નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ફરી પોતાની અવગણના થતી હોવાની વાત કરી. વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન નીતિન પટેલે પોતાના દિલની વાત જાહેર કરી. તેમણે હસતા હસતા કડવું કહી દીધું કે મને એકલો પાડવાનો ઘણો પ્રયાસ થાય છે. એક બાજુ બધા નેતાઓ બીજી બાજુ હું એકલો. મને ભુલવાનો પણ ઘણો પ્રસાય થાય છે. પરંતુ સમય આવ્યે હું જ યાદ આવી જાઉં છું. મા ઉમિયાના મારા પર આશીર્વાદ છે. ત્યારે નીતિન પટેલેના આવા નિવેદનથી ફરી તર્કવિતર્કો થઈ રહ્યા છે
Related Posts
*એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સને લઈને કેરળ હાઈકોર્ટે મોટી ટિપ્પણી કરી છે.*
*📍ED મને સમન્સ મોકલે તો મારે પણ જવું પડે…!…* *એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમન્સને લઈને કેરળ હાઈકોર્ટે મોટી ટિપ્પણી કરી છે.*…
*સીબીઆઈ VS સીબીઆઈ કુમાર બસ્સી અને સતીશ ડાગર એકબીજા સાથે કોર્ટમાં જજ સંજીવ અગ્રવાલે સામે મારામારી*
કોર્ટમાં સુનાવણી દરમિયાન કેસ સાથે જોડાયેલા તપાસ અધિકારીઓ એકબીજા સાથે કોર્ટ રૂમમાં જ ઝગડવા લાગ્યા હતા બંને અધિકારીઓને લગાવી ફટકાર…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોવિડ કેર સેન્ટર ફક્ત કાગળ પર
ઘરમાં રહો-સુરક્ષિત રહો , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોવિડ કેર સેન્ટર ફક્તકાગળ પર રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઓક્સિજનની સુવિધા સાથેનું 329…
