વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સી-પ્લેન’ માટે નર્મદા ડેમ ખાતે વોટર એરોડ્રામ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી, જેને હવે પડતી મુકવામાં આવી છે. જોકે લેન્ડિંગ માટે 1500 મીટરની ઉંચાઈ મળી ન હતી. અને સ્પાઈસ જેટની એજન્સી દ્વારા સર્વે કરાયો હતો. જેમાં હાઈટેન્શન લાઈન અને ડભોલી બ્રિજ નડતર રૂપ હોવાનું સામે આવ્યુ છે. જોકે અન્ય અહેવાલો અનુસાર આ યોજનાને મગરનો વિક્ષેપ પણ નડી રહ્યો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સી-પ્લેનથી પહોચવા માટેની સેવા પડતી મુકવામાં આવી છે.
Related Posts
*ઉમિયા મંદિરે સી આર પાટીલની રજતતુલા કરાઈ*
મહેસાણા સી.આર.પાટીલનું ઊંઝામાં સ્વાગત કરવા માટે લોકો ટોળે વળ્યા હતા પાટીલે રજતતુલાના 96 કિલો પૈકી 51 કિલો ચાંદી ઉમિયા મંદિરને…
જગત જનની મા ઉમિયાની અસીમ કૃપાથી વિશ્વ ઉમિયાધામ સંકુલ જાસપુર ખાતે વૃક્ષારોપાણ કરાયું.
પશ્વિમી સંસ્કૃતિ તરફ વળી રહેલા યુવાનોને સમાજ ઉપયોગી કામમાં જોડવાના ઉદેશ્યથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સ્વયંસેવક યુવાનોના જન્મદિવસની ઉજવણી માતાજીના શાનિધ્યમાં…
એનસીપી ના નેતા જયંત બોસ્કી ને ઉમરેઠ ની કોર્ટ દ્વારા કરાઇ બે વર્ષ ની સજા
ગાંધીનગર – એનસીપી ના નેતા જયંત બોસ્કી ને ઉમરેઠ ની કોર્ટ દ્વારા કરાઇ બે વર્ષ ની સજા બોસ્કી વિરુધ્ધ ૫-૧૦…
