ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં 22, 23 અને 24 ફેબ્રુઆરીના રોજ થયેલી ભારે હિંસા બાદ ધીરે-ધીરે સ્થિતી સામાન્ય થઈ રહી છે. તંત્ર અને સામાજીક સંસ્થાઓ શાંતિ માટેના પ્રયાસ કરી રહી છે. જો કે હજુ પણ શાળાઓ બંધ છે. એક અધિકારીએ જણાવ્યું કે, ઉત્તર પૂર્વીય દિલ્હીમાં હિંસાને ધ્યાનમાં રાખીને શાળાઓ 7 માર્ચ સુધી બંધ રહેશે અને હાલ પરીક્ષા પણ નહી લેવામાં આવે. અધિકારીઓએ જણાવ્યું કે, હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પરીક્ષા આયોજીત કરાવવા માટે સ્થિતિ અનુકૂળ નથી તેથી વાર્ષિક પરીક્ષાઓને પણ સ્થગિત કરી દેવામાં આવી છે
Related Posts
રથયાત્રા રૂટપર સવારે 7થી 1કર્ફ્યુ અમલમાં હોઈ ડાયવરઝન અપાયું
૧૨ મી જુલાઈએ ભગવાન જગન્નાથજીનગરચર્યાએ નીકળશે.. રથયાત્રા રૂટપર સવારે 7થી 1કર્ફ્યુ અમલમાં હોઈ ડાયવરઝન અપાયું રાજપીપલા,તા.11 તા.૧૨/૦૭/૨૦૨૧ ના રોજ અષાઢી…
આખરે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાનું રાજીનામુ પાછુ ખેંચ્યુ
બિગ બ્રેકિંગ ન્યૂજ઼: આખરે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાનું રાજીનામુ પાછુ ખેંચ્યુ મનસુખ વસાવાને ગાંધીનગરનું તેડું આવતા ગાંધીનગર પહોચ્યા બાદ…
ઓઢવમાં કેમિકલમાં ભીષણ આગ
અમદાવાદ: ઓઢવ અંબિકાનગર પાસે ઇન્ડિયન ઓવરસીઝમાં પ્લોટ નંબર 124-125માં કેમિકલમાં ભીષણ આગ લાગી છે. ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ભારે…
