ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં 22, 23 અને 24 ફેબ્રુઆરીના રોજ થયેલી ભારે હિંસા બાદ ધીરે-ધીરે સ્થિતી સામાન્ય થઈ રહી છે. તંત્ર અને સામાજીક સંસ્થાઓ શાંતિ માટેના પ્રયાસ કરી રહી છે. જો કે હજુ પણ શાળાઓ બંધ છે. એક અધિકારીએ જણાવ્યું કે, ઉત્તર પૂર્વીય દિલ્હીમાં હિંસાને ધ્યાનમાં રાખીને શાળાઓ 7 માર્ચ સુધી બંધ રહેશે અને હાલ પરીક્ષા પણ નહી લેવામાં આવે. અધિકારીઓએ જણાવ્યું કે, હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પરીક્ષા આયોજીત કરાવવા માટે સ્થિતિ અનુકૂળ નથી તેથી વાર્ષિક પરીક્ષાઓને પણ સ્થગિત કરી દેવામાં આવી છે
Related Posts
*📍સરકારે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવી*
*📍સરકારે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવી* સરકારે નાણાં બજેટમાં પહેલી મોટી જાહેરાત પીએમ ગરીબ કલ્યાણ યોજનાને લઈને કર્યું.…
*2 દિવસ રાષ્ટ્રીયકૃત બેંકોમાં હડતાળ 60 હજારથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા*
ગુજરાત બેંક વર્કર યુનિયન રાજકોટ જોઈન્ટ સેક્રેટરી)એ જણાવ્યું હતું કે, 4 વખત સરકારી બેંકોના વિલીનીકરણ અને પડતર માંગણીઓના મુદ્દે હડતાળ…
*📌બનાસકાંઠામાં કમોસમી વરસાદની આગાહી* * 28 અને 29 એપ્રિલે વરસાદની શક્યતા
