ગુજરાતમાં 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ હતો.રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી. બેઠકમાં રાજ્યસભાના બંને ઉમેદવારો સહિત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ અને પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યાં હતા.
Related Posts
⭕ *ગુજરાતમાં નવા 1272 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,1050 લોકો ડિસ્ચાર્જ*
⭕ *ગુજરાતમાં નવા 1272 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,1050 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 270,અમદાવાદ 168,વડોદરા 132,રાજકોટ 112,જામનગર…
*જામનગરના આંગણે જાજરમાન ઉત્સવ* *ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીમાં ઉત્સાહભેર સહભાગી થવા કલેક્ટરનું જામનગરની જનતાને નિમંત્રણ* જીએનએ જામનગર:…
૨૦૨૨ની વિધાનસભાની ચુંટણીના પરિણામો જાહેર થાય તે પહેલા જામનગર એલસીબીને મળી મોટી સફળતા… જીએનએ જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુર અમરાપર રોડ…
