રાજકોટ શહેર પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટરમાં દાયકા પહેલાં બિરાજીત અંબા માતાજીના મંદિરનો 3 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા રાજ્યમાં પ્રથમ નવનિર્મિત મંદિરમાં માતાજીની મૂર્તિની ધામધૂમથી પ્રતિષ્ઠા કરવામાં આવી હતી
Related Posts
કોરોનાકાળમાં શ્વાસથી સ્મશાન સુધી વિહિપની જનસેવા: અમદાવાદમાં 10 નિઃશુલ્ક શબવાહીનીની સેવા શરૂ કરવામાં આવી.
કોરોનાકાળમાં શ્વાસથી સ્મશાન સુધી વિહિપની જનસેવા: અમદાવાદમાં 10 નિઃશુલ્ક શબવાહીનીની સેવા શરૂ કરવામાં આવી. વિહિપના હેલ્પલાઇન નંબર નીચે મુજબ છે.…
ભુજના માધાપર પાસે અમલેટની હંગામી દુકાનમાં મધરાતે આગ ફાટી નીકળી , ફાયર વિભાગે માંડ માંડ કાબુ મેળવ્યો ભુજ પાસેના માધાપરમાં…
