રાજકોટઃ થોડા સમય પહેલાં એસટી બસ સ્ટેશનની પોલીસ ચોકીમાં ફાયરિંગ થવાથી સ્પા સંચાલકનું મોત નીપજ્યું હતું. તે મામલે પીએસઆઈ ચાવડાના જામીન કોર્ટે મંજૂર કર્યાં છે. પીએસઆઈ ચાવડાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છૂટવાથી સ્પા સંચાલક હિમાંશુ ગોહેલનું મોત નીપજ્યું હતું. આ મામલે પીએસઆઈ ચાવડાની વિરુદ્ધ કલમ 304 અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે પીએસઆઈને રાહત આપી છે.
Related Posts
નર્મદા જિલ્લાના વેરીસાલપરા ગામમા કેવડાનું જંગલ, જે સમગ્ર ગુજરાતને કેવડો પૂરો પાડે છે.
નર્મદા જિલ્લાના વેરીસાલપરા ગામમા કેવડાનું જંગલ, જે સમગ્ર ગુજરાતને કેવડો પૂરો પાડે છે. નર્મદા જિલ્લામા ચાલુ ઓછો સારો વરસાદ થતા…
કોરોના વાયરસને પગલે રાજપીપળામાં ભરનાર ચૈત્ર નવરાત્રીનો કાલિકા માતાનો મેળો રદ કરાયો.
વ્યાપક જનહિતમાં લેવાયેલો નિર્ણય. રાજા રજવાડા સમયે નિયમિત રીતે ભરાતો આ મેળો આ વર્ષે કોરોના ના કારણે નહીં ભરાઈ. રાજપીપળા,…
નર્મદા જિલ્લામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને સબ સેન્ટરોમાં કર્મચારીઓની ઘટ.
છૂટા કરાયેલા કર્મચારીઓ ની પુનઃ નિમણૂક આપવા અંગે નર્મદાના સરપંચોએ કલેકટરને આવેદન આપ્યું. નર્મદા જિલ્લામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને…
