રાધનપુર ખાતે આવેલ તાલુકા પંચાયત બિલ્ડીંગ અને કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૃ અને બીયરની બોટલોનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સ્ટેશન સામે આવેલ કચેરીમાં મદીરાપાનની મહેફીલો જામતી હોવા છતાં પોલીસ દ્વારા આજદિન સુધી કોઈ જ સામે કાર્યવાહી ના કરાતા પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ઉભા થવા પામ્યા છે
Related Posts
આયુષ દાન અને નેત્રદાન સૌથી મોટી સેવા છે – વિધાનસભા અધ્યક્ષશ્રી ડો. નિમાબેન આચાર્ય લાયન્સ ક્લબ ઓફ માધાપર દ્વારા ભુજ…
અમદાવાદ રથયાત્રાના રૂટ પર ગૃહમંત્રીએ કર્યું નિરીક્ષણ. કૌમી એકતાના સર્જાયા દ્રશ્યો. અમદાવાદ: અમદાવાદ ખાતે યોજાનાર રથયાત્રાના રૂટનું ગૃહમંત્રી હર્ષ સંઘવી…
અમદાવાદમાં ઇ-મેમો ન ભરતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી
અમદાવાદમાં ઇ-મેમો ન ભરતા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહીઈ-મેમો નહીં ભર્યો હોય તો હવે ટ્રાફિક પોલીસ સ્થળ પર જ વસુલશેવાહનનાં…
