ગુજરાતમાં 26 માર્ચે યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે નામાંકન ભરવાનો આજે છેલ્લો દિવસ હતો.રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી. બેઠકમાં રાજ્યસભાના બંને ઉમેદવારો સહિત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ અને પરેશ ધાનાણી ઉપસ્થિત રહ્યાં હતા.
Related Posts
વિશ્વપ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટની સાંજે 6 વાગે બેઠક
બ્રેકીંગ ન્યૂઝ વિશ્વપ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટની સાંજે 6 વાગે બેઠક સાંજે 6 વાગે વર્ચ્યુઅલ સોમનાથ ટ્રસ્ટની બેઠક નવા ચેરમેનની નિયુક્તિ માટે…
ગુજરાત હાઈકોર્ટ આજથી 3 દિવસ બંધ રહેશે
ગુજરાત હાઈકોર્ટ આજથી 3 દિવસ બંધ રહેશેહાઈકોર્ટમાં સેનેટાઈઝની કામગીરી હાથ ધરાશે14 ઓગસ્ટ સુધી ગુજરાત હાઈકોર્ટ બંધ રહેશે17 ઓગસ્ટથી ગુજરાત હાઇકોર્ટ…
‘હર કામ દેશ કે નામ’ ભારતીય વાયુસેનાના કમાન્ડર્સની જુલાઈ 2020 પરિષદ યોજાઇ. – સંજીવ રાજપુત.
દિલ્હી: ભારતીય વાયુસેનાના કમાન્ડર્સની પરિષદ (AFCC)નું 22 જુલાઇ 2020ના રોજ વાયુસેનાના હેડક્વાર્ટર (વાયુ ભવન) ખાતે આદરણીય સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહ દ્વારા…
