ભારતીય રેલ્વે દાર્જિલિંગ માટે એક ખાસ ટુર પેકેજ લઈને આવ્યુ છે. 6 દિવસ અને 5 રાત્રીના આ ટૂર પેકેજમાં દાર્જિલિંગના સુંદર નજારાઓને જોવાની તક મળશે, દાર્જિલિંગ ડીએસઆર હૈરિટેજ ટૂર નામના આ ટૂર પેકેજની શરૂઆત 22 મેથી શરૂ થશે. આ યાત્રાની શરૂઆત કોલકાતાના સિયાલદહ સ્ટેશનથી થશે આ ટૂર પેકેજ લેતા હોય તે, તમને 23410 રૂપિયા પ્રતિ વ્યક્તિ આપવો પડશે.ટ્રિપલ શેયરીંગમાં જો તમે ટૂર પેકેજ લેતા હોય તો, તમને પ્રતિ વ્યક્તિ 21860 રૂપિયા આપવા પડશે.જો તમારી સાથે બાળકો 5 થી 11 વર્ષ પણ છે તો, તમારે 18770 રૂપિયા અલગથી આપવા પડશે
Related Posts
ગાંધીનગર સ્થિત દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના હેડક્વાર્ટર દ્વારા ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ના ભાગરૂપે ‘એકતા દોડ’નું આયોજન કરવામાં આવ્યું.
જીએનએ ગાંધીનગર: દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ની ઉજવણીને આગળ વધારીને ગાંધીનગર સ્થિત દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (યુનિટ)ના…
પુરી થી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજાના જથ્થા સાથે બે યુવક સહિત ૨૨ કિલો ગાંજાનો જથ્થો : એસપી સરોજ કુમારી.
એસપી સરોજ કુમારીએ મોડી રાત્રે ટ્રેનમાં પેટ્રોલિંગ ચેક કર્યું જેના ભાગરૂપે પુરી થી અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંજાના જથ્થા…
*પરિવારની હત્યા કે આત્મહત્યા ?* USમાં ગુજરાતી પટેલ ડોક્ટરે ટેસ્લા કાર પરિવાર સાથે 250 ફૂટ નીચે ખીણમાં પાડી જાણીજોઈને ખીણમાં…
