બેચરાજીના ધારાસભ્યએ ગૃહમાં સ્થાનિકોના રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, તેમના મત વિસ્તાર એવા બેચરાજીમાં હોન્ડા મારુતિ, સુઝુકી જેવી કંપનીઓ સ્થપાઈ છે. જોકે 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાનો નિયમ કંપનીઓ પાળતી નથી. જેના પર રાજ્ય સરકારના પ્રધાન દિલીપ ઠાકોરે ગૃહમા કબલ્યુ અને કહ્યુ અમે તેમાં કોઈ પગલા લઈ શકતા નથી અને કોઈ જોગવાઈ પણ નથી.
Related Posts
દેડિયાપાડાના ખાબજી ગામેથી રોકડા રૂ.12140 /- તથા મોબાઈલ નં. 5 કિ. રૂ. 7000/- મળી કુલ કિં. રૂ. 19140/- ના મુદ્દામાલ સાથે સાત જુગારીયાઓ ઝડપાયા.
દેડિયાપાડાના ખાબજી ગામેથી રોકડા રૂ.12140 /- તથા મોબાઈલ નં. 5 કિ. રૂ. 7000/- મળી કુલ કિં. રૂ. 19140/- ના મુદ્દામાલ…
*પારિવારિક ઝગડાના કારણે દોઢ માસથી રિસામણે બેઠેલી મહિલાનું પરિવાર સાથે સુખદ સમાધાન કરાવતી જામનગર 181 ટીમ*
*પારિવારિક ઝગડાના કારણે દોઢ માસથી રિસામણે બેઠેલી મહિલાનું પરિવાર સાથે સુખદ સમાધાન કરાવતી જામનગર 181 ટીમ* જામનગર, સંજીવ રાજપૂત: જામનગરમાં…
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધીનગર સેક્ટર 19માં નિઃશુલ્ક યોગ વર્ગ 14મી માર્ચથી શરૂ થશે
ગાંધીનગર: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત નેશન ફર્સ્ટ સંચાલિત નિઃશુલ્ક યોગ વર્ગ તા. 14મી માર્ચથી પ્લોટ નં. 286/1, જી-1,…
