રતઃ રાજ્ય વીમા નિગમની કચેરીનો 65 હજારનો પગારદાર મેનેજર વિરેન્દ્રસિંધ ઉમરાવ સિંધ પાલ 20 હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયો છે. લાંચિયા મેનેજરે પેન્શન મંજૂર કરવા માટે લાંચ માંગી હતી. સુરતમાં મિકેનિકલ પ્રોડક્શન પ્રાઇવેટ કંપનીમાં નોકરીમાં યુવકના પિતાનું બે મહિના પહેલા અવસાન થયું હતું. કંપની દ્વારા કર્મચારીનો વીમો લેવામાં આવેલો હતો. ફરજ દરમિયાન યુવકના પિતાનું અકસ્માતમાં અવસાન થયું હતું. જેથી યુવકની માતાએ પેન્શન માટે રાજ્ય વીમા નિગમની કચેરીમાં ગઈ હતી. જ્યાં પેન્શન મંજૂર કરવા માટે મેનેજર વિરેન્દ્ર સિંધ પાલને મળી હતી.
Related Posts
સતત ૨૪ કલાક ચિતાઓનો ભડભડ અગ્નિ મોતના તાંડવની ભયાનકતા દર્શાવે છે મૃતદેહોથી સ્મશાનો ઉભરાયાં ૧૪૯ નાં મોતઃપ ૪ પપોઝિટિવ કોરોનાની તેજ રફ્તારમાં મોત સસ્તું થયું
સતત ૨૪ કલાક ચિતાઓનો ભડભડ અગ્નિ મોતના તાંડવની ભયાનકતા દર્શાવે છે મૃતદેહોથી સ્મશાનો ઉભરાયાં ૧૪૯ નાં મોતઃપ ૪ પપોઝિટિવ કોરોનાની…
બ્રેકિંગ ન્યૂઝ: CM વિજય રૂપાણીનું મોટું નિવેદન ઓગસ્ટ મહિનાના તમામ ઉત્સવો મોકૂફ.
બ્રેકિંગ ન્યૂઝ: CM વિજય રૂપાણીનું મોટું નિવેદન ઓગસ્ટ મહિનાના તમામ ઉત્સવો મોકૂફ ભાદરવી પૂનમ, જન્માષ્ટમી નહીં ઉજવાય તાજિયા જુલુસ પણ…
Lockdown ના સમયમાં નાનકડા ચિત્રકાર ની રંગીન દુનિયા .
હાલના સમયમાં લોકો ઘરમાં રહી અવનવી પ્રવૃતિઓ કરતા હોય છે, ઘરમાં ફેમિલી સાથે, ફોનમાં મિત્રો સાથે, ટીવી સાથે અને માઈન્ડ…
