રાધનપુર ખાતે આવેલ તાલુકા પંચાયત બિલ્ડીંગ અને કમ્પાઉન્ડમાંથી વિદેશી દારૃ અને બીયરની બોટલોનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સ્ટેશન સામે આવેલ કચેરીમાં મદીરાપાનની મહેફીલો જામતી હોવા છતાં પોલીસ દ્વારા આજદિન સુધી કોઈ જ સામે કાર્યવાહી ના કરાતા પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નાર્થ ઉભા થવા પામ્યા છે
Related Posts
ગુજરાતના તળાવો અને ચેકડેમ પાણીથી ભરવાનો રાજ્ય સરકારનો નિર્ણય
નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી છે. ગુજરાતના તળાવો અને ચેકડેમ પાણીથી ભરવાનો રાજ્ય સરકારનો નિર્ણય છે.સરદાર સરોવર નર્મદા ડેમમાં…
આણંદ જિલ્લામાં 5 કોરોના ગ્રસ્ત દર્દી થયા સાજા..
આણંદ જિલ્લામાં 5 કોરોના ગ્રસ્ત દર્દી થયા સાજા.. ખંભાત ના છે તમામ 5 દર્દીઓ. આ બધા દર્દીઓ એ માન્યો આરોગ્ય…
યાત્રાધામ જલારામ મંદિર વિરપુરના ગાદીપતિના કાકીમાં કે જેઓ નટવરલાલ (બટુકબાપા)ના ધર્મપત્ની અને હાલ જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપાના કાકીમાંનું દુઃખદ અવસાન.
રાજકોટમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ મંદિર વિરપુરના ગાદીપતિના કાકીમાં કે જેઓ નટવરલાલ (બટુકબાપા)ના ધર્મપત્ની અને હાલ જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપાના…
