ઉત્તર-પૂર્વીય દિલ્હીમાં 22, 23 અને 24 ફેબ્રુઆરીના રોજ થયેલી ભારે હિંસા બાદ ધીરે-ધીરે સ્થિતી સામાન્ય થઈ રહી છે. તંત્ર અને સામાજીક સંસ્થાઓ શાંતિ માટેના પ્રયાસ કરી રહી છે. જો કે હજુ પણ શાળાઓ બંધ છે. એક અધિકારીએ જણાવ્યું કે, ઉત્તર પૂર્વીય દિલ્હીમાં હિંસાને ધ્યાનમાં રાખીને શાળાઓ 7 માર્ચ સુધી બંધ રહેશે અને હાલ પરીક્ષા પણ નહી લેવામાં આવે. અધિકારીઓએ જણાવ્યું કે, હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પરીક્ષા આયોજીત કરાવવા માટે સ્થિતિ અનુકૂળ નથી તેથી વાર્ષિક પરીક્ષાઓને પણ સ્થગિત કરી દેવામાં આવી છે
Related Posts
મુન્દ્રા નગરપાલિકા દ્વારા સરકારી દવાખાનામાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ ૦૦૦૦ ભુજ, ગુરૂવાર: રાજ્યના શહેરો સંપૂર્ણ પણે સ્વચ્છ રહે, જાહેર સ્થળો અને…
આજ રોજ તારીખ 21 /5/ 2022ના દિવસે સૂર્યમુખી હનુમાનજી મહારાજ ની જગ્યા પાસે બગસરા રોડ ઉપર સૂર્યમુખી દ્વાર નું ખાતમહૂર્ત…
ઉદયપુર ઘટનનો અમદાવાદ AHP દ્વારા આવેદન આપી કરાયો વિરોધ જીએનએ અમદાવાદ: : ઉદયપુરમાં જેહાદી તત્વો દ્વારા યુવાનની હત્યા મામલે આંતરાષ્ટ્રીય…
