રતઃ રાજ્ય વીમા નિગમની કચેરીનો 65 હજારનો પગારદાર મેનેજર વિરેન્દ્રસિંધ ઉમરાવ સિંધ પાલ 20 હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયો છે. લાંચિયા મેનેજરે પેન્શન મંજૂર કરવા માટે લાંચ માંગી હતી. સુરતમાં મિકેનિકલ પ્રોડક્શન પ્રાઇવેટ કંપનીમાં નોકરીમાં યુવકના પિતાનું બે મહિના પહેલા અવસાન થયું હતું. કંપની દ્વારા કર્મચારીનો વીમો લેવામાં આવેલો હતો. ફરજ દરમિયાન યુવકના પિતાનું અકસ્માતમાં અવસાન થયું હતું. જેથી યુવકની માતાએ પેન્શન માટે રાજ્ય વીમા નિગમની કચેરીમાં ગઈ હતી. જ્યાં પેન્શન મંજૂર કરવા માટે મેનેજર વિરેન્દ્ર સિંધ પાલને મળી હતી.
Related Posts
*પાલિકાના કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી સ્થગિત સ્વિમિંગ પૂલ 31 માર્ચ સુધી બંધ*
સુરત: કોરોના વાયરસના ભયની અસર વચ્ચે મહાનગર પાલિકા દ્વારા કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી 31 માર્ચ સુધી સ્થગિત કરી મોટી રાહત આપવામાં…
⭕ *ગુજરાતમાં નવા 626 પોઝિટિવ કેસ નોંધાયા,19 લોકોનાં મોત ,440 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદમાં 236
⭕ *ગુજરાતમાં નવા 626 પોઝિટિવ કેસ નોંધાયા,19 લોકોનાં મોત ,440 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદમાં 236,સુરતમાં 206,વડોદરામાં 50,પાટણમાં…
અમુલ ગોલ્ડ અને શક્તિના 500 મી.લી.ના પાઉચના ભાવમાં રૂપિયા 1 નો વધારો
અમુલ ગોલ્ડ અને શક્તિના 500 મી.લી.ના પાઉચના ભાવમાં રૂપિયા 1 નો વધારો એટલે કે પ્રતી લીટર 2 રૂપિયાનો વધારોનવો ભાવ…
