સરકારે આધાર સંબંધિત તમામ સેવાઓ પોસ્ટમેન દ્વારા લોકોના ઘર સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. જેના માટે UIDAI પોસ્ટમેનને તાલીમ આપી રહ્યું છે. પોસ્ટ વિભાગના કર્મચારીઓને આધાર સંબંધિત કામ કરવા માટે લેપટોપ, બાયોમેટ્રિક સ્કેનર જેવા સાધનો આપવામાં આવશે, જેથી તેઓ આધાર ડેટાબેઝમાં લોકોની એન્ટ્રી કરી શકે. UIDAIએ કોમન સર્વિસ સેન્ટર સાથે કામ કરતા 13,000 બેંકિંગ કોરોસ્પોન્ડન્ટ્સને જોડવાનું આયોજન કર્યું છે.
Related Posts
અમદાવાદ : રાણીપ વિસ્તારમાં લોકો પાણીના અભાવથી ત્રાહિમામ
Breaking અમદાવાદ : રાણીપ વિસ્તારમાં લોકો પાણીના અભાવથી ત્રાહિમામ મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો પાણી વગર સ્થાનિકો થયા બેહાલ Bjp…
એચ.એ.કોલેજ ધ્વારા કોરોના વોરીઅર્સનું સન્માન કરવામાં આવ્યું.
એચ.એ.કોલેજ ધ્વારા કોરોના વોરીઅર્સનુંસન્માન કરવામાં આવ્યું.ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.એસ.એસ તથા એન.સી.સી યુનીટ ધ્વારા કોરોના સમય દરમ્યાન…
એ.સી.બી.સફળ ટ્રેપ કેસ ..
એ.સી.બી.સફળ ટ્રેપ કેસ ફરિયાદીઃ- એક જાગૃત નાગરીક આરોપીઃ- પુષ્પકકુમાર શાંતિલાલ પંચાલ ઉં.વ.૪૪ ઘંઘો નોકરી – રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩,…
