રતઃ રાજ્ય વીમા નિગમની કચેરીનો 65 હજારનો પગારદાર મેનેજર વિરેન્દ્રસિંધ ઉમરાવ સિંધ પાલ 20 હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયો છે. લાંચિયા મેનેજરે પેન્શન મંજૂર કરવા માટે લાંચ માંગી હતી. સુરતમાં મિકેનિકલ પ્રોડક્શન પ્રાઇવેટ કંપનીમાં નોકરીમાં યુવકના પિતાનું બે મહિના પહેલા અવસાન થયું હતું. કંપની દ્વારા કર્મચારીનો વીમો લેવામાં આવેલો હતો. ફરજ દરમિયાન યુવકના પિતાનું અકસ્માતમાં અવસાન થયું હતું. જેથી યુવકની માતાએ પેન્શન માટે રાજ્ય વીમા નિગમની કચેરીમાં ગઈ હતી. જ્યાં પેન્શન મંજૂર કરવા માટે મેનેજર વિરેન્દ્ર સિંધ પાલને મળી હતી.
Related Posts
ગુજરાત માં ઓમિક્રોન નો કહેર વધ્યો ઉત્તર ગુજરાત માં ઓમિક્રોનની એન્ટ્રી
ગુજરાતમાં ઓમિક્રોનનો કહેર વધ્યોઉત્તર ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી મહેસાણાના વિજાપુરમાં એક મહિલા સંક્રમિત ઝિમ્બાબ્વેથી આવેલ વ્યક્તિના સંપર્કમાં આવેલ મહિલા ગુજરાતમાં અત્યાર…
*50 -70 લાખ અને હવે 1 કરોડ દિન પ્રતિદિન અમદાવાદની વસતિમાં વધારો કરતા ટ્રમ્પ*
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવવા માટે ઉત્સુક છે. જેનો દર બે ત્રણ દિવસે પોતાના ભાષણમાં તેઓ ઉલ્લેખ કરતાં…
જી-૨૦ સમિટ અનુસંધાને ભારત સરકારના પ્રવાસન વિભાગની ટીમે કચ્છની મુલાકાત લઇને તૈયારીની સમીક્ષા કરી ભુજ સ્મૃતિવન અને ધોળાવીરાની મુલાકાત લીધી…
