ભારતીય રેલ્વે દાર્જિલિંગ માટે એક ખાસ ટુર પેકેજ લઈને આવ્યુ છે. 6 દિવસ અને 5 રાત્રીના આ ટૂર પેકેજમાં દાર્જિલિંગના સુંદર નજારાઓને જોવાની તક મળશે, દાર્જિલિંગ ડીએસઆર હૈરિટેજ ટૂર નામના આ ટૂર પેકેજની શરૂઆત 22 મેથી શરૂ થશે. આ યાત્રાની શરૂઆત કોલકાતાના સિયાલદહ સ્ટેશનથી થશે આ ટૂર પેકેજ લેતા હોય તે, તમને 23410 રૂપિયા પ્રતિ વ્યક્તિ આપવો પડશે.ટ્રિપલ શેયરીંગમાં જો તમે ટૂર પેકેજ લેતા હોય તો, તમને પ્રતિ વ્યક્તિ 21860 રૂપિયા આપવા પડશે.જો તમારી સાથે બાળકો 5 થી 11 વર્ષ પણ છે તો, તમારે 18770 રૂપિયા અલગથી આપવા પડશે
Related Posts
*📌દિયોદર પોલીસની મોટી કાર્યવાહી*
*📌દિયોદર પોલીસની મોટી કાર્યવાહી* શહેરમાંથી 179 બૉક્સ સાથેનો 10 લાખનો આલ્કોહૉલિક સીરપ જપ્ત કર્યો
અમદાવાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી
અમદાવાદ અમદાવાદ અડાલજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પોલીસ સ્ટેશન અને આસપાસના વિસ્તારની સુખ સમૃદ્ધિ અને શાંતિ…
રાજકોટમાં આજે એક કમકમાટી ઉપજાવે તેવી ઘટના બની હતી. અહીં એક હોટેલના ચોથા માળેથી બાળકી નીચે પટકાઈ હતી
રાજકોટમાં આજે એક કમકમાટી ઉપજાવે તેવી ઘટના બની હતી. અહીં એક હોટેલના ચોથા માળેથી બાળકી નીચે પટકાઈ હતી. જાણવા મળતી…
