દિલ્હીમાં થયેલી હિંસાને લઈને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ માત્ર બે દિવસની હિંસા નથી પરંતુ બે મહિનાથી લોકો ભડકાવવામાં આવી રહ્યા છે. સોનિયા ગાંધીએ રામલીલા મેદાન પર કહ્યું કે, આર-પારની લડાઈ છે. પ્રિયંકાએ કહ્યું કે, લાખો લોકોને કેદ કરવામાં આવશે. કાયર ન બનશો. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ આપની સાથે છે ડરશો નથી. લોકોને ભડકાવવાનું કામ ત્યાંથી જ શરુ થયું
Related Posts
નવા શૈક્ષણિક વર્ષની ફી નક્કી કરવા 8 મે થી કાર્યવાહી થશે શાળા વિકાસ સંકુલ ખાતે એફિડેવિટ દરખાસ્ત સ્વીકારાશે …
સાઉથ બોપલના સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા ગળોના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયુ.
સર્વ રોગ હરનારી ગળોનું આયુર્વેદિક મહત્વ સમજાવીને ભાજપના બોપલ ઘુમા મંડલ દ્વારા ગળોના રોપાઓ આપવામાં આવ્યા (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા)…
અમદાવાદ ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટગાર્ડનું મેગા ઓપરશન. DGP આશિષ ભાટિયાએ પ્રેસ યોજી આપી માહિતી. ગુજરાત ATS અને…
