ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં 22, 23 અને 24 ફેબ્રુઆરીના રોજ થયેલી ભારે હિંસા બાદ ધીરે-ધીરે સ્થિતી સામાન્ય થઈ રહી છે. તંત્ર અને સામાજીક સંસ્થાઓ શાંતિ માટેના પ્રયાસ કરી રહી છે. જો કે હજુ પણ શાળાઓ બંધ છે. એક અધિકારીએ જણાવ્યું કે, ઉત્તર પૂર્વીય દિલ્હીમાં હિંસાને ધ્યાનમાં રાખીને શાળાઓ 7 માર્ચ સુધી બંધ રહેશે અને હાલ પરીક્ષા પણ નહી લેવામાં આવે. અધિકારીઓએ જણાવ્યું કે, હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પરીક્ષા આયોજીત કરાવવા માટે સ્થિતિ અનુકૂળ નથી તેથી વાર્ષિક પરીક્ષાઓને પણ સ્થગિત કરી દેવામાં આવી છે
Related Posts
શૈક્ષણીક સંસ્થાઓમાં મિલીટરીટ્રેઈનીંગ હોવી જોઈએ.
શૈક્ષણીક સંસ્થાઓમાં મિલીટરીટ્રેઈનીંગ હોવી જોઈએ.ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના એન.સી.સી. યુનિટ ધ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત આઝાદીના…
*ઇન્કમટેક્સનું કોકડું ઉકેલવા માટે 40 ખેડૂત એડવાઇઝરી સેલમાં પહોંચ્યા*
ભરૂચ: ભરૂચ જિલ્લાના ખેડૂતોને ઇનકમટેક્સ વિભાગે કરચોરીની નોટીસો ફટકારી હતી. જોકે હવે નોટીસોના જવાબોમાં સરળતા રહે તે માટે ભરૂચ ઇન્કમટેક્સની…
વિનોદ ભટ્ટની બાળપણમાં વાચેલી વાર્તાઓ….દેવલ શાસ્ત્રી.
૧. ગાંધીજીએ બાળપણમા ચોરી કરી હતી. સ્વર્ગમાં સજા કરવા અંગે કમિટી બેઠી. બધાએ સર્વાનુમતે નક્કી કર્યું કે ગાધીજીને ઉકળતાં તેલમાં…
