દિલ્હીમાં થયેલી હિંસાને લઈને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, આ માત્ર બે દિવસની હિંસા નથી પરંતુ બે મહિનાથી લોકો ભડકાવવામાં આવી રહ્યા છે. સોનિયા ગાંધીએ રામલીલા મેદાન પર કહ્યું કે, આર-પારની લડાઈ છે. પ્રિયંકાએ કહ્યું કે, લાખો લોકોને કેદ કરવામાં આવશે. કાયર ન બનશો. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ આપની સાથે છે ડરશો નથી. લોકોને ભડકાવવાનું કામ ત્યાંથી જ શરુ થયું
Related Posts
ગૌશાળા અને પાંજરાપોળને સરકાર ફંડ ન આપે તો ફરિયાદ ન કરો – રૂપાણી
વિજય રૂપાણીએ કહ્યું છે કે ગૌશાળાઓ અને પાંજરાપોળને સરકાર ફંડ ન આપે તો ફરિયાદ ન કરવી જોઈએ અને તેને સ્વનિર્ભર…
*વાડજમાં લંપટ શિક્ષકે ધોરણ વિદ્યાર્થિનીની છેડતી કરતા ખળભળાટ*
અમદાવાદના વાડજમાં મ્યુનિસિપલ શાળા નંબર ત્રણમાં શિક્ષક દ્વારા ધોરણ સાતમાં ભણતી વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવી છે. આ ગુનામાં ન માત્ર…
નાંદોદ તાલુકાના જીતપુરા ગામ એ ધારદાર પથ્થરનો મારતા એકને ગંભીર ઇજા.
રાજપીપળા,તા. 8 નાંદોદ તાલુકાના જીતપુરા ગામ પથ્થર મારતાં એકને ગંભીર ઇજા તથા રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે.જેમાં ફરિયાદી પ્રકાશભાઈ…
