આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ચૂંટણી પંચે વિવાદાસ્પદ નિવેદન બદલ નોટિસ પાઠવી છે. રાજ્યસભાના સાંસદ સંજય સિંહને આ નોટિસ તેમના દ્વારા બે ફેબ્રુઆરીના રોજ આપવામાં આવેલા તે નિવેદન પર આપવામાં આવી છે કે, જેમાં તેમણે ભાજપ પર બબાલ કરવાની તૈયારીનો આરોપ લગાવ્યો હતો.
Related Posts
અંબાજીમાં બાબા રામદેવ પીરની ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી જીએનએ અંબાજી: શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર દેશના 51…
સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી… મળી માતૃભાષા મને ગુજરાતી… *-ઉમાશંકરજોષી*
*‘ળ’ ન હોત તો ?* ‘ળ’ ન હોત તો ગોળ ગળ્યો ન હોત. ને સઘળું સળવળતું ન હોત: ‘ળ’ ન…
કલોલ માં વધતા કેસ ને લઈ સ્થાનિક તંત્ર થયું એક્ટિવ
કલોલ માં વધતા કેસ ને લઈ સ્થાનિક તંત્ર થયું એક્ટિવ કલોલમાં કોવીડ 19-અંતગૅત સોશિયલ ડીસ્ટંસીગ ન જાળવતા વ્યાપારીઓ ઉપર તવાઈ…
