દિલ્હીમાં થયેલી હિંસાને લઈને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ માત્ર બે દિવસની હિંસા નથી પરંતુ બે મહિનાથી લોકો ભડકાવવામાં આવી રહ્યા છે. સોનિયા ગાંધીએ રામલીલા મેદાન પર કહ્યું કે, આર-પારની લડાઈ છે. પ્રિયંકાએ કહ્યું કે, લાખો લોકોને કેદ કરવામાં આવશે. કાયર ન બનશો. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ આપની સાથે છે ડરશો નથી. લોકોને ભડકાવવાનું કામ ત્યાંથી જ શરુ થયું
Related Posts
એકટિવા ચાલક ને કારે ટક્કર મારતા એકટિવા ચાલક ઓવરબિજ પર થી નીચે પટકાયો
અમદાવાદ ના હાટકેસવર CTM ને જોડતા ઓવરબિજ પર ની ઘટના એકટિવા ચાલક ને કારે ટક્કર મારતા એકટિવા ચાલક ઓવરબિજ પર…
*📌ખેડા જિલ્લાનાં કણજરી ગામે થયો પત્થરમારો…*
*📌ખેડા જિલ્લાનાં કણજરી ગામે થયો પત્થરમારો…* રાત્રિનાં સમયે થયો પત્થરમારો… બે જૂથો વચ્ચે થયો હતો પત્થરમારો… જૂથ અથડામણમાં…
સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ગાંધીનગર શહેરની નર્સિંગ-ફિઝિયોથેરપી કોલેજની વિદ્યાર્થીઓઓનું ‘કોરોના વોરીઅર્સ’ તરીકે સન્માન
17 વિદ્યાર્થીનીઓ અને ૬ વિદ્યાર્થી થઈને કુલ ૨૩ વિદ્યાર્થીઓ કોરોના વોરીઅર્સ પ્રથમ તબક્કામાં જોડાયા હતા. – કોરોના વોરીઅર્સ તરીકે સેવા…
