ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસમાં કમઠાણ શરૂ થયું છે. રાજ્યસભામાં જવા માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં ખેંચતાણ શરૂ થઈ છે. કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ નેતાઓને રાજ્યસભામાં જવાની ચીમકી આપી હોવાની કોંગ્રેસમાં ચર્ચા શરૂ થઈ છે. જેથી ધારાસભ્યો તૂટવાના ડર વચ્ચે કોંગ્રેસના નેતાઓ સામે નવી મુસીબત આવી છે. તેમણે રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસને મોટા નુકશાનની ચીમકી આપ્યા હોવાની ચર્ચા છે. નારાજગીના કારણે જ મોઢવાડીયા બેઠકમાં ન આવ્યા હોવાની ચર્ચા છે. ત્યારે મોઢાવડીયાની ચીમકીથી ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે.ભાજપના ઉમેદવારોની હોળી પછી પડશે ખબર
Related Posts
અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી હોવાના આક્ષેપ સાથે લાશ લઈ પોલીસ સ્ટેશન લોકો પહોંચ્યા હતા.
અમદાવાદમાં વ્યાજખોરના ત્રાસથી આત્મહત્યા કરી હોવાના આક્ષેપ સાથે લાશ લઈ પોલીસ સ્ટેશન લોકો પહોંચ્યા હતા. અમદાવાદના નીકોલ પોલીસ સ્ટેશન લાશ…
રાણીપ ગીતા એપાર્ટમેન્ટની ઘટના કાર ઉપર બેસતા કુતરોનો કરુણ અંજામ.કૂતરાને એરગનથી મોતને ઘાટ ઉતાર્યો.
રાણીપ ગીતા એપાર્ટમેન્ટની ઘટના કાર ઉપર બેસતા કુતરોનો કરુણ અંજામ કૂતરાને એરગનથી મોતને ઘાટ ઉતાર્યો રાણીપ પોલીસે આરોપીની કરી ધરપકડ
ધોરણ 10-12ની પરીક્ષાને લઈ સુપ્રીમ કોર્ટનો CBSE અને ICSE બોર્ડને મોટો આદેશ વિદ્યાર્થીઓની પરિક્ષા હવે ઓનલાઈન મોડમાં નહી લેવાય.
ધોરણ 10-12ની પરીક્ષાને લઈ સુપ્રીમ કોર્ટનો CBSE અને ICSE બોર્ડને મોટો આદેશવિદ્યાર્થીઓની પરિક્ષા હવે ઓનલાઈન મોડમાં નહી લેવાયકોર્ટે ઓફલાઈન મોડમાંજ…
