વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સી-પ્લેન’ માટે નર્મદા ડેમ ખાતે વોટર એરોડ્રામ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી, જેને હવે પડતી મુકવામાં આવી છે. જોકે લેન્ડિંગ માટે 1500 મીટરની ઉંચાઈ મળી ન હતી. અને સ્પાઈસ જેટની એજન્સી દ્વારા સર્વે કરાયો હતો. જેમાં હાઈટેન્શન લાઈન અને ડભોલી બ્રિજ નડતર રૂપ હોવાનું સામે આવ્યુ છે. જોકે અન્ય અહેવાલો અનુસાર આ યોજનાને મગરનો વિક્ષેપ પણ નડી રહ્યો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેનથી પહોચવા માટેની સેવા પડતી મુકવામાં આવી છે.
Related Posts
ઇસનપુર વિસ્તારમાં આવેલ રામેશ્વર સોપિન્ગ સેન્ટર મા વેપારી પર જાનલેવા હુમલો
ઇસનપુર વિસ્તારમાં આવેલ રામેશ્વર સોપિન્ગ સેન્ટર મા વેપારી પર જાનલેવા હુમલોહાલ એલ.જી હોસ્પિટલમાં દાખલ કરવામા આવેલ છે
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે કુલ- ૪,૪૪,૩૨૨ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે કુલ- ૪,૪૪,૩૨૨ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે : ગત ૨૦૧૫ ની…
અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સમ્માન સાથે વીર શહીદ મહિપાલસિંહ વાળાને વિદાય આપવામાં આવી. રાજ્યના સીએમ સહિત મંત્રીઓ આગેવાનો રહ્યા ઉપસ્થિત.
સંજીવ રાજપૂત અમદાવાદ જમ્મુમાં શહીદ થયેલ જવાન વાળા મહિપાલસિંહને અપાઈ અંતિમ વિદાય અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સમ્માન સાથે વીર શહીદ…
