રાજકોટઃ થોડા સમય પહેલાં એસટી બસ સ્ટેશનની પોલીસ ચોકીમાં ફાયરિંગ થવાથી સ્પા સંચાલકનું મોત નીપજ્યું હતું. તે મામલે પીએસઆઈ ચાવડાના જામીન કોર્ટે મંજૂર કર્યાં છે. પીએસઆઈ ચાવડાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છૂટવાથી સ્પા સંચાલક હિમાંશુ ગોહેલનું મોત નીપજ્યું હતું. આ મામલે પીએસઆઈ ચાવડાની વિરુદ્ધ કલમ 304 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે પીએસઆઈને રાહત આપી છે.
Related Posts
દ.જનજાતિ સુરક્ષા મંચ ગુજરાતપ્રાંત દ્વારા આવેદન અપાયું
પશ્ચિમ બંગાળમાં હિંસા માટેનર્મદા કલેકટરને આવેદનપત્ર પશ્ચિમ બંગાળના ચુંટણી પરિણામો પછીલોકતંત્રને શરમાવે તેવી હિંસા કરવામાં આવી છે. દ.જનજાતિ સુરક્ષા મંચ…
राजकोट पुजारा टेलीकॉम के घर, ऑफिस पर दिल्ली की आईटी विभाग के छापे। आज ऑपरेशन पूरा होने कि संभावना
राजकोट पुजारा टेलीकॉम के घर, ऑफिस पर दिल्ली की आईटी विभाग के छापे। आज ऑपरेशन पूरा होने कि संभावना
રસોડામાં છુપાયેલું છે અરબપતિ બનવાનો રહસ્ય, રસોડામાં તવાને આ રીતે રાખવું.
* રસોડામાં છુપાયેલું છે અરબપતિ બનવાનો રહસ્ય, * રસોડામાં તવાને આ રીત રાખવું. *તવા અને કડાહી રાહુનું પ્રતિનિધિત્વ કરે છે.…
