ભારતીય રેલ્વે દાર્જિલિંગ માટે એક ખાસ ટુર પેકેજ લઈને આવ્યુ છે. 6 દિવસ અને 5 રાત્રીના આ ટૂર પેકેજમાં દાર્જિલિંગના સુંદર નજારાઓને જોવાની તક મળશે, દાર્જિલિંગ ડીએસઆર હૈરિટેજ ટૂર નામના આ ટૂર પેકેજની શરૂઆત 22 મેથી શરૂ થશે. આ યાત્રાની શરૂઆત કોલકાતાના સિયાલદહ સ્ટેશનથી થશે આ ટૂર પેકેજ લેતા હોય તે, તમને 23410 રૂપિયા પ્રતિ વ્યક્તિ આપવો પડશે.ટ્રિપલ શેયરીંગમાં જો તમે ટૂર પેકેજ લેતા હોય તો, તમને પ્રતિ વ્યક્તિ 21860 રૂપિયા આપવા પડશે.જો તમારી સાથે બાળકો 5 થી 11 વર્ષ પણ છે તો, તમારે 18770 રૂપિયા અલગથી આપવા પડશે
Related Posts
ભાવનગરના નીલમબાગ પેલેસ ખાતે ભાવનગર રેન્જ પોલીસ તથા ભાવનગર વેપારી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ” નીતરતી નભની ચાંદની કાર્યક્રમ.
શરદોત્સવ નિમિત્તે મહિલા પોલીસ કર્મચારીઓને નારી વંદના સન્માન ! ભાવનગરના નીલમબાગ પેલેસ ખાતે ભાવનગર રેન્જ પોલીસ તથા ભાવનગર વેપારી એસોસિએશનના…
૨૧ મી મે ના રોજ ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ની જન્મ જયંતી પ્રસંગે કોટવિસ્તાર માં રહેતા મધ્યમવર્ગ અને તેનાથી પણ નીચેની કક્ષા એ જીવતાં જરૂરિયાત મંદ લોકો ને અનાજ વિતરણ નો કાર્યક્રમ યોજાશે…
૨૧ મી મે ના રોજ ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી ની જન્મ જયંતી પ્રસંગે કોટવિસ્તાર માં રહેતા મધ્યમવર્ગ અને…
ડૉ.કિરીટભાઈ સોલંકીની અધ્યક્ષતામાં જમ્મુ કાશ્મીરના પ્રવાસે પહોંચી SC/ST સંસદીય કલ્યાણ સમિતિ ટીમ
અમદાવાદ: અનુસૂચિત જાતિ/ જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના ચેરમેન ડોક્ટર કિરીટભાઈ સોલંકીના સતત છઠ્ઠી વખતના કાર્યકાળ દરમિયાન અનુસૂચિત જાતિ/ અનુ.જનજાતિ સંસદીય…
