અમદાવાદ ના રામોલ-હાથીજણ વોડઁ ના ચંદન ટેનામેન્ટ ના રહીશો એ Amc ના તંત્ર સામે રોષ ઠાલવ્યો જશોદાનગર વટવા Gidc માગઁ પર ઓવરબિજ ના છેડે ડાબી સાઈડ પર આવેલ સોસાયટી ઓના ૯૪ બંગ્લા ના રહીશો ગટર ના ગંદા મળમુત્ર વાળા પાણી ફરી વળ્યા હોવા છતા તંત્ર કોઈ નિકાલ ના લાવી શકયુછેલ્લા કેટલાય મહિના ઓ થી આ સમસ્યા થી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છેસોસાયટી ના રહીશો ના મુખ્ય માગઁ પર જતા જ ગટર ના ગંદા પાણી ઉછળી ઉછળી ને બહાર આવતા હોવા થી તેની અંદર થી જ ફરજિયાત પસાર થવા વાહનો લઈ ને પસાર થવું પડી રહ્યુ છેઆજે સોસાયટી ના રહીશો ઓ અ સ્થાનિક કોરપોરેટર ને આ અંગે ની અવારનવાર જાણ કયાઁ બાદ માત્ર જેટરીંગ વાન મુકી થોડીક ક્ષણો ની રાહત આપી જતા રહે છે બાદ મા જે તે સિથ્તી મા સોસાયટી ના રહીશો મુકાય જતા હોય છે
Related Posts
નર્મદા જિલ્લાના સાગબારા અને નાંદોદ તાલુકામાં આદિજાતિ માછીમારો માટે માછલીઓના આરોગ્યપ્રદ સંભાળ અને મૂલ્યવર્ધન વિશે અંગેની તાલીમ અપાઈ.
મીઠું ચઢાવેલી સુકી માછલી, માછલી નું અથાણું માછલીના દડા અને માછલા કટલેટ સહિતની માછલીઓના મૂલ્યવર્ધન ઉત્પાદનો ની તૈયારી માટે પણ…
*ઝડફિયાની હત્યાના ઇરાદે આવેલા શાર્પ શૂટર ઇરફાન શેખનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવ્યો* *હવે 14 દિવસ સુધી રિમાન્ડ નહીં અને તપાસ નહી*
*ઝડફિયાની હત્યાના ઇરાદે આવેલા શાર્પ શૂટર ઇરફાન શેખનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવ્યો* *હવે 14 દિવસ સુધી રિમાન્ડ નહીં અને તપાસ…
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કઠપુતળીનાં ખેલનું નવું આકર્ષણ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કઠપુતળીનાં ખેલનું નવું આકર્ષણ હવે પ્રવાસીઓને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક ખાતે જોવા મળશે કઠપુતળીનાં ખેલ. કઠપુતળીનાં ખેલથી…
