વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સી-પ્લેન’ માટે નર્મદા ડેમ ખાતે વોટર એરોડ્રામ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી, જેને હવે પડતી મુકવામાં આવી છે. જોકે લેન્ડિંગ માટે 1500 મીટરની ઉંચાઈ મળી ન હતી. અને સ્પાઈસ જેટની એજન્સી દ્વારા સર્વે કરાયો હતો. જેમાં હાઈટેન્શન લાઈન અને ડભોલી બ્રિજ નડતર રૂપ હોવાનું સામે આવ્યુ છે. જોકે અન્ય અહેવાલો અનુસાર આ યોજનાને મગરનો વિક્ષેપ પણ નડી રહ્યો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેનથી પહોચવા માટેની સેવા પડતી મુકવામાં આવી છે.
Related Posts
*બનાસકાંઠાના દાંતા સર ભવાનીસિંહ વિદ્યાલય ખાતે હોકીના મહાન જાદુગર મેજર ધ્યાનચંદની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.* આજ રોજ સર ભવાનીસિંહ વિદ્યાલય…
ભાજપના બાલા ભરવાડને માટી ચોરીમાં 3 લાખ દંડ
નડિયાદના કાઉન્સીલર બાલા ભરવાડનું ખનીજનું વહનનું કૌભાંડ આવ્યું છે. મરીડાની હદમાંથી જેસીબીથી ખોદકામ કરી ડમ્પરમાં માટી ભરીને તેની ચોરી કરવામાં…
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ આજે સવારે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચીને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી રાજ્યમાં ખાસ કરીને દરિયા કિનારાના…
