અવકાશમાં મંગળ ગ્રહ અને પૃથ્વી પર કચ્છનો માતાનો મઢ. આ બંને વચ્ચે એક એવું સન્મવય સામે આવ્યું છે જેનાથી વૈજ્ઞાનિકો જ નહીં પણ કચ્છના લોકોને પણ ગૌરવ અનુભવી રહ્યા છે. મંગળ ગ્રહ પર મળતું જેરોસાઈડ ખનીજ પૃથ્વી પર માત્ર કચ્છમાં જ હોવાનું વૈજ્ઞાનિકોનું સમર્થન મળતાં માતાનો મઢ હવે વિશ્વના નકશામાં છવાયો છે.અવકાશથી અવની પર સીધું માતાના મઢનું કનેક્શન જોડાતાં સ્થાનિકો પણમાં પણ કૌતુક સાથે ગૌરવની લાગણી વ્યક્ત થઈ રહી છે. મંગળ પર જેરોસાઈડ ખનીજ છે તે માતાના મઢ પાસેની જમીનમાં જોવા મળતાં વૈજ્ઞાનિકોએ હવે આ દિશામાં પણ સંશોધન શરૂ કર્યું છે. ત્યારે આગામી દિવસોમાં પણ મોટો સંશોધન પ્રોજેક્ટ શરૂ થાય તો નવાઈ નહીં.
Related Posts
અમદાવાદ* કોરોના સંકટ વચ્ચે સ્કૂલે બાળકોના જીવ જોખમમાં મુકયા.. સંજીવ રાજપૂત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. ગુલબાઈ ટેકરા પાસે મ્યુનિસિપલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલવામાં આવી લેવાઈ પરીક્ષા.. સોશિયલ મીડિયામાં…
*મુખ્યમંત્રીની મુંબઈ સ્થિત સ્વીડનના કોન્સ્યુલ જનરલ અને ડેલીગેશન સાથે ફળદાયી બેઠક*
*મુખ્યમંત્રીની મુંબઈ સ્થિત સ્વીડનના કોન્સ્યુલ જનરલ અને ડેલીગેશન સાથે ફળદાયી બેઠક* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુંબઈ સ્થિત…
રૂમાલ ફક્ત આંખોના જ આંસુ લૂછી શકે સાચુ કારણ જાણવા વાંચો..
*એક હળવીફુલ રચના* .. 🫂🫂રૂમાલ ફક્ત આંખોના જ આંસુ લૂછી શકે.સાચુ કારણ જાણવા તો 👬 *મિત્ર જ જોઈએ.*👬ડૉક્ટર હાર્ટ 🫀ખોલીને…
