અંકલેશ્વરઃ તાલુકાના કોસમડી ગામ ખાતે રેવન્યૂ તલાટી તરીકે ફરજ બજાવતા રાહુલ ચૌધરી ફરજ બજાવે છે. જેમણે જાગૃત નાગરિક પાસેથી વારસાઈમાં નામ કમી કરવા માટે 2 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે લાંચ અંગે જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી ગાંધીનગર ખાતે ફરિયાદ કરતા ભરૂચ એ.સી.બી દ્વારા કોસમડી પંચાયત ખાતે છટકું ગોઠવ્યું હતું
Related Posts
એશિયા કપને સ્થગિત કરાવાનો નિર્ણય.
*એશિયા કપને સ્થગિત કરાવાનો નિર્ણય* *એશિયન ક્રિકેટ કાઉન્સિલે કોરોના મહામારીની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી એશિયા કપને સ્થગિત કરવાનો નિર્ણય લીઘો*…
જામનગર દરબારગઢ પોલીસ ચોકી સ્ટાફએ વિદેશી દારૂની ૨૪ નંગ બોટલ સાથે એકને કાર સહિત ઝડપી પાડ્યો.
જામનગર: જામનગર સીટી “એ” ડિવિઝન પોલીસ મથકના દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઇ એન. વી.હરિયાણીને મળેલ બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂની…
મામા ભણેજના પાળીયા. – નીતિન ભટ્ટ.
સાંજ વેળાએ રાયપર ગામને સીમાડે પોતાના ઝાડ જંગલની પાંપણો ઉચકીને ઉભડક થઇ ઊઠ્યો આંખો એની પોહોળી થતી ગઇ મોમાંથી ચીસ…
