નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ફરી પોતાની અવગણના થતી હોવાની વાત કરી. વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન નીતિન પટેલે પોતાના દિલની વાત જાહેર કરી. તેમણે હસતા હસતા કડવું કહી દીધું કે મને એકલો પાડવાનો ઘણો પ્રયાસ થાય છે. એક બાજુ બધા નેતાઓ બીજી બાજુ હું એકલો. મને ભુલવાનો પણ ઘણો પ્રસાય થાય છે. પરંતુ સમય આવ્યે હું જ યાદ આવી જાઉં છું. મા ઉમિયાના મારા પર આશીર્વાદ છે. ત્યારે નીતિન પટેલેના આવા નિવેદનથી ફરી તર્કવિતર્કો થઈ રહ્યા છે
Related Posts
ભાજપ સાંસદ મનસુખ વસાવાના નામથી ધાર્મિક કાર્યક્રમો માટે ઉદ્યોગપતિઓ પાસે પૈસાનું ઉઘરાણું કરતા હોવાની સાંસદની પોલીસ ફરિયાદ
બ્રેકીંગ નર્મદા : ભાજપ સાંસદ મનસુખ વસાવાના નામથી ધાર્મિક કાર્યક્રમો માટે ઉદ્યોગપતિઓ પાસે પૈસાનું ઉઘરાણું કરતા હોવાની સાંસદની પોલીસ ફરિયાદ…
*બજેટ-૨૦૨૦માં હવે ગાંધીનગર શહેરને પોલીસ કમિશનર મળશે*
ગાંધીનગર શહેરને પોલીસ કમિશનરની જવાબદારીમાં સોપાયું ગાંધીનગરનો ગ્રામ્ય વિસ્તાર જિલ્લા SPની જવાબદારીમાં આવશેઃ નીતિન પટેલ
સફળતાપ્રાપ્તિ સાચે જ કઠિન છે?
જીવનમાં દરેક વ્યક્તિ જુદા જુદા પ્રકારની સફળતા ઈચ્છે છે. કોઈને ભૌતિક સુખ-સાહિબી કે આર્થિક સફળતામાં રસ હોય છે. કોઈને સામાજિક…
