હાઇકોર્ટના કોઇ આદેશની સર્ટિફાઇડ કોપી(પ્રમાણિત નકલ) મેળવવા માટે હાઇકોર્ટના નિયમો અનુસાર પ્રક્રિયા કરવાની હોય છે, આ નકલ માત્ર આર.ટી.આઇ. કાયદાનો ઉપયોગ કરી મેળવી શકાય નહીં તેવું અવલોકન સુપ્રીમ કોર્ટે આજના એક આદેશમાં કર્યુ છે.નકલ માત્ર આર.ટી.આઇ. હેઠળ ન મેળવી શકાય તેવા ગુજરાત હાઇકોર્ટના આદેશ સામે ગુજરાત માહિતી પંચે કરેલી અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી છે.
Related Posts
⭕ *ગુજરાતમાં નવા 485 પોઝિટિવ કેસ નોંધાયા,30 લોકોનાં મોત ,318 લોકોને ડિસ્ચાર્જ કરાયા*
⭕ *24 કલાકમાં અમદાવાદમાં 290,સુરતમાં 77 ,વડોદરામાં 34,ગાંધીનગરમાં 39,બનાસકાંઠા 10,ખેડા-પાટણ 5, ભાવનગર-મહેસાણા 4, પંચમહાલ-ભરૂચ 3, રાજકોટ-અરવલ્લી-નવસારી 2,આણંદ-સાબરકાંઠા-દાહોદ-જૂનાગઢ-સુરેન્દ્રનગર 1 કેસ* ●…
રજનીકાન્તની જાહેરાત
રજનીકાન્તની જાહેરાત… ભગવાનની ઇચ્છા નથી કે તેઓ રાજકારણમાં આવે… પોતે બિમાર પડ્યા એને ભગવાનની નોટિસ ગણાવી અને આજે જાહેરાત કરી…
હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા જામનગર ખાતે શેરી નાટક ભજવાયું જીએનએ જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા એમ.પી.શાહ ઉદ્યોગનગર માં…
