સરકારે આધાર સંબંધિત તમામ સેવાઓ પોસ્ટમેન દ્વારા લોકોના ઘર સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. જેના માટે UIDAI પોસ્ટમેનને તાલીમ આપી રહ્યું છે. પોસ્ટ વિભાગના કર્મચારીઓને આધાર સંબંધિત કામ કરવા માટે લેપટોપ, બાયોમેટ્રિક સ્કેનર જેવા સાધનો આપવામાં આવશે, જેથી તેઓ આધાર ડેટાબેઝમાં લોકોની એન્ટ્રી કરી શકે. UIDAIએ કોમન સર્વિસ સેન્ટર સાથે કામ કરતા 13,000 બેંકિંગ કોરોસ્પોન્ડન્ટ્સને જોડવાનું આયોજન કર્યું છે.
Related Posts
નર્મદાનાબીતાડા ગામના પાટીયાપાસે આવી હાઇવે રોડ ઉપર ખાનગી વાહન આડબંઘ કરી નાકાબંધીકરતા વિદેશી દારૂ ઝડપાયો
ખાનગી ગાડીમાં ભારતીયબનાવટનો વિદેશી દારૂ ક્વાટરીયા નંગ-૨૮૮ તથા બીયરના ટીન નંગ-૭૨ તથા ફોર વ્હીલ ગાડી તથા મોબાઈલનંગ-૦૨ મળી કુલ્લે રૂ.૧,૩૭,૦૦૦/-પુરા)…
હાર્દિક પટેલ: સ્કૂલો બંધ છે તો પછી ફી કેમ લેવાય છે.
આજે હાર્દિક પટેલે અને તેની ટીમ દ્વારા સ્કૂલ ફી મુદ્દે અમદાવાદ શિક્ષણ અધિકારી ને રજૂઆત કરવામાં આવી છે. સ્કૂલ ફી…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો પ્રજાહિતકારી નિર્ણય
-: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો પ્રજાહિતકારી નિર્ણય :-નાગરિકો–સામાન્ય પ્રજાવર્ગો–મુલાકાતીઓને નવા સચિવાલય સંકુલમાં પ્રવેશ પાસ મેળવી પ્રવેશ આપવાની પ્રથામંગળવાર તા.ર૧ સપ્ટેમ્બરથી…
