અંકલેશ્વરઃ તાલુકાના કોસમડી ગામ ખાતે રેવન્યૂ તલાટી તરીકે ફરજ બજાવતા રાહુલ ચૌધરી ફરજ બજાવે છે. જેમણે જાગૃત નાગરિક પાસેથી વારસાઈમાં નામ કમી કરવા માટે 2 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે લાંચ અંગે જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી ગાંધીનગર ખાતે ફરિયાદ કરતા ભરૂચ એ.સી.બી દ્વારા કોસમડી પંચાયત ખાતે છટકું ગોઠવ્યું હતું
Related Posts
તિલકવાડા તાલુકાના હાફિસપુરા ગામે ઝેરી દવા પી જતાં યુવાનનું મોત.
તિલકવાડા તાલુકાના હાફિસપુરા ગામે ઝેરી દવા પી જતાં યુવાનનું મોત. રાજપીપળા,તા. 8 તિલકવાડા તાલુકાના હાફિસપુરા ગામે ઝેરી દવા પી જતા…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4 ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે ડીનોટિફાઇ કરવામાં આવી.
બોડીલાઇન હોસ્પિટલ-પાલડી, સેવિયર એનેક્સ હોસ્પિટલ-આશ્રમરોડ, તપન હોસ્પિટલ-સેટેલાઇટ, તપન હોસ્પિટલ- રખિયાલ બાપુનગર એમ ચાર ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ કેર હોસ્પિટલ તરીકે…
અમદાવાદના રાણીપ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોએ લીધો મહત્વનો નિર્ણય… રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ જાહેર કર્યુ સ્વૈચ્છિક લોકડાઉન
અમદાવાદના રાણીપ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોએ લીધો મહત્વનો નિર્ણય… રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ જાહેર કર્યુ સ્વૈચ્છિક લોકડાઉન એક જ…
