અવકાશમાં મંગળ ગ્રહ અને પૃથ્વી પર કચ્છનો માતાનો મઢ. આ બંને વચ્ચે એક એવું સન્મવય સામે આવ્યું છે જેનાથી વૈજ્ઞાનિકો જ નહીં પણ કચ્છના લોકોને પણ ગૌરવ અનુભવી રહ્યા છે. મંગળ ગ્રહ પર મળતું જેરોસાઈડ ખનીજ પૃથ્વી પર માત્ર કચ્છમાં જ હોવાનું વૈજ્ઞાનિકોનું સમર્થન મળતાં માતાનો મઢ હવે વિશ્વના નકશામાં છવાયો છે.અવકાશથી અવની પર સીધું માતાના મઢનું કનેક્શન જોડાતાં સ્થાનિકો પણમાં પણ કૌતુક સાથે ગૌરવની લાગણી વ્યક્ત થઈ રહી છે. મંગળ પર જેરોસાઈડ ખનીજ છે તે માતાના મઢ પાસેની જમીનમાં જોવા મળતાં વૈજ્ઞાનિકોએ હવે આ દિશામાં પણ સંશોધન શરૂ કર્યું છે. ત્યારે આગામી દિવસોમાં પણ મોટો સંશોધન પ્રોજેક્ટ શરૂ થાય તો નવાઈ નહીં.
Related Posts
આજના મુખ્ય સમાચારો* 1️⃣0️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣
*ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દિલ્હીની મુલાકાતે* ગુજરાત રાજ્ય ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને લોકસભા સાંસદ સીઆર પાટીલ દિલ્હીની મુલાકાતે છે.…
*કોરોના વાયરસ શરીરમાં કઈ રીતે પ્રવેશે છે અને કેવા કોમ્પ્લીકેશન્સ પેદા કરે છે ?*
આ નાનકડો વાયરસ મૂળ ત્રણ ભાગનો બનેલો છે. 1) એના કેન્દ્રમાં રહેલું RNA- જેમાં એની જેનેટિક માહિતી છે (એનું આધાર…
ઈશ્વર-ઇચ્છા વગર પાંદડું ય ન હલતું હોય તો પાપ કે અનિષ્ટ કર્મો માટે પણ ઈશ્વર જવાબદાર ન ગણાય
ઈશ્વર-ઇચ્છા વગર પાંદડું ય ન હલતું હોય તો પાપ કે અનિષ્ટ કર્મો માટે પણ ઈશ્વર જવાબદાર ન ગણાય?શિલ્પા શાહ, ડિરેકટર…
