ભારતીય રેલ્વે દાર્જિલિંગ માટે એક ખાસ ટુર પેકેજ લઈને આવ્યુ છે. 6 દિવસ અને 5 રાત્રીના આ ટૂર પેકેજમાં દાર્જિલિંગના સુંદર નજારાઓને જોવાની તક મળશે, દાર્જિલિંગ ડીએસઆર હૈરિટેજ ટૂર નામના આ ટૂર પેકેજની શરૂઆત 22 મેથી શરૂ થશે. આ યાત્રાની શરૂઆત કોલકાતાના સિયાલદહ સ્ટેશનથી થશે આ ટૂર પેકેજ લેતા હોય તે, તમને 23410 રૂપિયા પ્રતિ વ્યક્તિ આપવો પડશે.ટ્રિપલ શેયરીંગમાં જો તમે ટૂર પેકેજ લેતા હોય તો, તમને પ્રતિ વ્યક્તિ 21860 રૂપિયા આપવા પડશે.જો તમારી સાથે બાળકો 5 થી 11 વર્ષ પણ છે તો, તમારે 18770 રૂપિયા અલગથી આપવા પડશે
Related Posts
લોકસભાએ એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (સંશોધન) બિલ, 2021 પસાર કર્યું
બિલમાં “મુખ્ય હવાઇમથક” ની વ્યાખ્યામાં સુધારો કરવાની દરખાસ્ત છે જેથી અન્ય હવાઇમથકના જૂથ માટે પણ ટેરિફ નક્કી કરવાના અવકાશમાં વધારો…
બ્રેકિંગ ન્યૂઝ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ: તા.17મી સુધી ગુજરાતમાં રહેશે અમિત શાહનો પડાવ. ગુજ. વિધાનસભા ચૂંટણી પહેલા અમિત શાહ રોકાશે ગુજરાતમાં. આજે સાંજે 4…
*📌વડોદરાના યુવાનનીં બેંગ્લોરમાં છરીનાં ઘા મારી હત્યા કરાઇ* રેવા યુનિવર્સિટીમાં યોજાયેવી ફેરવેલ પાર્ટીમાં કરાઇ હત્યા પરિજનોને ઘટના અંગે જાણ…
