વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સી-પ્લેન’ માટે નર્મદા ડેમ ખાતે વોટર એરોડ્રામ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી, જેને હવે પડતી મુકવામાં આવી છે. જોકે લેન્ડિંગ માટે 1500 મીટરની ઉંચાઈ મળી ન હતી. અને સ્પાઈસ જેટની એજન્સી દ્વારા સર્વે કરાયો હતો. જેમાં હાઈટેન્શન લાઈન અને ડભોલી બ્રિજ નડતર રૂપ હોવાનું સામે આવ્યુ છે. જોકે અન્ય અહેવાલો અનુસાર આ યોજનાને મગરનો વિક્ષેપ પણ નડી રહ્યો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેનથી પહોચવા માટેની સેવા પડતી મુકવામાં આવી છે.
Related Posts
અમદાવાદમાં ટ્રાફિક અવરનેસ અને સેફટીના સંદેશ સાથે બાઈકર્સની રેલી સાથે રાઈડ ડ્રેસમાં ગરબા રમ્યા.
અમદાવાદમાં ટ્રાફિક અવરનેસ અને સેફટીના સંદેશ સાથે બાઈકર્સની રેલી સાથે રાઈડ ડ્રેસમાં ગરબા રમ્યા. અમદાવાદ:સંજીવ રાજપૂત: હાલ રાજ્યભરમાં નવરાત્રીનો ઉત્સવ…
बडॉदा 6 साल बाद 27-30 जनवरी को आयोजित होगा इंडस्ट्रियल एक्सपो। 500 से ज्यादा स्टोल होंगे। #ICMNEWS
જામનગર ખાતે ભગવાન પરશુરામની શોભાયાત્રા પ્રસંગે વેશભૂષામાં ભાગ લેનાર બાળકોને સન્માનિત કરતા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ જામનગર: સૌરાષ્ટ્ર – કચ્છ…
