અંકલેશ્વરઃ તાલુકાના કોસમડી ગામ ખાતે રેવન્યૂ તલાટી તરીકે ફરજ બજાવતા રાહુલ ચૌધરી ફરજ બજાવે છે. જેમણે જાગૃત નાગરિક પાસેથી વારસાઈમાં નામ કમી કરવા માટે 2 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે લાંચ અંગે જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી ગાંધીનગર ખાતે ફરિયાદ કરતા ભરૂચ એ.સી.બી દ્વારા કોસમડી પંચાયત ખાતે છટકું ગોઠવ્યું હતું
Related Posts
*હોકીની ભારતની પહેચાનને પુનઃ પ્રસ્થાપિત કરવાનું સ્વપ્ન સેવતા ઓલમ્પિયન્સ ખેલાડીઓ* *૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦* *ઉત્તર પ્રદેશના લલિત ઉપાધ્યાય અને વંદના કટારીયાનો* *ટીમ ઇન્ડિયાને…
*📌સુખદેવ સિંહનાં પોસ્ટમોર્ટમ પર બની સહમતિ*
*📌સુખદેવ સિંહનાં પોસ્ટમોર્ટમ પર બની સહમતિ* 🔸આવતીકાલે થશે અંતિમ સંસ્કાર કરણી સેનાનાં પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી નાં અંતિમ સંસ્કાર…
શાહીનબાગની પ્રદર્શનકારી મહિલાઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે
નવી દિલ્હીઃ શાહીનબાગ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શાહીનબાગના પ્રદર્શનકારીઓએ નિર્ણય કર્યો છે કે,…
