નવી દિલ્હી: દેશના તમામ બેન્ક એટીએમ મશીનોમાં 2000 રૂપિયાના મૂલ્યની નોટો હવે ઘટી જશે એવું કહેવાય છે. આ પ્રકારના અહેવાલો અમુક દિવસોથી પ્રચારમાધ્યમોમાં આવી રહ્યા છે, પણ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને એ વિશે સ્પષ્ટતા કરી છે. એમણે કહ્યું છે કે 2000 રૂપિયાની નોટોને સર્ક્યૂલેશનમાંથી હટાવી લેવાનો સરકારે બેન્કોને કોઈ આદેશ આપ્યો નથી
Related Posts
રાજકોટમાં 12 વર્ષનાં 2 કિશોરે 13 વર્ષીય કિશોરી પર આચર્યું સામૂહિક દુષ્કર્મ
રાજકોટ શહેરમાં 12 વર્ષનાં 2 કિશોરે 13 વર્ષીય કિશોરી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. એક એપાર્ટમેન્ટમાં રહેતી…
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા ૩૯૪. રાજ્યમાં ૨૩ દર્દીના મોત. ૨૧૯ દર્દીને ડિસ્ચાર્જ કરાયા.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા ૩૯૪ રાજ્યમાં ૨૩ દર્દીના મોત ૨૧૯ દર્દીને ડિસ્ચાર્જ કરાયા અમદાવાદમાં કોરોનાના ૨૦…
*સિંહનો આતંક: ખારી ગામમાં સાવજ ઘૂસ્યા, 80થી વધુ ઘેટા-બકરા ફાડી ખાધા*
બગસરા પંથકમાં દીપડાઓએ આતંક મચાવ્યો હતો. માનવભક્ષી દીપડાઓએ બગસરા પંથકમાં 6 લોકોનો ભોગ લીધો હતો. દીપડા બાદ હવે સિંહોનો આતંક…
