રાજકોટઃ થોડા સમય પહેલાં એસટી બસ સ્ટેશનની પોલીસ ચોકીમાં ફાયરિંગ થવાથી સ્પા સંચાલકનું મોત નીપજ્યું હતું. તે મામલે પીએસઆઈ ચાવડાના જામીન કોર્ટે મંજૂર કર્યાં છે. પીએસઆઈ ચાવડાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છૂટવાથી સ્પા સંચાલક હિમાંશુ ગોહેલનું મોત નીપજ્યું હતું. આ મામલે પીએસઆઈ ચાવડાની વિરુદ્ધ કલમ 304 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે પીએસઆઈને રાહત આપી છે.
Related Posts
⭕ *ગુજરાતમાં નવા 520 પોઝિટિવ કેસ નોંધાયા,27 લોકોનાં મોત ,348 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 330
,સુરત 65,વડોદરા 44,ગાંધીનગર 16,ભરૂચ 7,જામનગર 6,જૂનાગઢ 5,ભાવનગર-રાજકોટ-આણંદ-પાટણ-ખેડા 4,મહેસાણા-ગીર સોમનાથ 3,બનાસકાંઠા-અરવલ્લી-સુરેન્દ્રનગર-દ્વારકા-અમરેલી 2,મહીસાગર-સાબરકાંઠા-બોટાદ-દાહોદ-નવસારી-નર્મદા-મોરબી 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 25148 ●…
વધતા જતા હોસ્પિટલમાં આગના બનાવો સામે સિવિલનો એક્સન પ્લાન
વધતા જતા હોસ્પિટલમાં આગના બનાવો સામે સિવિલનો એક્સન પ્લાન કોઈપણ દુર્ઘટના સર્જાય તો તેને પહોંચી વળવા હોસ્પિટલ કરામચારીઓને તાલીમ 1200…
*📍સુરેન્દ્રનગરમાં અકસ્માત, 2ના મોત*
*📍સુરેન્દ્રનગરમાં અકસ્માત, 2ના મોત* સાયલા નાં ગોસળ ગામ પાસે બની ઘટના કાર મૃત પશુ સાથે અથડાઈ હતી …
