અમદાવાદ ના રામોલ-હાથીજણ વોડઁ ના ચંદન ટેનામેન્ટ ના રહીશો એ Amc ના તંત્ર સામે રોષ ઠાલવ્યો જશોદાનગર વટવા Gidc માગઁ પર ઓવરબિજ ના છેડે ડાબી સાઈડ પર આવેલ સોસાયટી ઓના ૯૪ બંગ્લા ના રહીશો ગટર ના ગંદા મળમુત્ર વાળા પાણી ફરી વળ્યા હોવા છતા તંત્ર કોઈ નિકાલ ના લાવી શકયુછેલ્લા કેટલાય મહિના ઓ થી આ સમસ્યા થી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છેસોસાયટી ના રહીશો ના મુખ્ય માગઁ પર જતા જ ગટર ના ગંદા પાણી ઉછળી ઉછળી ને બહાર આવતા હોવા થી તેની અંદર થી જ ફરજિયાત પસાર થવા વાહનો લઈ ને પસાર થવું પડી રહ્યુ છેઆજે સોસાયટી ના રહીશો ઓ અ સ્થાનિક કોરપોરેટર ને આ અંગે ની અવારનવાર જાણ કયાઁ બાદ માત્ર જેટરીંગ વાન મુકી થોડીક ક્ષણો ની રાહત આપી જતા રહે છે બાદ મા જે તે સિથ્તી મા સોસાયટી ના રહીશો મુકાય જતા હોય છે
Related Posts
અંબાજીના એન.માર્ટને 75 હજારનો દંડ ફાટકારતું ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર.
અંબાજી: ધર્મનગરી કાશી તરીકે ઓળખાય છે જ્યારે શક્તિપીઠ અંબાજી સરસ્વતી નગરી તરીકે જગવિખ્યાત છે. આ ધામમા માથાભારે તત્વો દ્વારા ઘણા…
*📍અમદાવાદ: જય સિયારામ પેંડાની દુકાન સીલ*
*📍અમદાવાદ: જય સિયારામ પેંડાની દુકાન સીલ* પેંડામાં ફુગ નીકળતા ગ્રાહકે કરી હતી ફરિયાદ AMCએ જય સિયારામ પેંડાનું એકમ કર્યું…
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી તરીકે સેવા રત્ન અને શિક્ષણવેદ નિપા પટેલની નિમણુંક કરવામાં આવી
*ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી તરીકે સેવા રત્ન અને શિક્ષણવેદ નિપા પટેલની નિમણુંક કરવામાં આવી* અરવલ્લી: ભારતીય જનતા…
