્રિગેડે કારને બહાર કાઢતા પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળ્યા છે
Related Posts
*અકસ્માત રોકવા અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ બની છે તમે પણ સતર્ક બનો*
*અકસ્માત રોકવા અમદાવાદ ટ્રાફિક પોલીસ સજ્જ બની છે તમે પણ સતર્ક બનો* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદમાં અકસ્માતના વધતા જતા બનાવોને…
નર્મદા જિલ્લાના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) તરીકે વધારાનો હવાલો સંભાળતા એમ.વાય.થુંથીવાલા.
રાજપીપલાતા 8. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, વિકસતી જાતિ વિભાગના સુરતના એમ.વાય.થુંથીવાલાને સરકાર દ્વારા નર્મદા જિલ્લાના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તરીકેનો…
નરેન્દ્ર મોદી પોહચ્યા પેરીસ: મેક્રોનને ગળે મળીને પાઠવી શુભેચ્છા! નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના છેલ્લા દિવસે ફ્રાન્સ…
