રતઃ રાજ્ય વીમા નિગમની કચેરીનો 65 હજારનો પગારદાર મેનેજર વિરેન્દ્રસિંધ ઉમરાવ સિંધ પાલ 20 હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયો છે. લાંચિયા મેનેજરે પેન્શન મંજૂર કરવા માટે લાંચ માંગી હતી. સુરતમાં મિકેનિકલ પ્રોડક્શન પ્રાઇવેટ કંપનીમાં નોકરીમાં યુવકના પિતાનું બે મહિના પહેલા અવસાન થયું હતું. કંપની દ્વારા કર્મચારીનો વીમો લેવામાં આવેલો હતો. ફરજ દરમિયાન યુવકના પિતાનું અકસ્માતમાં અવસાન થયું હતું. જેથી યુવકની માતાએ પેન્શન માટે રાજ્ય વીમા નિગમની કચેરીમાં ગઈ હતી. જ્યાં પેન્શન મંજૂર કરવા માટે મેનેજર વિરેન્દ્ર સિંધ પાલને મળી હતી.
Related Posts
આવો આજે વિશ્વનિંદ્રાદિન (world sleep day) નિમિત્તે સમજીએ યોગ્ય નિંદ્રાનું મહત્વ શિલ્પા શાહ, ડિરેક્ટર ઇન્ચાર્જ, HKBBA કોલેજ
માનવશરીર એક વિશિષ્ટ પ્રકારનું યંત્ર છે જેને સ્વસ્થ અને અંત સુધી કાર્યરત રાખવા સંતુલિત માત્રામાં નિંદ્રા,પૌષ્ટિક આહાર, શુદ્ધ હવા-પાણીની આવશ્યકતા…
જામનગર જિલ્લાના વિધાનસભાના નિરીક્ષક તરીકે કોંગ્રેસના પ્રતિમાબેન વ્યાસની કરી નિયુક્તિ.
જામનગર જિલ્લાના વિધાનસભાના નિરીક્ષક તરીકે કોંગ્રેસના પ્રતિમાબેન વ્યાસની કરી નિયુક્તિ.
કાલુપુર માંથી લાખો રૂપિયાની ડુપ્લીકેટ બીડી અને તંબાકુ નો જથ્થો ઝડપાયો કાલુપુર પોલીસે બે વ્યક્તિની સામે ગુનો નોંધ્યો
કાલુપુર માંથી લાખો રૂપિયાની ડુપ્લીકેટ બીડી અને તંબાકુ નો જથ્થો ઝડપાયો કાલુપુર પોલીસે બે વ્યક્તિની સામે ગુનો નોંધ્યો
