કેન્દ્ર સરકારે કોરોના વાયરસને નેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે આ ઉપરાંત કેન્દ્ર સરકારે કોરોના વાયરસથી જીવ ગુમાવનારા દર્દીઓના પરિવારને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે ગૃહ મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે સરકારે એસડીઆરએફ અંતર્ગત સહાયતા પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી કોવિડ-19ને એક અધિસૂચિત કટોકટી તરીકે જાહેર કરી છે
Related Posts
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના 17 સપ્ટેમ્બરના જન્મ દિવસ નિમિતે વેજલપુરનાં સરખેજ વોર્ડ ખાતે સેવા સપ્તાહનુ આયોજનના ભાગરૂપે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામા આવ્યો
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના 17 સપ્ટેમ્બર ના જન્મ દિવસ નિમિતે ગાંધીનગર લોકસભા ના વેજલપુર વિધાનસભા મા આવતા…
અમદાવાદના નરોડામાં થયો પથ્થરમારો.
અમદાવાદના નરોડામાં થયો પથ્થરમારો. અમદાવાદ: અમદાવાદના નારોડા વિસ્તારમાં આવેલ માછલી સર્કલ ખાતે થયો પથ્થરમારો. જગ્યા પર પોલીસ તાત્કાલિક પહોંચતા પરિસ્થિતિ…
*હયાત માત-પિતાની છત્ર છાયામાં*
*હયાત માત-પિતાની છત્ર છાયામાં* વ્હાલપણમાં બે બોલ બોલીને, નીરખી લેજો. હોઠ અડધા બીડાઈ ગયા પછી… મોઢામાં ગંગાજળ મૂકીને શું કરશો……
