દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 83 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 10 દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 73 લોકો સારવાર હેઠળ છે. જ્યારે કે બે લોકોના મોત નિપજ્યા છે. કોરોના વાઈરસના વધતા ઈન્ફેક્શનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મહત્વનું પગલું લીધું છે અને N-95 માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને જરૂરિયાતની વસ્તુઓની શ્રેણીમાં સામેલ કરી દીધા છે જેથી તેનું કાળાબજાર થતાં અટકાવી શકાય.
Related Posts
જામનગર શિક્ષણ સેલ દ્વારા સન સાઈન સ્કૂલ ખાતે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી.
આજે જામનગર શિક્ષણ સેલ દ્વારા સવારે 9.15 કલાકે સન સાઈન સ્કૂલ ખાતે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી
તાલુકા, જિલ્લા પંચાયત અને પાલિકામાંનું પરિણામ, પોસ્ટલ બેલેટ પેપરની ગણતરી થઈ 213
રાજ્યમાં 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની…
गांधीनगर… गृहमंत्री ओर डीजीपी ने की बैठक। आनेवाले कुछ दिनों में 70 से 80 पुलिस आला अफसरों के हो सकते है तबादले: सूत्र।
गांधीनगर गृहमंत्री डीजीपी ने की बैठक। आनेवाले कुछ दिनों में 70 से 80 पुलिस आला अफसरों के हो सकते है…
