બેચરાજીના ધારાસભ્યએ ગૃહમાં સ્થાનિકોના રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, તેમના મત વિસ્તાર એવા બેચરાજીમાં હોન્ડા મારુતિ, સુઝુકી જેવી કંપનીઓ સ્થપાઈ છે. જોકે 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાનો નિયમ કંપનીઓ પાળતી નથી. જેના પર રાજ્ય સરકારના પ્રધાન દિલીપ ઠાકોરે ગૃહમા કબલ્યુ અને કહ્યુ અમે તેમાં કોઈ પગલા લઈ શકતા નથી અને કોઈ જોગવાઈ પણ નથી.
Related Posts
જેએમસી કમિશનરનો પ્રયાસ રંગ લાવ્યો. લોકમેળામાં સ્વ સહાય જૂથના બહેનોએ રોજગારી પ્રાપ્ત કરી. જીએનએ જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શ્રાવણી…
*📍 અમદાવાદનાં વાસણામાં મહિલા પોલીસકર્મી નો આપઘાત*
*📍 અમદાવાદનાં વાસણામાં મહિલા પોલીસકર્મી નો આપઘાત* પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લલીતા પરમાર નામની મહિલા પોલીસકર્મી એ વાસણાના…
અમદાવાદના રામબાગ મણિનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આગ લાગવાની ઘટના.
અમદાવાદના રામબાગ મણિનગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં આગ લાગવાની ઘટના.
