કશુંક સારૂ કરવાની ભાવના અને બ્રાન્ડ ઊભી કરવાની દિશામાં આગળ વધવાથી વિકાસ થઈ શકે છે, પરંતુ વિકાસ માટે જરૂરિયાતને જોવી જોઈએ, એમ ભારત સરકારના MSME વિભાગના સ્પેશિયલ સેક્રેટરી અને ડેવલપમેન્ટ કમિશનર રામમોહન મિશ્રાએ અહીં સુરતમાં જણાવ્યું હતું. MSMEની સુરત બદલવી હોય તો તેની શરૂઆત ઔદ્યોગિક શહેર સુરતથી કરવી જોઈએ
Related Posts
નવાપુરા મંદિર થાભલો પડેલ ગાડી ઉપર પણ કોઈ જાનહાનિ નહિ. ગાડીનું કચ્ચરઘાણ નીકળી ગયો.
નવાપુરા મંદિર થાભલો પડેલ ગાડી ઉપર પણ મારી નવાપુરા વાળી બહુચર માતાજી એ હાજરી આપી બધાને બચાવી લીધા. જય મારી…
જીવનમાં હોશિયારી વધુ અગત્યની કે સારાઈ?
જીવનમાં હોશિયારી વધુ અગત્યની કે સારાઈ?શિલ્પા શાહ, ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કોલેજઆજના મોર્ડન જમાનામાં સફળતા અને ભૌતિક સમૃદ્ધિ પાછળ પાગલ બનેલા…
નાંદોદ તાલુકાના લીમટવાડા ગામે સગીર કન્યાનું અપહરણ
નાંદોદ તાલુકાના લીમટવાડા ગામે સગીર કન્યાનું અપહરણ રાજપીપલા, તા.25 નાંદોદ તાલુકાના લીમટવાડા ગામે લગ્નની લાલચે પટાવી ફોસલાવી સગીર કન્યાનું અપહરણ…
