અંકલેશ્વરઃ તાલુકાના કોસમડી ગામ ખાતે રેવન્યૂ તલાટી તરીકે ફરજ બજાવતા રાહુલ ચૌધરી ફરજ બજાવે છે. જેમણે જાગૃત નાગરિક પાસેથી વારસાઈમાં નામ કમી કરવા માટે 2 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે લાંચ અંગે જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી ગાંધીનગર ખાતે ફરિયાદ કરતા ભરૂચ એ.સી.બી દ્વારા કોસમડી પંચાયત ખાતે છટકું ગોઠવ્યું હતું
Related Posts
અમદાવાદ ખાતે આગથી અસરગસત બનેલા ઝૂંપડાવાસીઓને સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરના હસ્તે અન્નબહ્મ યોજના હેઠળ વિના મુલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું.
અમદાવાદ ખાતે આગથી અસરગસત બનેલા ઝૂંપડાવાસીઓને સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરના હસ્તે અન્નબહ્મ યોજના હેઠળ વિના મુલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું.…
દ્વારકા ગોમતીઘાટ ખાતે દરિયામાં જોવા મળ્યો કરંટ. 10 ફૂટ ઊંચા ઉછળયા મોજા.
રાજકોટ* રિબડા જૂથ અને ગોંડલ જૂથ સામસામે. રિબડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. રિબડામાં બાબલનો ખોટો મેસેજ વાયરલ કરાયો:પોલીસ …
