નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ફરી પોતાની અવગણના થતી હોવાની વાત કરી. વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન નીતિન પટેલે પોતાના દિલની વાત જાહેર કરી. તેમણે હસતા હસતા કડવું કહી દીધું કે મને એકલો પાડવાનો ઘણો પ્રયાસ થાય છે. એક બાજુ બધા નેતાઓ બીજી બાજુ હું એકલો. મને ભુલવાનો પણ ઘણો પ્રસાય થાય છે. પરંતુ સમય આવ્યે હું જ યાદ આવી જાઉં છું. મા ઉમિયાના મારા પર આશીર્વાદ છે. ત્યારે નીતિન પટેલેના આવા નિવેદનથી ફરી તર્કવિતર્કો થઈ રહ્યા છે
Related Posts
નેત્રમ કમાન્ડ કંટ્રોલના ANPR કેમેરાના મદદથી સને-૨૦૧૪માં વડોદરા શહેરના ગુનામાં
નોંધાયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલતી એલ.સી.બી. નર્મદા
નેત્રમ કમાન્ડ કંટ્રોલના ANPR કેમેરાના મદદથી સને-૨૦૧૪માં વડોદરા શહેરના ગુનામાં નોંધાયેલ મોટર સાયકલ ચોરીનો ભેદ ઉકેલતીએલ.સી.બી. નર્મદા રાજપીપલા, તા 31…
*📌ધરપકડ કરાયેલ બંગાળનાં મંત્રી જ્યોતિપ્રિય મલિક હોસ્પિટલમાં દાખલ*
*📌ધરપકડ કરાયેલ બંગાળનાં મંત્રી જ્યોતિપ્રિય મલિક હોસ્પિટલમાં દાખલ* કોલકાતા: પશ્ચિમ બંગાળનાં પ્રધાન જ્યોતિપ્રિય મલિક, જેમની એક દિવસ અગાઉ ધરપકડ…
રાજ્યમાં કોરોના સામે વ્યુહરચના અમલીકરણ અને દેખરેખ માટે બનાવાયેલા ‘એક્સપર્ટ ગ્રુપ ઓફ ડોક્ટર્સ’નો મિડિયા સાથે સંવાદ
અખબારી યાદી તા. ૦૭/૦૬/૨૦૨૦કોવિડ-૧૯ ના અતિક્રમણ બાદ આ રોગ સાથે કેવી રીતે જીવિ શકાય તે માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ…
