કશુંક સારૂ કરવાની ભાવના અને બ્રાન્ડ ઊભી કરવાની દિશામાં આગળ વધવાથી વિકાસ થઈ શકે છે, પરંતુ વિકાસ માટે જરૂરિયાતને જોવી જોઈએ, એમ ભારત સરકારના MSME વિભાગના સ્પેશિયલ સેક્રેટરી અને ડેવલપમેન્ટ કમિશનર રામમોહન મિશ્રાએ અહીં સુરતમાં જણાવ્યું હતું. MSMEની સુરત બદલવી હોય તો તેની શરૂઆત ઔદ્યોગિક શહેર સુરતથી કરવી જોઈએ
Related Posts
શ્રી સરસ્વતી વિદ્યા વિહાર શાળા અને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું.
કાર્યક્રમમાં લગભગ 2500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા. રાજપીપળા, તા. 29 શ્રી સરસ્વતી વિદ્યા મંડળ ઓડી સંચાલિત શ્રી…
*યુનિવર્સિટીઓ PGDM અને MBA કોર્સ એકસાથે નહીં ચલાવી શકે*
નવી દિલ્હી: સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ હવે PGDM (સ્નાતક પછીનો) અને MBA કોર્સની રજૂઆત એકસાથે નહીં કરી શકે. તેમણે બંનેમાંથી…
બનાસકાંઠાનું ગૌરવ: તાજેતરમાં ભાવનગરમાં Dy. S.P. તરીકે બદલી થયેલા સૌથી યુવાન IPS અધિકારી સફીન હસન…
*બનાસકાંઠા જિલ્લામાં કણોદર નામનું એક નાનકડું ગામડું છે. આ ગામમાં રહેતા મુસ્તફાભાઈની આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. મુસ્તફાભાઈ અને…
