અમદાવાદામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પોલીસ કમિશ્વર આશિષ ભાટિયાની હાજરીમાં એક મોબાઈલ એપ લોન્ચ કરી રેલ્વેમાં મુસાફરોને તેમના સામાન સુરક્ષાની ચિંતા રહેતી હોય છે. જેથી સરકાર દ્વારા આજે રેલ્વે સુરક્ષિત જીઆરપી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાઈ જે મુસાફરોને સુરક્ષા આપશે. આ એપ્લીકેશન ટ્રેનમાં લૂંટ, ધાડ, ચોરી, અપહરણ, છેતરપિંડી અને અકસ્માતની ઘટનાને લઈને મુસાફરોને મદદરૂપ રહેશે. ટ્રેનમાં થતી ગુનાખોરીને કારણે મુસાફરોને ફરિયાદને લઈને ઘણી મુશ્કેલીઓ સર્જાતી હોય છે. જેથી આ સુરક્ષા એપ્લીકેશન મુસાફરોને મદદરૂપ થાય તે અર્થે બનાવામાં આવી છે
Related Posts
जामनगर में 31 को पीएम मोदी टाउन हॉल में लाभार्थियों के साथ करेंगे सीधा संवाद।
*રાધનપુર ડેપોના કંડક્ટરની પ્રમાણિકતા, બસમાં મળેલ પર્સમાં રૂ.10105 મૂળ મુસાફર ને પરત કર્યા…*
*રાધનપુર ડેપોના કંડક્ટરની પ્રમાણિકતા, બસમાં મળેલ પર્સમાં રૂ.10105 મૂળ મુસાફર ને પરત કર્યા…* પાટણ. એઆર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના…
SOG ने अहमदाबाद से 23 लाख के ड्रग्स के साथ 2 लोगो को किया गिरफ्तार।
