દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 83 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 10 દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 73 લોકો સારવાર હેઠળ છે. જ્યારે કે બે લોકોના મોત નિપજ્યા છે. કોરોના વાઈરસના વધતા ઈન્ફેક્શનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મહત્વનું પગલું લીધું છે અને N-95 માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને જરૂરિયાતની વસ્તુઓની શ્રેણીમાં સામેલ કરી દીધા છે જેથી તેનું કાળાબજાર થતાં અટકાવી શકાય.
Related Posts
*ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા, ડીજીપીએ આપ્યા અભિનંદન*
*ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા, ડીજીપીએ આપ્યા અભિનંદન* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત પોલીસની શૂટિંગ ટીમે ૧૮મી ઓલ…
26મીએ દેશવાસીઓ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે લોકો 31stની ઉજવણીમાં લાગ્યા હતા…
26મીએ દેશવાસીઓ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતા ત્યારે આ લોકો 31stની ઉજવણીમાં લાગ્યા હતા… હોમગાર્ડના જવાનો જ દારૂની મસ્તીમાં ટૂન…
NIMA નેશનલ ઈન્ટીગેટેડ મેડિકલ એશોશિયેશન. ગુજરાત દ્વારા એકેડેમીક મેગા વર્કશોપ. વર્કશોપમા ભાગ લઈ આકર્ષક ઇનામ મેળવો.
Res.Dr, Nima Gujara, Comming up with a very interesting and informative workshop from 1st Feb to 6th Feb, 2021. The…
