દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 83 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 10 દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 73 લોકો સારવાર હેઠળ છે. જ્યારે કે બે લોકોના મોત નિપજ્યા છે. કોરોના વાઈરસના વધતા ઈન્ફેક્શનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મહત્વનું પગલું લીધું છે અને N-95 માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને જરૂરિયાતની વસ્તુઓની શ્રેણીમાં સામેલ કરી દીધા છે જેથી તેનું કાળાબજાર થતાં અટકાવી શકાય.
Related Posts
*મહિલા કલ્યાણ ક્ષેત્રે અપરાજિતા આગવી ઓળખ ઉભી કરશે: અંજના પરમાર*
*મહિલા કલ્યાણ ક્ષેત્રે અપરાજિતા આગવી ઓળખ ઉભી કરશે: અંજના પરમાર* મહેસાણા, સંજીવ રાજપૂત: મહેસાણા સર્કીટ હાઉસ ખાતે અપરાજિતા ટ્રસ્ટના નવ…
*વલસાડમાં સિવિલ હોસ્પિટલ ની બેદકારી આવી સામે*
*વલસાડમાં સિવિલ હોસ્પિટલ ની બેદકારી આવી સામે* *સિવિલ હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યા બાદ પુત્ર પરિપકવ ન હોવાના કારણે કાચની…
રાજપીપલા વિસ્તારના પાસાના કામે નાસતો ફરતો આરોપીનેડેડીયાપાડા ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા
આરોપીને રાજકોટમધ્યસ્થ જેલ ખાતે મોકલી અપાયો. રાજપીપલા, તા.31 રાજપીપલા વિસ્તારના પાસાના કામે નાસતો ફરતો આરોપીનેડેડીયાપાડા ખાતેથી એલ.સી.બી.નર્મદા પોલીસે ઝડપી કાર્યવાહી…
