રાજકોટઃ થોડા સમય પહેલાં એસટી બસ સ્ટેશનની પોલીસ ચોકીમાં ફાયરિંગ થવાથી સ્પા સંચાલકનું મોત નીપજ્યું હતું. તે મામલે પીએસઆઈ ચાવડાના જામીન કોર્ટે મંજૂર કર્યાં છે. પીએસઆઈ ચાવડાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છૂટવાથી સ્પા સંચાલક હિમાંશુ ગોહેલનું મોત નીપજ્યું હતું. આ મામલે પીએસઆઈ ચાવડાની વિરુદ્ધ કલમ 304 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે પીએસઆઈને રાહત આપી છે.
Related Posts
જામનગર જિલ્લાની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ધો.૧૨ના કેડેટ્સનો વિદાય સમારોહ યોજાયો જામનગર:તાજેતરમાં સૈનિક સ્કૂલ બાલાચડી,જામનગરમાં ધોરણ-૧૨નો અભ્યાસ પૂર્ણ કરનાર કેડેટ્સનો…
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ કોરોના પોઝિટિવ, મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા. સૂત્ર
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ કોરોના પોઝિટિવ, મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા. સૂત્ર
*📌જમ્મુ-કાશ્મીરમાં શીત લહેર શરૂ*
*📌જમ્મુ-કાશ્મીરમાં શીત લહેર શરૂ* પહેલગામમાં માઇનસ 3.3 ડિગ્રી… સમગ્ર કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નીચે શ્રીનગરમાં રાતનાં સમયે લઘુતમ તાપમાન…
