બેચરાજીના ધારાસભ્યએ ગૃહમાં સ્થાનિકોના રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, તેમના મત વિસ્તાર એવા બેચરાજીમાં હોન્ડા મારુતિ, સુઝુકી જેવી કંપનીઓ સ્થપાઈ છે. જોકે 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાનો નિયમ કંપનીઓ પાળતી નથી. જેના પર રાજ્ય સરકારના પ્રધાન દિલીપ ઠાકોરે ગૃહમા કબલ્યુ અને કહ્યુ અમે તેમાં કોઈ પગલા લઈ શકતા નથી અને કોઈ જોગવાઈ પણ નથી.
Related Posts
તારીખ – 11/09/2022 વિષય – મહિલા સુરક્ષા અભિયાન શિબિર આજ રોજ શિવાલય રેસીડેન્સી ખાતે સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ઇકવિતાસ ફાઉન્ડેશન…
રક્ષાબંધનમાં રાખડી બંધાવવા બહેનના ઘરે જઈ તેની હત્યા કરનાર બે ભાઈઓને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
બહેનને કારણ ભાઈ ના છૂટાછેડા થઈ જતા બંને ભાઈઓએ બહેનની હત્યા કરવાનું નક્કી કર્યું વસ્ત્રાલ સરિતા રેસીડેન્સી માંથી સૌકી ઉર્ફે…
*📌ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સે મેનહટન નાં સૌથી જૂના હિંદુ મંદિર ભક્તિ સેન્ટર ખાતે હિન્દુ સમુદાયનાં લોકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.*
*📌ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સે મેનહટન નાં સૌથી જૂના હિંદુ મંદિર ભક્તિ સેન્ટર ખાતે હિન્દુ સમુદાયનાં લોકો સાથે દિવાળીની ઉજવણી…
