**વિધાનસભા ચૂંટણી પહેલાં AAPમાં ભંગાણ, ‘આપ’નાં 5 કોર્પોરેટરોએ ધારણ કર્યો કેસરિયો* _સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પાંચ નગરસેવકો રાજીનામા ધરીને ભાજપમાં જોડાયા છે._ _AAPનાં 5 કોર્પોરેટરોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની હાજરીમાં જ કેસરિયો ખેસ ધારણ કર્યો છે._ *જાણો કયા 5 નગરસેવકો જોડાઇ શકે છે ભાજપમાં?* • ૠતુ કુકડિયા વોર્ડ નં-૩ • જ્યોતિ લાઠીયા વોર્ડ નં -૮ • વિપુલ મોવલિયા વોર્ડ નં -૧૬ • મનીષા કુકડિયા વોર્ડ નં -૫ • ભાવનાબેન સોલંકી વોર્ડ નં -૨ _ભાજપ દ્વારા આપ પાર્ટીનાં નગરસેવકોને મોટા પ્રલોભનો આપી ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યાં છે….
Related Posts
જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો બાબતે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરતાં સાંસદ મનસુખ વસાવા રોષે ભરાયા.
આદિજાતિ કલ્યાણ મંત્રી ગણપતભાઇ વસાવાની ટાર્ગેટ બનાવીને કે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રો બાબતે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરતાં સાંસદ…
નાંદોદ તાલુકાના ખુંટાઅંબા ગામે કન્ટેનર ગાડી રોડની સાઈડમાં ઉતારી દેતા અકસ્માતમાં એકને ગંભીર ઇજા.
રાજપીપળા,તા.17 નાંદોદ તાલુકાના ખોટાઆંબા ગામે કન્ટેનર ગાડી રોડની સાઇડમાં ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં એકને ગંભીર ઈજા થવા પામી છે.આ…
*મહારાષ્ટ્રમાં કોરોનાથી બચવા તમામ સરકારી ઓફિસમાં AC બંધ*
કોરોના વાયરસના કારણે મહારાષ્ટ્ર સૌથી વધારે પ્રભાવિત થયુ છે. આ રાજ્યમાં કોરોનાપોઝિટિવ દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે. જેના પગલે સરકારે…
