આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ચૂંટણી પંચે વિવાદાસ્પદ નિવેદન બદલ નોટિસ પાઠવી છે. રાજ્યસભાના સાંસદ સંજય સિંહને આ નોટિસ તેમના દ્વારા બે ફેબ્રુઆરીના રોજ આપવામાં આવેલા તે નિવેદન પર આપવામાં આવી છે કે, જેમાં તેમણે ભાજપ પર બબાલ કરવાની તૈયારીનો આરોપ લગાવ્યો હતો.
Related Posts
રેડ ક્રોસ સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન માટે નું આયોજન કરવામાં આવશે.
*બ્લડ ડોનેશન અભિયાન*અમદાવાદઃ🔴🔴🔴🔴🔴🔴🔴કોરોના મહામારીમાં અત્યારે બ્લડની ઘટ વર્તાઇ રહી છે ત્યારે અન્ય દર્દીઓ માટે મદદરૂપ થવા માટે જે કોઈ મિત્રે…
*📌રૂ.૪૦ કરોડની છેતરપિંડીનો મામલો, EDએ પંજાબમાં AAPના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જનની અટકાયત કરી*
*📌રૂ.૪૦ કરોડની છેતરપિંડીનો મામલો, EDએ પંજાબમાં AAPના ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જનની અટકાયત કરી* પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ના વધુ એક…
રાજ્યમાં ૧૦મી એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ
બ્રેકિંગ ન્યુઝ.. રાજ્યમાં ૧૦મી એપ્રિલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ.. ૮ મહાનગરપાલિકા માં આવેલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ ઓફલાઈન શિક્ષણ…
