રાજકોટઃ થોડા સમય પહેલાં એસટી બસ સ્ટેશનની પોલીસ ચોકીમાં ફાયરિંગ થવાથી સ્પા સંચાલકનું મોત નીપજ્યું હતું. તે મામલે પીએસઆઈ ચાવડાના જામીન કોર્ટે મંજૂર કર્યાં છે. પીએસઆઈ ચાવડાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છૂટવાથી સ્પા સંચાલક હિમાંશુ ગોહેલનું મોત નીપજ્યું હતું. આ મામલે પીએસઆઈ ચાવડાની વિરુદ્ધ કલમ 304 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે પીએસઆઈને રાહત આપી છે.
Related Posts
ગુજરાતી નાટકોને અમર બનાવવા શેમારુમીની નવતર પહેલ
ગુજરાતી નાટકોને અમર બનાવવા શેમારુમીની નવતર પહેલ ગુજરાતી નાટકમાં આપણી સંસ્કૃતિની ઝલક હોય છે અને સમાજ ઉપયોગી મેસેજ તેના દ્વારા…
કેન્ટમાં મળેલો કોરોનાનો વેરિયન્ટ દુનિયાભરમાં ફેલાશે, કોરોનાની લડાઈ દાયકો ચાલશેઃ નિષ્ણાંતા
કેન્ટમાં મળેલો કોરોનાનો વેરિયન્ટ દુનિયાભરમાં ફેલાશે, કોરોનાની લડાઈ દાયકો ચાલશેઃ નિષ્ણાંતા silas-19 જીનોમિક્સ UKના કન્સોર્ટિયમના પ્રમુખ શેરના પીકોકે કહ્યું છે…
ગોવામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત આવેલા અનેક જાનૈયાઓ કોરોના સંક્રમિત.
ગોવામાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત આવેલા અનેક જાનૈયાઓ કોરોના સંક્રમિત. વલસાડ જિલ્લામાં 16 કોરોના પોઝિટિવ કેસ બહાર આવતા ચકચાર.
