નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ફરી પોતાની અવગણના થતી હોવાની વાત કરી. વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન નીતિન પટેલે પોતાના દિલની વાત જાહેર કરી. તેમણે હસતા હસતા કડવું કહી દીધું કે મને એકલો પાડવાનો ઘણો પ્રયાસ થાય છે. એક બાજુ બધા નેતાઓ બીજી બાજુ હું એકલો. મને ભુલવાનો પણ ઘણો પ્રસાય થાય છે. પરંતુ સમય આવ્યે હું જ યાદ આવી જાઉં છું. મા ઉમિયાના મારા પર આશીર્વાદ છે. ત્યારે નીતિન પટેલેના આવા નિવેદનથી ફરી તર્કવિતર્કો થઈ રહ્યા છે
Related Posts
દેડીયાપાડાના થપાવી ગામે જુગારની રેડ.
દેડીયાપાડાના થપાવી ગામે જુગારની રેડ. રોકડ રકમરૂ.૨૪,૬૫૦/- તથા બે મોબાઇલ ફોન,એક મોટર સાઇકલ સહિત કૂલ ૪૫,૬૫૦/- ના મુદ્દામાલ સાથે ચાર…
મહેસાણા રબારી સમાજના ધર્મગુરુ બળદેવગીરીજી બાપુનું નિધન.
મહેસાણા રબારી સમાજ ના ધર્મગુરુ બળદેવગીરીજી બાપુનું નિધન. તરભ વાળીનાથ ધામ ના મહંત હતા બળદેવગીરીજી મહારાજ રબારી સમાજ ભારે આસ્થા…
*ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા દિલ્હી*
તાજમહેલ નિહાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા પોતાના એરફોર્સ વન વિમાનથી આગ્રાથી દિલ્હી જવા માટે રવાના થયા ત્યારે એરપોર્ટ ખાતે…
