દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 83 પર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં 10 દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 73 લોકો સારવાર હેઠળ છે. જ્યારે કે બે લોકોના મોત નિપજ્યા છે. કોરોના વાઈરસના વધતા ઈન્ફેક્શનને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક મહત્વનું પગલું લીધું છે અને N-95 માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરને જરૂરિયાતની વસ્તુઓની શ્રેણીમાં સામેલ કરી દીધા છે જેથી તેનું કાળાબજાર થતાં અટકાવી શકાય.
Related Posts
*સોશીયલ મીડીયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારની પાસા હેઠળ અટકાયત કરતી મહેસાણા પોલીસ*
મહેસાણા જીલ્લા પોલીસ દ્વારા હાલમાં ચાલતા નોવેલ કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારી અન્વયે લોકડાઉન ચાલતુ હોય જેથી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી મહેસાણાનાઓના…
NEWS જામનગર* શહેરમાં ભૂકંપનો વધુ એક આંચકો. સવારે 6 વાગ્યા આસપાસ અનુભવાયો 2 ની તિવ્રતાનો આંચકો.
NEWS જામનગર* શહેરમાં ભૂકંપનો વધુ એક આંચકો. સવારે 6 વાગ્યા આસપાસ અનુભવાયો 2 ની તિવ્રતાનો આંચકો.
*📌શ્રાવણ માસ નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટનાં પરબ અને ભોજન પાસ વિતરણ વ્યવસ્થાનું જિલ્લા પોલીસ અધિક્ષક નાં હસ્તે ઉદ્દઘાટન*
*📌શ્રાવણ માસ નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટનાં પરબ અને ભોજન પાસ વિતરણ વ્યવસ્થાનું જિલ્લા પોલીસ અધિક્ષક નાં હસ્તે ઉદ્દઘાટન* 🔸શ્રી સોમનાથ…
