રતઃ રાજ્ય વીમા નિગમની કચેરીનો 65 હજારનો પગારદાર મેનેજર વિરેન્દ્રસિંધ ઉમરાવ સિંધ પાલ 20 હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયો છે. લાંચિયા મેનેજરે પેન્શન મંજૂર કરવા માટે લાંચ માંગી હતી. સુરતમાં મિકેનિકલ પ્રોડક્શન પ્રાઇવેટ કંપનીમાં નોકરીમાં યુવકના પિતાનું બે મહિના પહેલા અવસાન થયું હતું. કંપની દ્વારા કર્મચારીનો વીમો લેવામાં આવેલો હતો. ફરજ દરમિયાન યુવકના પિતાનું અકસ્માતમાં અવસાન થયું હતું. જેથી યુવકની માતાએ પેન્શન માટે રાજ્ય વીમા નિગમની કચેરીમાં ગઈ હતી. જ્યાં પેન્શન મંજૂર કરવા માટે મેનેજર વિરેન્દ્ર સિંધ પાલને મળી હતી.
Related Posts
આજના મુખ્ય સમાચારો* 1️⃣4️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣
આજના મુખ્ય સમાચારો* 1️⃣4️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣ *13 કિન્નરોની પોલીસમાં ભરતી, છત્તીસગઢ પોલીસમાં પ્રથમવાર એવુ બન્યુ છે, જ્યારે પ્રદેશમાં 13 ટ્રાંસજેંડરની પણ પોલીસમાં…
मेहसाणा संथाल थाने की महिला पुलिस कॉन्स्टेबल रिश्वत लेते हुई गिरफ्तार।
मेहसाणा संथाल थाने की महिला पुलिस कॉन्स्टेबल 2500 की रिश्वत लेते हुई गिरफ्तार।
JK: શોપિયામાં સેનાએ 2 આતંકીઓને કર્યા ઠાર, 1 જવાન શહીદ, સર્ચ ઓપરેશન યથાવત
JK: શોપિયામાં સેનાએ 2 આતંકીઓને કર્યા ઠાર, 1 જવાન શહીદ, સર્ચ ઓપરેશન યથાવત
