અંકલેશ્વરઃ તાલુકાના કોસમડી ગામ ખાતે રેવન્યૂ તલાટી તરીકે ફરજ બજાવતા રાહુલ ચૌધરી ફરજ બજાવે છે. જેમણે જાગૃત નાગરિક પાસેથી વારસાઈમાં નામ કમી કરવા માટે 2 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે લાંચ અંગે જાગૃત નાગરિક દ્વારા એ.સી.બી ગાંધીનગર ખાતે ફરિયાદ કરતા ભરૂચ એ.સી.બી દ્વારા કોસમડી પંચાયત ખાતે છટકું ગોઠવ્યું હતું
Related Posts
*રાજસ્થાનમાં રશ્મિએ વોગસ્ટાર મિસિસ ઈન્ડિયા 2024 નો ખિતાબ મેળવી ગુજરાતનો વગાડ્યો ડંકો*
*રાજસ્થાનમાં રશ્મિએ વોગસ્ટાર મિસિસ ઈન્ડિયા 2024 નો ખિતાબ મેળવી ગુજરાતનો વગાડ્યો ડંકો* જયપુર, સંજીવ રાજપૂત: રાજસ્થાનના પિંક સિટી જયપુરમાં આવેલી…
કોરોના ઇફેક્ટ: બજારમાંથી જાણે કે રૂપિયા અદ્રશ્ય થઈ ગયા
બજાર ઠંડું હોવાથી વેપારીઓ પાસે રૂપિયાની અછત, કર્મચારીઓના પગાર અટવાયા ઘણી જગ્યાએ પગાર કાપ તો કઈ જગ્યાએ પગાર નહીં થતાં…
અમદાવાદ જિલ્લામાં સરકારી કર્મયોગીઓનો અનોખો સેવાયજ્ઞ. દર મહિને સ્વૈચ્છિક દાન આપીને ૩૫ પરિવારોને રાશનકીટ નિયમિત પહોચાડે છે.
અમદાવાદ જિલ્લામાં સરકારી કર્મયોગીઓનો અનોખો સેવાયજ્ઞ. દર મહિને સ્વૈચ્છિક દાન આપીને ૩૫ પરિવારોને રાશનકીટ નિયમિત પહોચાડે છે. કોરોનાના કપરા સમયમાં…
