દિલ્હીમાં થયેલી હિંસાને લઈને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ માત્ર બે દિવસની હિંસા નથી પરંતુ બે મહિનાથી લોકો ભડકાવવામાં આવી રહ્યા છે. સોનિયા ગાંધીએ રામલીલા મેદાન પર કહ્યું કે, આર-પારની લડાઈ છે. પ્રિયંકાએ કહ્યું કે, લાખો લોકોને કેદ કરવામાં આવશે. કાયર ન બનશો. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ આપની સાથે છે ડરશો નથી. લોકોને ભડકાવવાનું કામ ત્યાંથી જ શરુ થયું
Related Posts
*જામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો*
*જામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો* જામનગર:સંજીવ રાજપૂત: આગામી તા.7 મે ના રોજ ગુજરાતમાં લોકસભા સામાન્ય…
આલોક ફાઉન્ડેશન દ્વારા *કોરોનાવાયરસ* ના કારણે સરકારશ્રીના આદેશ મુજબ અત્યારે દેશની અંદર જે લોકડાઉન કરવામાં આવ્યું છે અને જે મજુર…
*આરબીઆઇ દ્વારા યસ બેંકના થાપણદારોની માસિક ઉપાડ મર્યાદા નક્કી*
કરવામાં આવી. જેને પગલે થાપણદારો હવેથી માત્ર માસિક 50 હજાર જ ઊપાડી શકશે.આરબીઆઇ દ્વારા નક્કી કરવામાં આવેલ માસિક ઉપાડ મર્યાદાને…
