નવી દિલ્હી: દેશના તમામ બેન્ક એટીએમ મશીનોમાં 2000 રૂપિયાના મૂલ્યની નોટો હવે ઘટી જશે એવું કહેવાય છે. આ પ્રકારના અહેવાલો અમુક દિવસોથી પ્રચારમાધ્યમોમાં આવી રહ્યા છે, પણ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને એ વિશે સ્પષ્ટતા કરી છે. એમણે કહ્યું છે કે 2000 રૂપિયાની નોટોને સર્ક્યૂલેશનમાંથી હટાવી લેવાનો સરકારે બેન્કોને કોઈ આદેશ આપ્યો નથી
Related Posts
*વેલકમ ટુ જામનગર: જામનગર એસપી તરીકે દીપેન ભદ્રને એસપીનો સંભાળ્યો ચાર્જ. અસામાજિક તત્વો સાથે પોલીસ બેડામાં ચર્ચાનો દોર..*
જામનગર: જામનગર જિલ્લા અધિક્ષક તરીકે શ્વેતા શ્રીમાળીની બદલી થતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક્કા ગણાતા અધિકારી એવા ડીસીપી દીપેન ભદ્રનની જામનગર…
ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો આવ્યો સામે
ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક છબરડો આવ્યો સામેગત રોજ જાહેર થયેલ પરિણામમાં છબરડો હોવાનું સામે આવ્યુંLLB સેમેસ્ટર 6ના પરિણામમાં ગેરહાજર વિદ્યાર્થીને…
શું કારણ હશે કે દુનિયામાં ગમે ત્યાં પુસ્તકોમાં કોઈ પણ પન્ના પર ભારત લખ્યું હોય તો ત્યાં ફક્ત કુતુબમિનાર, લાલ કિલ્લા અને તાજમહેલ ના ફોટો જ છપાયેલા હોય છે ?
कुछ तो साज़िशें रही होंगी वरना भारत जैसे खूबसूरत देश में टूरिज्म का अर्थ सिर्फ ताजमहल नहीं होता। શું કારણ…
