નવી દિલ્હી: દેશના તમામ બેન્ક એટીએમ મશીનોમાં 2000 રૂપિયાના મૂલ્યની નોટો હવે ઘટી જશે એવું કહેવાય છે. આ પ્રકારના અહેવાલો અમુક દિવસોથી પ્રચારમાધ્યમોમાં આવી રહ્યા છે, પણ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને એ વિશે સ્પષ્ટતા કરી છે. એમણે કહ્યું છે કે 2000 રૂપિયાની નોટોને સર્ક્યૂલેશનમાંથી હટાવી લેવાનો સરકારે બેન્કોને કોઈ આદેશ આપ્યો નથી
Related Posts
PCB ને મળી ત્રીજી સફળતા. કોતરપુરથી નોબલનગર જતા ગાડીમાંથી વિદેશી દારૂની 84 બોટલો પકડી.
* PCB ને મળી ત્રીજી સફળતા. કોતર પુરથી નોબલ નગર જતા આશ્રય બંગલો ગેટ નં 3 પાસેથી ગાડીમાંથી વિદેશી દારૂની…
*અમદાવાદમાં ઉશ્કેરાયેલા પાડોશીએ પતિ-પત્નીને માર્યા છરીના ઘા, પત્નીનું સારવાર દરમ્યાન મૃત્યું.*
અમદાવાદ: અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં સામાન્ય ઝગડો લોહીયાળમાં પરિણમ્યો હતો. યુએન મેહતા પાસે આવેલ ગણપત સોસાયટીમાં પાડોશીએ હુમલો કરી પતિ…
અમદાવાદ ની સરકારી રુક્ષમણી બેન હોસ્પિટલ મા સિકયુરિટી જવાન ની પત્ની ને સારવાર માટે ના પાડી દેતા થયો હોબાળો
અમદાવાદ ની સરકારી રુક્ષમણી બેન હોસ્પિટલ મા સિકયુરિટી જવાન ની પત્ની ને સારવાર માટે ના પાડી દેતા થયો હોબાળો મહિલા…
