અવકાશમાં મંગળ ગ્રહ અને પૃથ્વી પર કચ્છનો માતાનો મઢ. આ બંને વચ્ચે એક એવું સન્મવય સામે આવ્યું છે જેનાથી વૈજ્ઞાનિકો જ નહીં પણ કચ્છના લોકોને પણ ગૌરવ અનુભવી રહ્યા છે. મંગળ ગ્રહ પર મળતું જેરોસાઈડ ખનીજ પૃથ્વી પર માત્ર કચ્છમાં જ હોવાનું વૈજ્ઞાનિકોનું સમર્થન મળતાં માતાનો મઢ હવે વિશ્વના નકશામાં છવાયો છે.અવકાશથી અવની પર સીધું માતાના મઢનું કનેક્શન જોડાતાં સ્થાનિકો પણમાં પણ કૌતુક સાથે ગૌરવની લાગણી વ્યક્ત થઈ રહી છે. મંગળ પર જેરોસાઈડ ખનીજ છે તે માતાના મઢ પાસેની જમીનમાં જોવા મળતાં વૈજ્ઞાનિકોએ હવે આ દિશામાં પણ સંશોધન શરૂ કર્યું છે. ત્યારે આગામી દિવસોમાં પણ મોટો સંશોધન પ્રોજેક્ટ શરૂ થાય તો નવાઈ નહીં.
Related Posts
બોગસ પાસપોર્ટથી લોકોને અમેરિકા-મેક્સિકો-કેનેડા-તુર્કી મોકલનારા ‘કબૂતરબાજ’ને દબોચી લેતું. ♦ જાન્યુઆરી મહિનામાં અમેરિકા-કેનેડા બોર્ડર પર આખેઆખો પરિવાર ઠંડીને કારણે થીજીને મોતને…
મહુડી મંદિર દર્શનાર્થીઓ માટે રહેશે બંધ
આગામી 31મી માર્ચ સુધી મંદિર રહેશે બંધ કોરોના સંક્રમણ વધતાં લેવાયો નિર્ણય મહુ઼ડી ભોજનાલય,ધર્મશાળા પણ બંધ રહેશે દર્શનાર્થીઓ મંદિરમાં નહીં…
*📌ભરૂચ: ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ ટેન્જેંટ સાયન્સ કંપનીમાં બ્લાસ્ટ*
*📌ભરૂચ: ઝઘડિયા જી.આઈ.ડી.સી.માં આવેલ ટેન્જેંટ સાયન્સ કંપનીમાં બ્લાસ્ટ* ટેન્કરમાંથી નાઈટ્રિક એસિડ ટેન્કમાં ખાલી કરતાં બ્લાસ્ટ થયો ઘટનાને પગલે ઝઘડિયા…
