રતઃ રાજ્ય વીમા નિગમની કચેરીનો 65 હજારનો પગારદાર મેનેજર વિરેન્દ્રસિંધ ઉમરાવ સિંધ પાલ 20 હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયો છે. લાંચિયા મેનેજરે પેન્શન મંજૂર કરવા માટે લાંચ માંગી હતી. સુરતમાં મિકેનિકલ પ્રોડક્શન પ્રાઇવેટ કંપનીમાં નોકરીમાં યુવકના પિતાનું બે મહિના પહેલા અવસાન થયું હતું. કંપની દ્વારા કર્મચારીનો વીમો લેવામાં આવેલો હતો. ફરજ દરમિયાન યુવકના પિતાનું અકસ્માતમાં અવસાન થયું હતું. જેથી યુવકની માતાએ પેન્શન માટે રાજ્ય વીમા નિગમની કચેરીમાં ગઈ હતી. જ્યાં પેન્શન મંજૂર કરવા માટે મેનેજર વિરેન્દ્ર સિંધ પાલને મળી હતી.
Related Posts
પરિક્રમા મહોત્સવનો પાંચમો દિવસ: થાકની પરવા કર્યા વગર 3 લાખથી વધુ માઇભક્તોએ કરી પરિક્રમા. જીએનએ પાલનપુર: વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ…
*લોકસભામાં જોરદાર હંગામો સાંસદો વચ્ચે ધક્કામુક્કી*
રાહુલ ગાંધીના નિવેદન પર લોકસભામાં જોરદાર હંગામો થયો છે. મામલો એટલો વધી ગયો છે કે સાંસદો સામ-સામે આવી ગયા છે.…
*સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક મળી*
*સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક મળી* જામનગર, સંજીવ રાજપૂત: જામનગર કલેકટર…
