**વિધાનસભા ચૂંટણી પહેલાં AAPમાં ભંગાણ, ‘આપ’નાં 5 કોર્પોરેટરોએ ધારણ કર્યો કેસરિયો* _સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પાંચ નગરસેવકો રાજીનામા ધરીને ભાજપમાં જોડાયા છે._ _AAPનાં 5 કોર્પોરેટરોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની હાજરીમાં જ કેસરિયો ખેસ ધારણ કર્યો છે._ *જાણો કયા 5 નગરસેવકો જોડાઇ શકે છે ભાજપમાં?* • ૠતુ કુકડિયા વોર્ડ નં-૩ • જ્યોતિ લાઠીયા વોર્ડ નં -૮ • વિપુલ મોવલિયા વોર્ડ નં -૧૬ • મનીષા કુકડિયા વોર્ડ નં -૫ • ભાવનાબેન સોલંકી વોર્ડ નં -૨ _ભાજપ દ્વારા આપ પાર્ટીનાં નગરસેવકોને મોટા પ્રલોભનો આપી ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યાં છે….
Related Posts
*જયસુખ પટેલને હાઇકોર્ટનો ઝટકો મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં HCએ જામીન અરજી ફગાવી*
*🗯️BREAKING* *📌જયસુખ પટેલને હાઇકોર્ટનો ઝટકો* 🔸મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં HCએ જામીન અરજી ફગાવી જેલમાં જ રહેવું પડશે…
બારોડલીમાં રાજકીય વગ ધરાવતા ભીમસિંહ પુરોહિત કોર્પોરેટરે કરેલાં દબાણને હટાવવાની કામગીરી કરાઈ
બારડોલીમાં રાજકીય વગ ધરાવતા કોર્પોરેટર ભીમસિંહ પુરોહિતે કરેલા દબાણને હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. ભીંમસિંગ પુરોહિત નગરપાલિકાના ગટર…
આણંદ જિલ્લા કલેકટરનું મહત્વનું જાહેરનામું
આણંદ આણંદ જિલ્લા કલેકટરનું મહત્વનું જાહેરનામું આણંદ જિલ્લામાં કરફ્યુના સમયમાં કરાયો વધારો સાંજે 5 કલાકથી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ…
