ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસમાં કમઠાણ શરૂ થયું છે. રાજ્યસભામાં જવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં ખેંચતાણ શરૂ થઈ છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ નેતાઓને રાજ્યસભામાં જવાની ચીમકી આપી હોવાની કોંગ્રેસમાં ચર્ચા શરૂ થઈ છે. જેથી ધારાસભ્યો તૂટવાના ડર વચ્ચે કોંગ્રેસના નેતાઓ સામે નવી મુસીબત આવી છે. તેમણે રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસને મોટા નુકશાનની ચીમકી આપ્યા હોવાની ચર્ચા છે. નારાજગીના કારણે જ મોઢવાડીયા બેઠકમાં ન આવ્યા હોવાની ચર્ચા છે. ત્યારે મોઢાવડીયાની ચીમકીથી ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે.ભાજપના ઉમેદવારોની હોળી પછી પડશે ખબર
Related Posts
*📍ઉત્તર પ્રદેશ: જૌનપુરના શાહગંજ કોટવાલી વિસ્તારમાં આવેલી SBI શાખાના લોકરમાંથી સોનાની લોન નાં દાગીનાની ચોરી થતાં ચકચાર મચી ગઈ.*
*📍ઉત્તર પ્રદેશ: જૌનપુરના શાહગંજ કોટવાલી વિસ્તારમાં આવેલી SBI શાખાના લોકરમાંથી સોનાની લોન નાં દાગીનાની ચોરી થતાં ચકચાર મચી ગઈ.* …
*14 મીએ ભારત-પાકિસ્તાન મેચને લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરતા રાજ્યના મુખ્યમંત્રી*
*14 મીએ ભારત-પાકિસ્તાન મેચને લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરતા રાજ્યના મુખ્યમંત્રી* ગાંધીનગર:સંજીવ રાજપૂત: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી…
*1971ના યુદ્ધમાં પાકિસ્તાન સામે વિજયના 52 વર્ષની ઉજવણીના ભાગરૂપે સૈન્ય ડેઝર્ટ કોર દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરાયું*
*1971ના યુદ્ધમાં પાકિસ્તાન સામે વિજયના 52 વર્ષની ઉજવણીના ભાગરૂપે સૈન્ય ડેઝર્ટ કોર દ્વારા સાઇકલ રેલીનું આયોજન કરાયું* અમદાવાદ, સંજીવ…
