આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ચૂંટણી પંચે વિવાદાસ્પદ નિવેદન બદલ નોટિસ પાઠવી છે. રાજ્યસભાના સાંસદ સંજય સિંહને આ નોટિસ તેમના દ્વારા બે ફેબ્રુઆરીના રોજ આપવામાં આવેલા તે નિવેદન પર આપવામાં આવી છે કે, જેમાં તેમણે ભાજપ પર બબાલ કરવાની તૈયારીનો આરોપ લગાવ્યો હતો.
Related Posts
સદભાવના વૃધ્ધાશ્રમ દ્રારા હાલમાં જ શહીદ થયેલા સ્વ.રઘુભાઈ બાવળીયાના પરીવારને ૧૦ લાખ રૂપીયાની ઋણ સ્વીકાર નિવી અર્પણ કરશે.
ગુજરાતના શહીદ પરીવારોને ભવિષ્યમાં પણ આ જ રીતે નત મસ્તકે સંસ્થા ઉપયોગી થશે. હાલમાં જ ચોરવિરાજી ગામના રઘુભાઈ બાવળીયા તા.…
ગુજરાત માં 10 તારીખ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાત માં 10 તારીખ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમની અસરના ભાગરૂપે છેલ્લા બે દિવસથી…
જી.એમ.પટેલ કન્યા છાત્રાલય અને ધ્રોલ સી.એચ.સી. ખાતેના કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લેતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા*
જી.એમ.પટેલ કન્યા છાત્રાલય અને ધ્રોલ સી.એચ.સી. ખાતેના કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લેતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા* જામનગર:…
