કેન્દ્ર સરકારે કોરોના વાયરસને નેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે આ ઉપરાંત કેન્દ્ર સરકારે કોરોના વાયરસથી જીવ ગુમાવનારા દર્દીઓના પરિવારને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે ગૃહ મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે સરકારે એસડીઆરએફ અંતર્ગત સહાયતા પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી કોવિડ-19ને એક અધિસૂચિત કટોકટી તરીકે જાહેર કરી છે
Related Posts
અંકલેશ્વર શહેર વિસ્તારમાથી નશાયુકત માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.
ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી…
*નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રાજ્ય કર વિભાગના નવા લોગોનું અનાવરણ કરાયું*
*નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રાજ્ય કર વિભાગના નવા લોગોનું અનાવરણ કરાયું* ગાંધીનગર, સંજીવ રાજપૂત: તા. ૧ જુલાઈ – GST…
*GNA NEWS:* *મહેસાણાની દીકરીની અમેરિકન આર્મીમાં સૌ પ્રથમવાર પસંદગી*
21 વર્ષીય નેવીયા રસિકભાઈ પટેલની અમેરિકન આર્મીમાં જોડાઈ. આર્મીમાં જોડાયેલી નેવીયાએ મહેસાણાનું ગૌરવ વધાર્યું. નેવીયા પટેલ મૂળ મહેસાણાના કંથરાવી ગામની…
