ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસમાં કમઠાણ શરૂ થયું છે. રાજ્યસભામાં જવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં ખેંચતાણ શરૂ થઈ છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ નેતાઓને રાજ્યસભામાં જવાની ચીમકી આપી હોવાની કોંગ્રેસમાં ચર્ચા શરૂ થઈ છે. જેથી ધારાસભ્યો તૂટવાના ડર વચ્ચે કોંગ્રેસના નેતાઓ સામે નવી મુસીબત આવી છે. તેમણે રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસને મોટા નુકશાનની ચીમકી આપ્યા હોવાની ચર્ચા છે. નારાજગીના કારણે જ મોઢવાડીયા બેઠકમાં ન આવ્યા હોવાની ચર્ચા છે. ત્યારે મોઢાવડીયાની ચીમકીથી ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે.ભાજપના ઉમેદવારોની હોળી પછી પડશે ખબર
Related Posts
અમદાવાદમાં કાલથી AMTS અને BRTS બંધ
અચોક્કસ મુદ્દત સુધી રહેશે બંધ કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય અચોક્કસ મુદ્દત સુધી રહેશે બંધ કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
*વાંચો..ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં લેવાયા કયા 7 નિર્ણયો*
*વાંચો..ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલ બેઠકમાં લેવાયા કયા 7 નિર્ણયો* *કોરોના સંક્રમિતોની સારવાર માટે ઓકસીજન સપ્લાય પુરતા…
આજ રોજ 27 નવેમ્બર 2022 નાં રોજ સિનિયર સિટીઝન અને જરૂરતમંદ દિવ્યાંગ વ્યક્તિ ને સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા…
