અમદાવાદ ના રામોલ-હાથીજણ વોડઁ ના ચંદન ટેનામેન્ટ ના રહીશો એ Amc ના તંત્ર સામે રોષ ઠાલવ્યો જશોદાનગર વટવા Gidc માગઁ પર ઓવરબિજ ના છેડે ડાબી સાઈડ પર આવેલ સોસાયટી ઓના ૯૪ બંગ્લા ના રહીશો ગટર ના ગંદા મળમુત્ર વાળા પાણી ફરી વળ્યા હોવા છતા તંત્ર કોઈ નિકાલ ના લાવી શકયુછેલ્લા કેટલાય મહિના ઓ થી આ સમસ્યા થી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છેસોસાયટી ના રહીશો ના મુખ્ય માગઁ પર જતા જ ગટર ના ગંદા પાણી ઉછળી ઉછળી ને બહાર આવતા હોવા થી તેની અંદર થી જ ફરજિયાત પસાર થવા વાહનો લઈ ને પસાર થવું પડી રહ્યુ છેઆજે સોસાયટી ના રહીશો ઓ અ સ્થાનિક કોરપોરેટર ને આ અંગે ની અવારનવાર જાણ કયાઁ બાદ માત્ર જેટરીંગ વાન મુકી થોડીક ક્ષણો ની રાહત આપી જતા રહે છે બાદ મા જે તે સિથ્તી મા સોસાયટી ના રહીશો મુકાય જતા હોય છે
Related Posts
ગુજરાતમાં નવા 398 પોઝિટિવ કેસ નોંધાયા,21 લોકોનાં મોત ,454 લોકોને ડિસ્ચાર્જ કરાયા.
⭕ નવા 398 કેસમાંથી અમદાવાદમાં 278,સુરત 41,વડોદરા 25,ગાંધીનગર 10,મહેસાણા-ગીર સોમનાથ 8,સાબરકાંઠા 6,બનાસકાંઠા 4,પાટણ-બોટાદ-જામનગર 3,પંચમહાલ-અરવલ્લી-સુરેન્દ્રનગર 2,આણંદ-કચ્છ-મોરબી 1 કેસ નોંધાયો ● રાજ્યમાં…
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 05/08/2020-બુધવાર*
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 05/08/2020-બુધવાર* ** *આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે. શ્રી રામ જન્મભૂમિ* અયોધ્યામાં રામ જન્મભૂમિના નિર્માણ…
આજે રાજ્યનાં મુખ્યમંત્રી રૂપાણીનો જન્મદિવસ CM 65મા જન્મદિવસની ઉજવણી રાજકોટમાં કરાશે
આજે રાજ્યનાં મુખ્યમંત્રી રૂપાણીનો જન્મદિવસCM 65મા જન્મદિવસની ઉજવણી રાજકોટમાં કરાશેરાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરીસવારે 8.30 કલાકે વજુભાઇ વાળા સાથે કરશે…
