અમદાવાદ ના રામોલ-હાથીજણ વોડઁ ના ચંદન ટેનામેન્ટ ના રહીશો એ Amc ના તંત્ર સામે રોષ ઠાલવ્યો જશોદાનગર વટવા Gidc માગઁ પર ઓવરબિજ ના છેડે ડાબી સાઈડ પર આવેલ સોસાયટી ઓના ૯૪ બંગ્લા ના રહીશો ગટર ના ગંદા મળમુત્ર વાળા પાણી ફરી વળ્યા હોવા છતા તંત્ર કોઈ નિકાલ ના લાવી શકયુછેલ્લા કેટલાય મહિના ઓ થી આ સમસ્યા થી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છેસોસાયટી ના રહીશો ના મુખ્ય માગઁ પર જતા જ ગટર ના ગંદા પાણી ઉછળી ઉછળી ને બહાર આવતા હોવા થી તેની અંદર થી જ ફરજિયાત પસાર થવા વાહનો લઈ ને પસાર થવું પડી રહ્યુ છેઆજે સોસાયટી ના રહીશો ઓ અ સ્થાનિક કોરપોરેટર ને આ અંગે ની અવારનવાર જાણ કયાઁ બાદ માત્ર જેટરીંગ વાન મુકી થોડીક ક્ષણો ની રાહત આપી જતા રહે છે બાદ મા જે તે સિથ્તી મા સોસાયટી ના રહીશો મુકાય જતા હોય છે
Related Posts
ગુજરાત સાબરકાંઠા પોળો અભાપુરના જંગલમા પ્રવાસીઓ માટે પ્રતિબંધ
શનિવાર, રવિવારે બહારથી આવતા મુલાકાતીઓ માટે લગાવ્યો પ્રતિબંધ કોરોના સંક્રમણ વધતા અને પોળો ના જંગલમાં ભીડ વધતા નિર્ણય
5 રાફેલ વિમાન ભારત પહોંચ્યા. થોડી વારમાં અંબાલા એરફોર્સ ખાતે કરશે લેન્ડિંગ. નૌસેનાએ કહ્યું *હેપ્પી લેન્ડિંગ.* રાફેલનો જવાબ *હેપ્પી હંટિંગ* C130J હરક્યુલિસે તેને એસ્કોર્ટ કર્યા.
* 5 રાફેલ વિમાન ભારત પહોંચ્યા. થોડી વારમાં અંબાલા એરફોર્સ ખાતે કરશે લેન્ડિંગ. નૌસેનાએ કહ્યું *હેપ્પી લેન્ડિંગ.* રાફેલનો જવાબ *હેપ્પી…
ગાંધીનગર ખાતે તટરક્ષક દળના પ્રાદેશિક હેડક્વાર્ટર (ઉત્તર-પશ્ચિમ) મુલાકાત લેતા ગુજરાત સરકારના રાજ્યમંત્રી (ગૃહ) હર્ષ સંઘવી
ગાંધીનગર ખાતે તટરક્ષક દળના પ્રાદેશિક હેડક્વાર્ટર (ઉત્તર-પશ્ચિમ) મુલાકાત લેતા ગુજરાત સરકારના રાજ્યમંત્રી (ગૃહ) હર્ષ સંઘવી અમદાવાદ: ગુજરાત સરકારના રાજ્યમંત્રી (ગૃહ)…
