નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ફરી પોતાની અવગણના થતી હોવાની વાત કરી. વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન નીતિન પટેલે પોતાના દિલની વાત જાહેર કરી. તેમણે હસતા હસતા કડવું કહી દીધું કે મને એકલો પાડવાનો ઘણો પ્રયાસ થાય છે. એક બાજુ બધા નેતાઓ બીજી બાજુ હું એકલો. મને ભુલવાનો પણ ઘણો પ્રસાય થાય છે. પરંતુ સમય આવ્યે હું જ યાદ આવી જાઉં છું. મા ઉમિયાના મારા પર આશીર્વાદ છે. ત્યારે નીતિન પટેલેના આવા નિવેદનથી ફરી તર્કવિતર્કો થઈ રહ્યા છે
Related Posts
રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય *રાજ્યની સરકારી શાળાના બાળકોને શિક્ષણની સાથે સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું પણ જ્ઞાન અપાશે : શિક્ષણ…
*📌કચ્છ: કંડલાથી વિદેશી સિગરેટ ઝડપાઈ* કંડલા સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન ખાતેથી પ્રતિબંધિત સિગરેટ ઝડપી કસ્ટમ વિભાગે પ્રતિબંધિત સિગારેટ ઝડપી…
31stએ હત્યા: અમદાવાદના વસ્ત્રાલના રાધે મોલ નજીક ફાયરિંગ કરી એક શખસે યુવકને મોતને ઘાટ ઉતાર્યો, પોલીસ ઘટનાસ્થળે
આજે 2020નો છેલ્લો દિવસ છે ત્યારે અમદાવાદમાં ફાયરિંગ કરી રાતે એક યુવકની હત્યા કરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. વસ્ત્રાલ…
