ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસમાં કમઠાણ શરૂ થયું છે. રાજ્યસભામાં જવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં ખેંચતાણ શરૂ થઈ છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ નેતાઓને રાજ્યસભામાં જવાની ચીમકી આપી હોવાની કોંગ્રેસમાં ચર્ચા શરૂ થઈ છે. જેથી ધારાસભ્યો તૂટવાના ડર વચ્ચે કોંગ્રેસના નેતાઓ સામે નવી મુસીબત આવી છે. તેમણે રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસને મોટા નુકશાનની ચીમકી આપ્યા હોવાની ચર્ચા છે. નારાજગીના કારણે જ મોઢવાડીયા બેઠકમાં ન આવ્યા હોવાની ચર્ચા છે. ત્યારે મોઢાવડીયાની ચીમકીથી ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે.ભાજપના ઉમેદવારોની હોળી પછી પડશે ખબર
Related Posts
*વિશ્વના 77 થી પણ વધુ દેશોમાં કોરોના વાયરસનો હાહાકાર હેલ્પલાઈન કરાઈ જાહેર*
વિશ્વના 77 થી પણ વધુ દેશોમાં કોરોના વાયરસનો હાહાકાર છે ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસ ફેલાતા સાથે જ આરોગ્ય વિભાગ…
*રાજકોષીય ખાધ સરભર કરવા વધારાની નોટો નહીં છપાય*
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વધતી જતી રાજકોષીય ખાધને સરભર કરવા માટે મધ્યસ્થ બેન્કની વધુ…
અમદાવાદમાં પેલેડિયમ મોલમાં ભગવા સેનાનો આક્રોશ
અમદાવાદમાં આવેલા પેલેડિયમ મોલમાં ‘ભગવા સેના’ના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. • નાતાલ અને નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે…
