રાજ્ય સરકાર દ્વારા રમશે ગુજરાત જીતશે ગુજરાત’ના નારા હેઠળ ખેલ મહાકૂંભનું આયોજન કરે છે જેથી દરેક શાળાના બાળકોને ખેલકૂદમાં માહેર બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના ધારાસભ્યો તરફથી વિધાનસભામાં આ અંગે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. જેના જવાબામાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, 4612 સરકારી પ્રાથમિક શાળાઓ હજી પણ મેદાન વગરની છે
Related Posts
*કચ્છના ધોરડો ખાતે ગેટ વે ટુ રણ રિસોર્ટના કોન્ફરન્સ હોલ સહિત સુવિધાઓનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી જીએનએ કચ્છ: સફેદ…
નર્મદા જિલ્લાના 322 વિવિધ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા આરોગ્ય કમિશનરની લાલ આંખ.
નર્મદા જિલ્લાના 322 વિવિધ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરતા આરોગ્ય કમિશનરની લાલ આંખ. એપેડેમીક એક્ટ લગાડવાની ચીમકી સાથે…
*મુસ્લિમ યુવકે ધર્મ છુપાવીને હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા* 🔸લગ્ન કર્યા બાદ યુવતી પર પતિ ધર્મ પરિવર્તન કરવાનુ દબાણ…
