ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં 22, 23 અને 24 ફેબ્રુઆરીના રોજ થયેલી ભારે હિંસા બાદ ધીરે-ધીરે સ્થિતી સામાન્ય થઈ રહી છે. તંત્ર અને સામાજીક સંસ્થાઓ શાંતિ માટેના પ્રયાસ કરી રહી છે. જો કે હજુ પણ શાળાઓ બંધ છે. એક અધિકારીએ જણાવ્યું કે, ઉત્તર પૂર્વીય દિલ્હીમાં હિંસાને ધ્યાનમાં રાખીને શાળાઓ 7 માર્ચ સુધી બંધ રહેશે અને હાલ પરીક્ષા પણ નહી લેવામાં આવે. અધિકારીઓએ જણાવ્યું કે, હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પરીક્ષા આયોજીત કરાવવા માટે સ્થિતિ અનુકૂળ નથી તેથી વાર્ષિક પરીક્ષાઓને પણ સ્થગિત કરી દેવામાં આવી છે
Related Posts
રાજ્ય સરકારે પહેલા ફેઝમાં કોરોનાની સારવાર માટે ૪૦ હજાર બેડની અને હાલમાં અગમચેતી રૂપે એક લાખ બેડ સહિત જરૂરી વ્યવસ્થાઓ કરી છે: રાજ્યપાલશ્રી આચાર્ય. દેવવ્રત
▪️કોરોનાથી બચવા માટેની તકેદારીઓનું પાલન હજુ પણ અનિવાર્ય છે▪️કિરી ઉદ્યોગ સમૂહે ઓકસીજન પ્લાન્ટ સ્થાપીને ભામાશા પરંપરા આગળ ધપાવી છે▪️કોરોનાના પડકારને…
*ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં બપોરના 2 વાગ્યા સુધીમાં 39% વોટિંગ* સૌથી વધુ ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં 50% મતદાન…
સુરત બ્રેકિંગ.. સુરતના મોટા વરાછાની ઘટના.. ચાલતી કારમાં લાગી આગ, સૉર્ટ સર્કિટ દ્વારા આગ લગતા સમય સૂચક કારચાલક ઉતરી જતા જાનહાનિ ટળી..
ફાયર વિભાગને જાણ થતા ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો.. કાર બળીને ખાખ સદ્નસીબે…
