ભારતીય રેલ્વે દાર્જિલિંગ માટે એક ખાસ ટુર પેકેજ લઈને આવ્યુ છે. 6 દિવસ અને 5 રાત્રીના આ ટૂર પેકેજમાં દાર્જિલિંગના સુંદર નજારાઓને જોવાની તક મળશે, દાર્જિલિંગ ડીએસઆર હૈરિટેજ ટૂર નામના આ ટૂર પેકેજની શરૂઆત 22 મેથી શરૂ થશે. આ યાત્રાની શરૂઆત કોલકાતાના સિયાલદહ સ્ટેશનથી થશે આ ટૂર પેકેજ લેતા હોય તે, તમને 23410 રૂપિયા પ્રતિ વ્યક્તિ આપવો પડશે.ટ્રિપલ શેયરીંગમાં જો તમે ટૂર પેકેજ લેતા હોય તો, તમને પ્રતિ વ્યક્તિ 21860 રૂપિયા આપવા પડશે.જો તમારી સાથે બાળકો 5 થી 11 વર્ષ પણ છે તો, તમારે 18770 રૂપિયા અલગથી આપવા પડશે
Related Posts
હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે શ્રી બજરંગ સેના ૧૩ થી ૧૫મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી બજરંગ સેનાના સદસ્યો…
*ખોખરા સમસ્ત રાજપુત સમાજ ના પ્રમુખ તેમજ ખોખરાના પુવઁ કોગેસ પમુખ શ્રી શંકરસિહ વાઘેલા કોરોના સંક્રમિત થયા.*
અમદાવાદના ખોખરા સમસ્ત રાજપુત સમાજ ના પમુખ તેમજ ખોખરા ના પુવઁ કોગેસ પમુખ શ્રી શંકરસિહ વાઘેલા ૭૦ વષીઁય કોરોના પોઝિટીવ…
⭕ ગુજરાતમાં 17.05.2020ના સાંજે 5 વાગ્યાથી 18.05.2020ના સાંજે 5 વાગ્યા સુધી નવા 366 પોઝિટિવ કેસ નોંધાયા,35 લોકોનાં મોત ,305 લોકોને ડિસ્ચાર્જ કરાયા
⭕ નવા 366 કેસમાંથી અમદાવાદમાં 263,સુરત 33,વડોદરા 22,ગાંધીનગર 12,પાટણ 7,વલસાડ 6,ભાવનગર-દાહોદ 4,અરવલ્લી-કચ્છ-જૂનાગઢ 3,મહીસાગર 2,ખેડા-સાબરકાંઠા-સુરેન્દ્રનગર 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ…
