બેચરાજીના ધારાસભ્યએ ગૃહમાં સ્થાનિકોના રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, તેમના મત વિસ્તાર એવા બેચરાજીમાં હોન્ડા મારુતિ, સુઝુકી જેવી કંપનીઓ સ્થપાઈ છે. જોકે 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાનો નિયમ કંપનીઓ પાળતી નથી. જેના પર રાજ્ય સરકારના પ્રધાન દિલીપ ઠાકોરે ગૃહમા કબલ્યુ અને કહ્યુ અમે તેમાં કોઈ પગલા લઈ શકતા નથી અને કોઈ જોગવાઈ પણ નથી.
Related Posts
પરીક્ષાઓ મોકુફ
કોરોના સામેની સાવચેતીના ભાગરૂપે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી રવિવાર ,22 માર્ચના રોજ આયોજિત એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર-સીવીલ તથા…
કોરોનાના વધતા કેસ વચ્ચે DyCM નીતિન પટેલ પહોંચ્યા વડોદરા.
કોરોનાના વધતા કેસ વચ્ચે DyCM નીતિન પટેલ પહોંચ્યા વડોદરા. ધારાસભ્યો-મંત્રીઓ અને આરોગ્ય અધિકારીઓ સાથે કરી બેઠક….✍️
વૈશ્ચિક કોરોના મહામારીના સમયમાં જન સમાજ અર્થે સમર્પિત VYO ના સેવા કાર્યોને વર્લ્ડ રેકોર્ડ સ્ટાર એવોર્ડ 2020 એનાયત કરવામાં આવ્યો.
વિશ્વભર માં ફેલાયેલા નોવેલ કોરોના વાયરસ થી ફેલાયેલી મહામારી થી રક્ષણ પામવાના હેતુને સાકાર કરવા ભારત સરકાર દ્વારા ભારત માં…
