દિલ્હીમાં થયેલી હિંસાને લઈને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ માત્ર બે દિવસની હિંસા નથી પરંતુ બે મહિનાથી લોકો ભડકાવવામાં આવી રહ્યા છે. સોનિયા ગાંધીએ રામલીલા મેદાન પર કહ્યું કે, આર-પારની લડાઈ છે. પ્રિયંકાએ કહ્યું કે, લાખો લોકોને કેદ કરવામાં આવશે. કાયર ન બનશો. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ આપની સાથે છે ડરશો નથી. લોકોને ભડકાવવાનું કામ ત્યાંથી જ શરુ થયું
Related Posts
*અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ*
જૂનાગઢ જિલ્લામાં ખેડૂતોએ ટ્રમ્પના મોહરા પહેરીને વિરોધ નોંધાવ્યો. કમોસમી વરસાદથી થયેલા નુકસાન બદલ પાક વીમો ન મળતા ખેડુતોએ ટ્રમ્પના મોહરા…
અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના કાર્યકર્તા પારુલબેન દ્વારા ઓનલાઇન યોગા કરાવવામાં આવ્યા
અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના કાર્યકર્તા પારુલબેન દ્વારા ઓનલાઇન યોગા કરાવવામાં આવ્યા સતત કોરોના ના ભયનો માહોલ અને વધતું જતો સ્ટ્રેસ…
ચિસ્તીયા હાર્ડવેર દુકાનની આડમાં ગેસ બોટલ રીફીલીંગ નો પર્દાફાશ કરી એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ
ચિસ્તીયા હાર્ડવેર દુકાનની આડમાં ગેસ બોટલ રીફીલીંગ નો પર્દાફાશ કરી એક ઈસમને ઝડપી પાડતી એસ.ઓ.જી. ભરૂચ મનિષ કંસારા ભરૂચ:…
