નવી દિલ્હી: દેશના તમામ બેન્ક એટીએમ મશીનોમાં 2000 રૂપિયાના મૂલ્યની નોટો હવે ઘટી જશે એવું કહેવાય છે. આ પ્રકારના અહેવાલો અમુક દિવસોથી પ્રચારમાધ્યમોમાં આવી રહ્યા છે, પણ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને એ વિશે સ્પષ્ટતા કરી છે. એમણે કહ્યું છે કે 2000 રૂપિયાની નોટોને સર્ક્યૂલેશનમાંથી હટાવી લેવાનો સરકારે બેન્કોને કોઈ આદેશ આપ્યો નથી
Related Posts
ભારત સરકારે વધુ સાત દેશોથી ભારત આવતા મુસાફરો માટે RT PCR નેગેટિવ કર્યો ફરજીયાત
ભારત સરકારે વધુ સાત દેશોથી ભારત આવતા મુસાફરો માટે RT PCR નેગેટિવ કર્યો ફરજીયાતકોરોનાના નવા વેરિએન્ટના ખતરાને જોતા લેવાયો નિર્ણયદ.આફ્રિકા,…
ડીસામાં ઝડપાયેલ રેમડેસીવીર ઈન્જેકશન કૌભાંડ મામલે અમદાવાદના ડૉક્ટરની ધરપકડ…
ડીસામાં ઝડપાયેલ રેમડેસીવીર ઈન્જેકશન કૌભાંડ મામલે અમદાવાદના ડૉક્ટરની ધરપકડ… અમદાવાદની હોસ્પિટલના BAMS ડૉ વિશાલ ગઢવીની ધરપકડ… LCB એ પકડેલા બે…
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા વિભાગ નું ઓનલાઈન સવઁર ઠપ્પ થયું
વહેલી સવાર થી રાજ્ય ભર મા રેશનકાડઁ ધારકો રેશનજથ્થો મેળવવા થી વંચિત બન્યા જ્યારે જુલાઈ માસ ના ચાર જ દિવસ…
