રાધનપુર ખાતે આવેલ તાલુકા પંચાયત બિલ્ડીંગ અને કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૃ અને બીયરની બોટલોનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સ્ટેશન સામે આવેલ કચેરીમાં મદીરાપાનની મહેફીલો જામતી હોવા છતાં પોલીસ દ્વારા આજદિન સુધી કોઈ જ સામે કાર્યવાહી ના કરાતા પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ઉભા થવા પામ્યા છે
Related Posts
કોવિડ હૉસ્પિટલમાં આગ કાંડ મામલે SCનો આદેશ
કોવિડ હૉસ્પિટલમાં આગ કાંડ મામલે SCનો આદેશ તમામ રાજ્ય સરકારોને દરેક કોવિડ હૉસ્પિ.માં ફાયર ઑડિટ કરવા કર્યો આદેશ દરેક કોવિડ…
૫૦ લાખથી વધુનું વેચાણ એક જ વેપારીને કરવામાં આવશે તો 1લી ઓક્ટોબરથી TCS ભરવો પડશે.
સાત લાખથી વધુનું ફોરેન એકચેન્જ ખરીદનારને પાંચ ટકા TCS પોતાના બાળકોને વિદેશ ભણવા મોકલનાર માતા-પિતા ટીડીએસના કાયદાથી પ્રભાવિત થશે ૫૦…
बनासकांठा* अंबाजी मंदिर 1 फरवरी से भक्तों के दर्शन के लिए खोला जाएगा
बनासकांठा* अंबाजी मंदिर 1 फरवरी से भक्तों के दर्शन के लिए खोला जाएगा।
