બ્રેકીંગ – અરવલ્લી ભિલોડા ધારાસભ્ય ડો અનિલ જોષીયરા ને ચેન્નાઇ વધુ સારવાર અર્થે ખસેડાયાફેફસા માં વધુ તકલીફ જણાતા એર એમ્બ્યુલન્સ દ્વારા ખસેડાયા ચેન્નાઇડો અનિલ જોષીયરા ને ચેન્નાઇ ખાનગી હોસ્પિટલ માં ઈકમો થેરાપી કરાશેછેલ્લા દસ દિવસ થી કોરોના ને લઈ અમદાવાદ સારવાર હેઠળ હતા
Related Posts
નર્મદા બ્રેકિંગ : કોરોના મા રાજપીપલા ની 75વર્ષીય મહિલાનુ મોત
આજે નર્મદા જિલ્લામા આજે કૂલ 06 કેસ પોઝિટિવ આવ્યા 06 પૈકી નાંદોદ તાલુકામા -04 ,તિલકવાડા તાલુકા મા -01,ગરુડેશ્વર તાલુકા મા…
*📌વડોદરાનાં હરણી બોટ દુર્ઘટના કેસમાં વધુ ૪ આરોપીઓ ઝડપાયા*
*📌વડોદરાનાં હરણી બોટ દુર્ઘટના કેસમાં વધુ ૪ આરોપીઓ ઝડપાયા* પોલીસે પેટા કોન્ટ્રાક્ટર નિલેશ જૈન, જતીન દોશી, નેહા દોશી અને…
*મંકીપોક્સ રોગ થી ગભરાવવાની જરૂર નથી… સાવચેતી રાખીએ…* *ગુજરાતમાં મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગ સજ્જ છે*…
