દિલ્હીમાં થયેલી હિંસાને લઈને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ માત્ર બે દિવસની હિંસા નથી પરંતુ બે મહિનાથી લોકો ભડકાવવામાં આવી રહ્યા છે. સોનિયા ગાંધીએ રામલીલા મેદાન પર કહ્યું કે, આર-પારની લડાઈ છે. પ્રિયંકાએ કહ્યું કે, લાખો લોકોને કેદ કરવામાં આવશે. કાયર ન બનશો. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ આપની સાથે છે ડરશો નથી. લોકોને ભડકાવવાનું કામ ત્યાંથી જ શરુ થયું
Related Posts
ટેકનોલોજીના ભરપૂર ઉપયોગ થકી સુરક્ષામાં વધારો કરીએ વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડૉ. નિમાબેન આચાર્ય વોર્ડ નંબર પાંચના શહેરીજનોને અને વેપારીભાઇઓની સુરક્ષા માટે…
*જામનગરના બાલાચડી સૈનિક શાળાની મુલાકાત લઈ કેડેટ્સને પ્રોત્સાહિત કરતા મેજર જનરલ આર શણમુગમ*
*જામનગરના બાલાચડી સૈનિક શાળાની મુલાકાત લઈ કેડેટ્સને પ્રોત્સાહિત કરતા મેજર જનરલ આર શણમુગમ* જામનગર, સંજીવ રાજપૂત: તાજેતરમાં મેજર જનરલ આર…
અમદાવાદ* કોરોના સંકટ વચ્ચે સ્કૂલે બાળકોના જીવ જોખમમાં મુકયા.. સંજીવ રાજપૂત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સામે આવી છે. ગુલબાઈ ટેકરા પાસે મ્યુનિસિપલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલવામાં આવી લેવાઈ પરીક્ષા.. સોશિયલ મીડિયામાં…
