આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને ચૂંટણી પંચે વિવાદાસ્પદ નિવેદન બદલ નોટિસ પાઠવી છે. રાજ્યસભાના સાંસદ સંજય સિંહને આ નોટિસ તેમના દ્વારા બે ફેબ્રુઆરીના રોજ આપવામાં આવેલા તે નિવેદન પર આપવામાં આવી છે કે, જેમાં તેમણે ભાજપ પર બબાલ કરવાની તૈયારીનો આરોપ લગાવ્યો હતો.
Related Posts
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોંગ્રેસનો સફાયો. 800 ઉપર કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા.
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોંગ્રેસનો સફાયો. 800 ઉપર કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: ભારત વિશ્વ સ્તરે અગ્રેસર બન્યું છે,…
*સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ મહેસાણા જિલ્લામાં પાંચ ગ્રે વોટર રીચાર્જ પ્લાન્ટ કાર્યરત*
*સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ મહેસાણા જિલ્લામાં પાંચ ગ્રે વોટર રીચાર્જ પ્લાન્ટ કાર્યરત* મહેસાણા, સંજીવ રાજપૂત: રસોડા અને બાથરૂમના…
ગુજરાત NCCના કેડેટ્સે કારગિલ યુદ્ધના નાયકોને પોતાની સર્જનાત્મકતા સમર્પિત કરી.
*ગુજરાત NCCના કેડેટ્સે કારગિલ યુદ્ધના નાયકોને પોતાની સર્જનાત્મકતા સમર્પિત કરી. ઉત્તરીય કમાન્ડના અધિકારી વાય.કે. જોશીએ ગુજરાત NCC કેડેટ્સની કરી પ્રશંસા.…
