કેન્દ્ર સરકારે કોરોના વાયરસને નેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી છે આ ઉપરાંત કેન્દ્ર સરકારે કોરોના વાયરસથી જીવ ગુમાવનારા દર્દીઓના પરિવારને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે ગૃહ મંત્રાલય દ્વારા આ જાણકારી આપવામાં આવી છે સરકારે એસડીઆરએફ અંતર્ગત સહાયતા પ્રદાન કરવાના ઉદ્દેશ્યથી કોવિડ-19ને એક અધિસૂચિત કટોકટી તરીકે જાહેર કરી છે
Related Posts
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોએ મંગળવારે અથડામણમાં લશ્કર એ તૈયબાના 3 આતંકીઓને ઠાર કર્યા
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષાદળોએ મંગળવારે અથડામણમાં લશ્કર એ તૈયબાના 3 આતંકીઓને ઠાર કર્યા
રાજકીય અને સામાજિક આગેવાનો ની પ્રેરક ઉપસ્થિતિ માં લાઠીમાં ભવાની ગાર્ડન નું લોકાર્પણ કરવામાં આવ્યું.
વિધાનસભાના નાયબ ઉપ દંડક અને અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિકભાઇ વેકરીયા, લાઠી વિધાનસભાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા અને ભામાશા શ્રી મનજીભાઈ…
*આઈ દેવલબાઈ (રાયથરી)*
*આઈ દેવલબાઈ (રાયથરી)* પારકા માટે પોતાના પ્રાણો ની આહુતી આપવા માં કચ્છ ની ચારણદેવી ઓ અગ્રેસર રહી છે..અને એટલે જતો…
