**વિધાનસભા ચૂંટણી પહેલાં AAPમાં ભંગાણ, ‘આપ’નાં 5 કોર્પોરેટરોએ ધારણ કર્યો કેસરિયો* _સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પાંચ નગરસેવકો રાજીનામા ધરીને ભાજપમાં જોડાયા છે._ _AAPનાં 5 કોર્પોરેટરોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની હાજરીમાં જ કેસરિયો ખેસ ધારણ કર્યો છે._ *જાણો કયા 5 નગરસેવકો જોડાઇ શકે છે ભાજપમાં?* • ૠતુ કુકડિયા વોર્ડ નં-૩ • જ્યોતિ લાઠીયા વોર્ડ નં -૮ • વિપુલ મોવલિયા વોર્ડ નં -૧૬ • મનીષા કુકડિયા વોર્ડ નં -૫ • ભાવનાબેન સોલંકી વોર્ડ નં -૨ _ભાજપ દ્વારા આપ પાર્ટીનાં નગરસેવકોને મોટા પ્રલોભનો આપી ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યાં છે….
Related Posts
*પંચમહાલના પ્રભારીમંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ*
*પંચમહાલના પ્રભારીમંત્રી ડૉ.કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ* એબીએનએસ,વી.આર, પંચમહાલ: ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રી…
અમદાવાદ જગન્નાથ રથયાત્રાને મળી મંજૂરી, 12 જુલાઈએ નીકળશે જગનાથજી ની રથયાત્રા
અમદાવાદ જગન્નાથ રથયાત્રાને મળી મંજૂરી, 12 જુલાઈએ નીકળશે જગનાથજી ની રથયાત્રા
વડોદરાના કુખ્યાત બુટલેગર જુબેર મેમણનો ઝડપાયો શરાબનો જથ્થો…
વડોદરા કરજણ… વડોદરા ના કુખ્યાત બુટલેગર જુબેર મેમણ નો ઝડપાયો શરાબ નો જથ્થો… કરજણ માં ઝડપાયો લાખો નો વિદેશી શરાબ…
