બેચરાજીના ધારાસભ્યએ ગૃહમાં સ્થાનિકોના રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, તેમના મત વિસ્તાર એવા બેચરાજીમાં હોન્ડા મારુતિ, સુઝુકી જેવી કંપનીઓ સ્થપાઈ છે. જોકે 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાનો નિયમ કંપનીઓ પાળતી નથી. જેના પર રાજ્ય સરકારના પ્રધાન દિલીપ ઠાકોરે ગૃહમા કબલ્યુ અને કહ્યુ અમે તેમાં કોઈ પગલા લઈ શકતા નથી અને કોઈ જોગવાઈ પણ નથી.
Related Posts
પોતાને કાશ્મીરનો હોવનું જણાવી યુવક ખોખરા આંગણવાડીમાં ઘૂસ્યો અને નાહવા લાગ્યો.
અમદાવાદ: અમદાવાદ ના ખોખરા વિસ્તારમાં આવેલ આંગણવાડી ની ઘટના સામે આવી હતી.પોતાને કાશ્મીરમા રહેતો હોવા નું જણાવી આંગણવાડીમા ઘુસી આવેલ…
*કૉલેજ-યુનિવર્સિટીમાં 15 મે સુધી વેકેશન: વાલીઓની અનેક ચિંતાઓ દૂર કરતી રાજ્ય સરકારની જાહેરાત*
*ગુજરાતમાં કોઈપણ સ્કૂલ આ વર્ષે ફી વધારો નહીં કરી શકે, માર્ચ-એપ્રિલ-મે માસની ફી નવેમ્બર સુધી માસિક હપ્તે ભરી શકાશે* *શાળાઓ…
લો કરો વાત રાજપીપળા નું રેલવે સ્ટેશન છ મહિનાથી બંધ હાલતમાં છે, ક્યારે ચાલુ થશે ?
રાજપીપળાનું રેલવે સ્ટેશન રામ ભરોસે રાત્રે કોણ સિક્યુરિટી વગરના નધણીયાત હાલતમાં. સાંસદ આ બાબતે રસ ધરાવતી બંધ પડેલી ટ્રેન સેવા…
