અમદાવાદ ના રામોલ-હાથીજણ વોડઁ ના ચંદન ટેનામેન્ટ ના રહીશો એ Amc ના તંત્ર સામે રોષ ઠાલવ્યો જશોદાનગર વટવા Gidc માગઁ પર ઓવરબિજ ના છેડે ડાબી સાઈડ પર આવેલ સોસાયટી ઓના ૯૪ બંગ્લા ના રહીશો ગટર ના ગંદા મળમુત્ર વાળા પાણી ફરી વળ્યા હોવા છતા તંત્ર કોઈ નિકાલ ના લાવી શકયુછેલ્લા કેટલાય મહિના ઓ થી આ સમસ્યા થી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છેસોસાયટી ના રહીશો ના મુખ્ય માગઁ પર જતા જ ગટર ના ગંદા પાણી ઉછળી ઉછળી ને બહાર આવતા હોવા થી તેની અંદર થી જ ફરજિયાત પસાર થવા વાહનો લઈ ને પસાર થવું પડી રહ્યુ છેઆજે સોસાયટી ના રહીશો ઓ અ સ્થાનિક કોરપોરેટર ને આ અંગે ની અવારનવાર જાણ કયાઁ બાદ માત્ર જેટરીંગ વાન મુકી થોડીક ક્ષણો ની રાહત આપી જતા રહે છે બાદ મા જે તે સિથ્તી મા સોસાયટી ના રહીશો મુકાય જતા હોય છે
Related Posts
*દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો યોગમય: ખંભાળિયા ખાતે પ્રવાસન મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવાયો*
*દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો યોગમય: ખંભાળિયા ખાતે પ્રવાસન મંત્રીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવાયો* દેવભૂમિ દ્વારકા, સંજીવ…
ખુશી શાહ અને મિત્ર ગઢવી સ્ટારર હોરર કોમેડીને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો.
વર્ષ 2020માં હોરર કોમેડી ફિલ્મ “અફરા તફરી” ને ખૂબ જ સારો રિસ્પોન્સ તેની પટકથાને કારણે મળી રહ્યો છે. ટ્રેલર ખૂબ…
ખેડા જિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર આવતીકાલથી ભાવિક ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે.
#ખેડા ખેડા જિલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર મંદિર આવતીકાલથી ભાવિક ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવશે સુરત જિલ્લાના નાગરિકોને હાલ દર્શન માટે…
