ગુજરાતમાં 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ હતો.રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી. બેઠકમાં રાજ્યસભાના બંને ઉમેદવારો સહિત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ અને પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યાં હતા.
Related Posts
*અંબાજી ખાતે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર*
*અંબાજી ખાતે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર* અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫…
શિન્યૂ મૈત્રી કવાયત ભારતીય વાયુસેનાના પરિવહન વિમાન દ્વારા જાપાનના એર સેલ્ફ ડિફેન્સ ફોર્સ સાથે હવાઇ કવાયત કરશે જીએનએ અમદાવાદ: ભારતીય…
*સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં આહિર સમાજના 1600 વર્ષ જૂની પરંપરા મુજબ લગ્ન યોજાયા..*
*સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં આહિર સમાજના 1600 વર્ષ જૂની પરંપરા મુજબ લગ્ન યોજાયા..* પાટણ. એઆર. એબીએનએસ: પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં આહીર…
