વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સી-પ્લેન’ માટે નર્મદા ડેમ ખાતે વોટર એરોડ્રામ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી, જેને હવે પડતી મુકવામાં આવી છે. જોકે લેન્ડિંગ માટે 1500 મીટરની ઉંચાઈ મળી ન હતી. અને સ્પાઈસ જેટની એજન્સી દ્વારા સર્વે કરાયો હતો. જેમાં હાઈટેન્શન લાઈન અને ડભોલી બ્રિજ નડતર રૂપ હોવાનું સામે આવ્યુ છે. જોકે અન્ય અહેવાલો અનુસાર આ યોજનાને મગરનો વિક્ષેપ પણ નડી રહ્યો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેનથી પહોચવા માટેની સેવા પડતી મુકવામાં આવી છે.
Related Posts
અમદાવાદના ખોખરામાં ૭૩૨ મકાનોના રહેવાસીઓને ભાડા ના ચેકો નું કરાયુ વિતરણ
અમદાવાદના ખોખરામાં ૭૩૨ મકાનોના રહેવાસીઓને ભાડા ના ચેકો નું કરાયુ વિતરણ અમદાવાદ શહેરના ખોખરા ના મ્યુનિસિપલ સ્લમ કવાઁટસ ના ૭૩૨…
*પ્રવાસી ભારતીય કેન્દ્ર હવે સુષમા સ્વરાજ ભવન*
નવી દિલ્હીઃ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનો જન્મ દિવસ છે. આ દિવસે વિદેશ મંત્રાલયે પ્રવાસી ભારતીય કેન્દ્રનું…
રાજ્યના વકીલો માટે રાહતના સમાચાર
*રાજ્યના વકીલો માટે રાહતના સમાચાર* રાજ્ય સરકારએ વકીલોને આપી રાહત વેલ્ફેર માટે રાજ્ય સરકારે 5 કરોડ રૂપિયાની ફાળવણી કરી 5…
