**વિધાનસભા ચૂંટણી પહેલાં AAPમાં ભંગાણ, ‘આપ’નાં 5 કોર્પોરેટરોએ ધારણ કર્યો કેસરિયો* _સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પાંચ નગરસેવકો રાજીનામા ધરીને ભાજપમાં જોડાયા છે._ _AAPનાં 5 કોર્પોરેટરોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની હાજરીમાં જ કેસરિયો ખેસ ધારણ કર્યો છે._ *જાણો કયા 5 નગરસેવકો જોડાઇ શકે છે ભાજપમાં?* • ૠતુ કુકડિયા વોર્ડ નં-૩ • જ્યોતિ લાઠીયા વોર્ડ નં -૮ • વિપુલ મોવલિયા વોર્ડ નં -૧૬ • મનીષા કુકડિયા વોર્ડ નં -૫ • ભાવનાબેન સોલંકી વોર્ડ નં -૨ _ભાજપ દ્વારા આપ પાર્ટીનાં નગરસેવકોને મોટા પ્રલોભનો આપી ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યાં છે….
Related Posts
શ્રદ્ધા બાદ વધુ એક યુવતીની ટુકડા કરાયેલી લાશ મળતા ખળભળાટ, માથું પણ કાપી નાખ્યું આઝમગઢ માં યુવતીની હત્યાના આરોપી પ્રેમીની…
ચાર વર્ષમાં યુ.પી.આઈ. ટ્રાન્ઝેક્શનમાં 70 ગણો વધારો
નવેમ્બરમાં કુલ 418 કરોડ યુ.પી.આઈ. ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું ડેબિટ કાર્ડથી લેવડદેવડ ઘટી ચાર વર્ષમાં યુ.પી.આઈ. ટ્રાન્ઝેક્શનમાં 70 ગણો વધારોનવેમ્બરમાં કુલ…
જાણો, તમારો વિસ્તાર કયા ઝોનમાં છે.?
*રેડ ઝોન :-* દરિયાપુર, કાલુપુર, જમાલપુર, શાહપુર, ખાડિયા, નવરંગપુરા, મકતપુરા, દાણીલીમડા, બહેરામપુરા *ઓરેન્જ ઝોન :-* નિકોલ, ઓઢવ, ગોમતીપુર, પાલડી, નારણપુરા,…
