આ પગલું લીધા પછી કેન્દ્ર અને રાજ્ય કોરોના વાઈરસના બચાવના કામમાં આવતી વસ્તુઓના ઉત્પાદન, ગુણવત્તા અને ડિસ્ટ્રીબ્યૂશનને નિયત્રિંત કરી શકે. સરકારે કહ્યું છે કે, આ આદેશ 30 જૂન સુધી પ્રભાવિત રહેશે. તેમાં માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને જરૂરિયાત વસ્તુઓના અધિનિયમ અંતર્ગત રાખવામાં આવ્યા છે. આ અધિનિયમનું ઉલ્લંઘન કરનાર માટે 7 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
Related Posts
APMCની લેખીત રજૂઆત બાદ આવતીકાલથી અમદાવાદ APMC માર્કેટ ફરીથી શરુ થશે.
APMCની લેખીત રજૂઆત બાદ આવતીકાલથી અમદાવાદ APMC માર્કેટ ફરીથી શરુ થશે. 1/3 પદ્ધતિથી દુકાનો ખોલવાની રહેશે. 157 દુકાનો પૈકી રોજ…
કાળમુખા કોરોનાએ નવજાત પુત્રી અને માતાને અલગ કર્યા..તબીબોએ કાળમુખા કોરોના સામે જંગ ખેલી માતા-પુત્રીનો મિલાપ કરાવ્યો
*કાળમુખા કોરોનાએ નવજાત પુત્રી અને માતાને અલગ કર્યા..તબીબોએ કાળમુખા કોરોના સામે જંગ ખેલી માતા-પુત્રીનો મિલાપ કરાવ્યો* અમદાવાદ: કાળમુખા કોરોનાએ ઘણાંય…
વિદ્યુત બોર્ડ ના ઈજનેર દ્વારા યોગ્ય જવાબ નહીં આપતા પ્રમુખ ડૉ. કિરણ વસાવા સહિત આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ ભૂખ હડતાળ ઉપર ઉતર્યા.
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : સાગબારા ખાતે વીજ પુરવઠો કાપ મુકવાના વિરોધ માં વિદ્યુત કચેરી ને તાળા બંધી કરવા જતાં પોલીસ…
