વડોદરાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે ગયા બાદ લાપતા થયેલા વડોદરાના પરિવારના પાંચમાંથી ચાર સભ્યના મૃતદેહો ચાર દિવસ બાદ ડભોઇના તેન તળાવ ગામ પાસે નર્મદા કેનાલમાંથી મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત રવિવારે વડોદરાના નવાપુરાના વેપારી કલ્પેશ પરમાર પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગયા હતા. પરંતુ તે દિવસથી જ આખો પરિવાર લાપતા થયો હતો. કેનાલમાંથી ડૂબેલી હાલતમાં કાર જોવા મળતા પોલીસ સ્થળ ઉપર દોડી ગઇ હતી. ફાયર બ્રિગેડે કારને બહાર કાઢતા પરિવારના 4 સભ્યોના મૃતદેહ મળ્યા છે
Related Posts
રાજપીપળાના પનોતા પુત્ર અને જાણીતા સંગીકાર શિવરામ પરમારને વિશિષ્ઠ પ્રતિભા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.
રાજપીપળાના પનોતા પુત્ર અને જાણીતા સંગીકાર શિવરામ પરમારને વિશિષ્ઠ પ્રતિભા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. રાજપીપળા,તા.25 સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી…
કોરોના સામેના તંત્રના સંઘર્ષમાં અદાણી ગૃપ સામેલ
અદાણી વિદ્યા મંદિર કોવિડ કેર સેન્ટરમાં ફેરવાશેઃ પર્યાપ્ત ઓક્સિજન સહિતની સામગ્રીથી સજ્જ હશે કોરોના સામેના તંત્રના સંઘર્ષમાં અદાણી ગૃપ સામેલઃ…
“ચકલી ની ખોરાક ની જરૂરિયાત”:
વસંત ઋતુ પછી ચકલીઓને વધુ ખાોરાક જોઈએ. ચકલીઓનાં માળા પરનાં ભૂખ્યા પરિવારને જીવવા માટે પુષ્કળ ખાવાનું જોઈએ. તમારા દ્વારા નાખેલા…
