ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસમાં કમઠાણ શરૂ થયું છે. રાજ્યસભામાં જવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં ખેંચતાણ શરૂ થઈ છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ નેતાઓને રાજ્યસભામાં જવાની ચીમકી આપી હોવાની કોંગ્રેસમાં ચર્ચા શરૂ થઈ છે. જેથી ધારાસભ્યો તૂટવાના ડર વચ્ચે કોંગ્રેસના નેતાઓ સામે નવી મુસીબત આવી છે. તેમણે રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસને મોટા નુકશાનની ચીમકી આપ્યા હોવાની ચર્ચા છે. નારાજગીના કારણે જ મોઢવાડીયા બેઠકમાં ન આવ્યા હોવાની ચર્ચા છે. ત્યારે મોઢાવડીયાની ચીમકીથી ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે.ભાજપના ઉમેદવારોની હોળી પછી પડશે ખબર
Related Posts
*📍મેરઠ: ગંગનહેરમાં સ્નાન કરતી વખતે કાકા-ભત્રીજાનું મોત*
*🗯️ BREAKING 🗯️* *📍મેરઠ: ગંગનહેરમાં સ્નાન કરતી વખતે કાકા-ભત્રીજાનું મોત* ➡️ બંને દિલ્હીથી મેરઠ જૈન મંદિરમાં દર્શન કરવા આવ્યા…
બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને આઇસીજી દ્વારા વિશેષ સામુદાયિક સંવાદ કાર્યક્રમોનું કરાયું આયોજન
બિપરજોય ચક્રવાતને ધ્યાનમાં રાખીને આઇસીજી દ્વારા વિશેષ સામુદાયિક સંવાદ કાર્યક્રમોનું કરાયું આયોજન જીએનએ અમદાવાદ: અત્યંત તીવ્ર શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં…
નર્મદામા કોરોનાના કેસમાક્રમશઃઘટાડો .આજે માત્ર 01 એક જ કેસ નોંધાયો
નર્મદામા કોરોનાના કેસમાક્રમશઃઘટાડો .આજે માત્ર 01 એક જ કેસ નોંધાયો નર્મદામા કૂલપોઝિટિવ કેસ 1803 થયા આજે વધુ 233ના નવા ટેસ્ટ…
