સરકારે આધાર સંબંધિત તમામ સેવાઓ પોસ્ટમેન દ્વારા લોકોના ઘર સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. જેના માટે UIDAI પોસ્ટમેનને તાલીમ આપી રહ્યું છે. પોસ્ટ વિભાગના કર્મચારીઓને આધાર સંબંધિત કામ કરવા માટે લેપટોપ, બાયોમેટ્રિક સ્કેનર જેવા સાધનો આપવામાં આવશે, જેથી તેઓ આધાર ડેટાબેઝમાં લોકોની એન્ટ્રી કરી શકે. UIDAIએ કોમન સર્વિસ સેન્ટર સાથે કામ કરતા 13,000 બેંકિંગ કોરોસ્પોન્ડન્ટ્સને જોડવાનું આયોજન કર્યું છે.
Related Posts
રાજપીપલા શહેરમાં યુધ્ધના ધોરણે હાથ ધરાયેલી સાફ-સફાઇ, જંતુનાશક
દવા-પાઉડર છંટકાવ સાથે સેનીટાઇઝેશનની કામગીરી
રાજપીપલા શહેરમાં યુધ્ધના ધોરણે હાથ ધરાયેલી સાફ-સફાઇ, જંતુનાશક દવા-પાઉડર છંટકાવ સાથે સેનીટાઇઝેશનની કામગીરી રાજપીપલા,તા 20 ગુજરાતના “તાઉ-તે” વાવાઝોડા અને વરસાદ…
*ગુજરાત હાઇકોર્ટે સંભવિત ત્રીજી લહેરને લઈ એક્શન પ્લાન રજૂ કરવા રાજ્ય સરકારને કર્યા નિર્દેશ
*ગુજરાત હાઇકોર્ટે સંભવિત ત્રીજી લહેરને લઈ એક્શન પ્લાન રજૂ કરવા રાજ્ય સરકારને કર્યા નિર્દેશ, સંભવિત ત્રીજી લહેર માટે પૂર્વઆયોજનમાં ટેસ્ટિંગ,…
રથયાત્રાના દિવસે ઘરે જ બનાવો માલપુઆ, ભગવાન જગન્નાથને ધરાવો પ્રસાદ.Sureshvadher
માલપુઆ એક મીઠી વાનગી છે. જેને સૌથી વધારે તહેવારમાં બનાવવામાં આવે છે. પરંતુ લાખ કોશિશ કરો તો પણ તે સ્વાદિષ્ટ…
