અમદાવાદામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પોલીસ કમિશ્વર આશિષ ભાટિયાની હાજરીમાં એક મોબાઈલ એપ લોન્ચ કરી રેલ્વેમાં મુસાફરોને તેમના સામાન સુરક્ષાની ચિંતા રહેતી હોય છે. જેથી સરકાર દ્વારા આજે રેલ્વે સુરક્ષિત જીઆરપી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાઈ જે મુસાફરોને સુરક્ષા આપશે. આ એપ્લીકેશન ટ્રેનમાં લૂંટ, ધાડ, ચોરી, અપહરણ, છેતરપિંડી અને અકસ્માતની ઘટનાને લઈને મુસાફરોને મદદરૂપ રહેશે. ટ્રેનમાં થતી ગુનાખોરીને કારણે મુસાફરોને ફરિયાદને લઈને ઘણી મુશ્કેલીઓ સર્જાતી હોય છે. જેથી આ સુરક્ષા એપ્લીકેશન મુસાફરોને મદદરૂપ થાય તે અર્થે બનાવામાં આવી છે
Related Posts
*એ.એસ.આઇ.સુરેશભાઇ કોટવાળ 600 ની લાંચ લેતા ઝડપાયા*
રાજકોટની એસીબીએ શનિવારે પોલીસમથકમાં જ છટકું ગોઠવીને એ ડિવિઝન પોલીસ મથકમાં ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા એ.એસ.આઇ.સુરેશભાઇ કોટવાળને 600ની…
અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાના હટતાની સાથે જ ભારત થયું સક્રિય
અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાના હટતાની સાથે જ ભારત થયું સક્રિય, ભારતે તાલિબાની નેતાઓ સાથે શરુ કરી વાતચીત, ભારતના રાજદૂત દીપક મિત્તલે…
*સૌરાષ્ટ્ર પંથકમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ આવી ભાણવડનું નામ રોશન કરતી દીકરી હરિતા ચાવડા*
*સૌરાષ્ટ્ર પંથકમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ આવી ભાણવડનું નામ રોશન કરતી દીકરી હરિતા ચાવડા* રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગ્રંથાલય ભારતી…
