વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સી-પ્લેન’ માટે નર્મદા ડેમ ખાતે વોટર એરોડ્રામ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી, જેને હવે પડતી મુકવામાં આવી છે. જોકે લેન્ડિંગ માટે 1500 મીટરની ઉંચાઈ મળી ન હતી. અને સ્પાઈસ જેટની એજન્સી દ્વારા સર્વે કરાયો હતો. જેમાં હાઈટેન્શન લાઈન અને ડભોલી બ્રિજ નડતર રૂપ હોવાનું સામે આવ્યુ છે. જોકે અન્ય અહેવાલો અનુસાર આ યોજનાને મગરનો વિક્ષેપ પણ નડી રહ્યો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેનથી પહોચવા માટેની સેવા પડતી મુકવામાં આવી છે.
Related Posts
કેન્દ્ર સરકારે ભારતીય વાયુસેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી લગભગ 48 હાજર કરોડના 83 તેજસ લડાકુ વિમાનોની ખરીદી માટે મંજૂરી આપી.
કેન્દ્ર સરકારે ભારતીય વાયુસેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી લગભગ 48 હાજર કરોડના 83 તેજસ લડાકુ વિમાનોની ખરીદી માટે મંજૂરી…
*પીએમ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના ખાતે ‘RE-INVEST-2024’ સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ*
*પીએમ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરના ખાતે ‘RE-INVEST-2024’ સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ…
