બેચરાજીના ધારાસભ્યએ ગૃહમાં સ્થાનિકોના રોજગારીનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, તેમના મત વિસ્તાર એવા બેચરાજીમાં હોન્ડા મારુતિ, સુઝુકી જેવી કંપનીઓ સ્થપાઈ છે. જોકે 85 ટકા સ્થાનિકોને રોજગારી આપવાનો નિયમ કંપનીઓ પાળતી નથી. જેના પર રાજ્ય સરકારના પ્રધાન દિલીપ ઠાકોરે ગૃહમા કબલ્યુ અને કહ્યુ અમે તેમાં કોઈ પગલા લઈ શકતા નથી અને કોઈ જોગવાઈ પણ નથી.
Related Posts
*સૂડાનના વડાપ્રધાનના કાફલા પર આતંકી હુમલો*
સૂડાનના સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર સૂડાનની રાજધાની ખારતૂમમાં થયેલા વિસ્ફોટમાં ત્યાંના વડાપ્રધાન અબ્દુલ્લા હમદોક માંડ-માંડ બચ્યા છે. હમદોકના પરિવારે આ…
જામનગર સત્યસાઈ સ્કૂલના બાળકોએ 300 વર્ષ જૂની અને હાલ લુપ્ત થતી માતાની પછેડી બનાવી જીએનએ જામનગર: જામનગર ખાતે આવેલ સત્યસાઈ…
સુરત ખેડૂત સમાજનું બંધનું એલાન ખેડૂત સંઘ દ્વારા ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવાઈ
સુરત ખેડૂત સમાજનું બંધનું એલાન ખેડૂત સંઘ દ્વારા ખેડૂત સંઘર્ષ સમિતિ બનાવાઈ 23 જેટલી સંસ્થાઓ દ્વારા અપાયું સમર્થન 4 જેટલા…