બ્રેકીંગ – અરવલ્લી ભિલોડા ધારાસભ્ય ડો અનિલ જોષીયરા ને ચેન્નાઇ વધુ સારવાર અર્થે ખસેડાયાફેફસા માં વધુ તકલીફ જણાતા એર એમ્બ્યુલન્સ દ્વારા ખસેડાયા ચેન્નાઇડો અનિલ જોષીયરા ને ચેન્નાઇ ખાનગી હોસ્પિટલ માં ઈકમો થેરાપી કરાશેછેલ્લા દસ દિવસ થી કોરોના ને લઈ અમદાવાદ સારવાર હેઠળ હતા
Related Posts
*સંતાલપુરના વારાહી ખાતે જત સમાજના સમૂહ લગ્નમાં કોમી એકતા: વાલ્મિકી થી લઈ બ્રાહ્મણ સુધી મુસ્લિમ સમાજની દીકરીઓને આશીર્વાદ આપવા પહોંચ્યા*
*સંતાલપુરના વારાહી ખાતે જત સમાજના સમૂહ લગ્નમાં કોમી એકતા: વાલ્મિકી થી લઈ બ્રાહ્મણ સુધી મુસ્લિમ સમાજની દીકરીઓને આશીર્વાદ આપવા પહોંચ્યા*…
ગુજરાત સરકારે સુરતમાં 12500 રેમડીસીવીર ઇન્જેક્શનની કરી વ્યવસ્થા
ગુજરાત સરકારે સુરતમાં 12500 રેમડીસીવીર ઇન્જેક્શનની કરી વ્યવસ્થા સુરત મહાનગરની કિરણ હોસ્પિટલ ને આજે સાંજ સુધીમાં 10હજાર નંગ રેમડીસિવિર ઇન્જેક્શન…
સોલા સિવિલમા વહેલી સવારથી લાગી લાંબી કતારો
રેમડેસિવિર માટે દર્દીના સ્વજનોના હવાતીયા સોલા સિવિલમા વહેલી સવારથી લાગી લાંબી કતારો અમદાવાદ શહેરની હદમા આવતી હોસ્પિટલોમા દાખલ દર્દીને SVP…
