સરકારે આધાર સંબંધિત તમામ સેવાઓ પોસ્ટમેન દ્વારા લોકોના ઘર સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. જેના માટે UIDAI પોસ્ટમેનને તાલીમ આપી રહ્યું છે. પોસ્ટ વિભાગના કર્મચારીઓને આધાર સંબંધિત કામ કરવા માટે લેપટોપ, બાયોમેટ્રિક સ્કેનર જેવા સાધનો આપવામાં આવશે, જેથી તેઓ આધાર ડેટાબેઝમાં લોકોની એન્ટ્રી કરી શકે. UIDAIએ કોમન સર્વિસ સેન્ટર સાથે કામ કરતા 13,000 બેંકિંગ કોરોસ્પોન્ડન્ટ્સને જોડવાનું આયોજન કર્યું છે.
Related Posts
*મોરવા હડફ ખાતે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો*
*મોરવા હડફ ખાતે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો* એબિએનએસ, વી.આર. ગોધરા: જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ…
સાંસદ મનસુખભાઇ વસાવા ફરી એકવાર આદિવાસીઓના પ્રશ્ને મુખ્યમંત્રીને પત્ર લખ્યો
બ્રેકીંગ ન્યૂઝ : સાંસદ મનસુખભાઇ વસાવા ફરી એકવાર આદિવાસીઓના પ્રશ્ને મુખ્યમંત્રીને પત્ર લખ્યો આદિજાતિના ખોટા પ્રમાણપત્રો બિન આદિવાસી સમાજનાખોટાપ્રમાણપત્રો રદ…
જિલ્લા કલેક્ટરના હસ્તે સરકારી ડ્રાઇવર-ભાઇઓ માટે વિવિધ સુવિધા સાથે ખૂલ્લી મૂકાઇ ડ્રાઇવર્સ લોન્જ
રાજપીપલા ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે સરકારી ડ્રાઇવર-ભાઇઓ માટે વિવિધ સુવિધા સાથે ખૂલ્લી મૂકાઇ ડ્રાઇવર્સ લોન્જ ડ્રાઇવર્સ લોન્જમાં–સાહિત્યિક પુસ્તકો- મેગેઝીન જેવી…
