રાજ્ય સરકાર દ્વારા રમશે ગુજરાત જીતશે ગુજરાત’ના નારા હેઠળ ખેલ મહાકૂંભનું આયોજન કરે છે જેથી દરેક શાળાના બાળકોને ખેલકૂદમાં માહેર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્યો તરફથી વિધાનસભામાં આ અંગે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. જેના જવાબામાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, 4612 સરકારી પ્રાથમિક શાળાઓ હજી પણ મેદાન વગરની છે
Related Posts
અમદાવાદ અમદાવાદના નિકોલમાં ગાયનો આતંક, યુવતીને પછાળી ફેંકતા 6 ફ્રેક્ચર 15 ટાંકા લેવા પડ્યા અમદાવાદના નિકોલ વિસ્તારમાં અનેક વાર…
અંબાજી ખાતે ધોધમાર વરસાદ.
શક્તિ અંબાજી ખાતે આજે મોડી સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવતા વરસાદી માહોલ જામ્યો હતો અને ઈન્દ્રદેવ અંબાજી પર મહેરબાન થઈ…
કવિ હરદ્વાર ગોસ્વામીના પિતાજી શિવકથાકાર ગિરિવરબાપુનું ટૂંકી માંદગી બાદ તળાજા ખાતે દુઃખદ અવસાન.
|| દુઃખદ સમાચાર || કવિ હરદ્વાર ગોસ્વામીના પિતાજી શિવકથાકાર ગિરિવરબાપુનું ટૂંકી માંદગી બાદ,૭૭ વર્ષની વયે તા:૬ ઓગષ્ટ ૨૦૨૦,ગુરુવારના રોજ,બપોરે ૪-૦૦…
