નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ફરી પોતાની અવગણના થતી હોવાની વાત કરી. વિશ્વ ઉમિયાધામ શિલાન્યાસ કાર્યક્રમમાં સંબોધન દરમિયાન નીતિન પટેલે પોતાના દિલની વાત જાહેર કરી. તેમણે હસતા હસતા કડવું કહી દીધું કે મને એકલો પાડવાનો ઘણો પ્રયાસ થાય છે. એક બાજુ બધા નેતાઓ બીજી બાજુ હું એકલો. મને ભુલવાનો પણ ઘણો પ્રસાય થાય છે. પરંતુ સમય આવ્યે હું જ યાદ આવી જાઉં છું. મા ઉમિયાના મારા પર આશીર્વાદ છે. ત્યારે નીતિન પટેલેના આવા નિવેદનથી ફરી તર્કવિતર્કો થઈ રહ્યા છે
Related Posts
આ ફોટો મિઝોરમ નો છે. જેમાંથી આપણે ઘણું શીખવાનું છે
આ ફોટો મિઝોરમ નો છે. જેમાંથી આપણે ઘણું શીખવાનું છે
*ભુજ મિલિટરી સ્ટેશન ખાતે નવીનીકરણ કરાયેલા યુદ્ધ સ્મારકને યુદ્ધના નાયકોની હાજરીમાં ખુલ્લું મૂકાયું*
*ભુજ મિલિટરી સ્ટેશન ખાતે નવીનીકરણ કરાયેલા યુદ્ધ સ્મારકને યુદ્ધના નાયકોની હાજરીમાં ખુલ્લું મૂકાયું* અમદાવાદ, સંજીવ રાજપૂત: ભુજ મિલિટરી સ્ટેશન…
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા રૂટનું કર્યું નિરીક્ષણ.
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રથયાત્રા રૂટનું કર્યું નિરીક્ષણ. મનદીરના ટ્રસ્ટીઓ દ્વારા કરાઈ પ્રેસ. ભક્તો વિના ભગવાનની 144મી રથયાત્રા યોજાશે…
