દિલ્હી હાઈકોર્ટમાં કોંગી નેતાઓ વિરુદ્ધ એફઆઈઆરની માંગ કરતી અનેક અરજીઓ કરવામાં આવી છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ રાષ્ટ્રપતિ રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા વાડરા અને અન્ય લોકો વિરુદ્ધ નફરતી ભાષણ આપવા બદલ એફઆઈઆર નોંધવાની માંગ વાળી દિલ્હી હાઈકોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી હતી. દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સીસોદિયા, આપના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન, એ.આઈ.એમ.આઈ.એમ.ના નેતા અકબરુદ્દીન ઔવેસી,તથા વારીસ પઠાન પર પણ એફાઈઆર નોંધાવાનો અનુરોધ કરાયો છે
Related Posts
પીએમ મોદી 19 મીએ લેશે જામનગરની મુલાકાત. રાજકોટમાં કરશે રોડ શો. રાજકોટથી જામનગર રોડ માર્ગે પહોંચશે:સોર્સ.
રોડ રિસર્ફેસ બાબતે કોર્પોરેશન દ્વારા પ્રજાના રુપિયાનુ ધોવાણ
રથયાત્રા રુટ પર કરાયેલા રોડના કામોમા પોલંપોલ.. રોડ રિસર્ફેસ બાબતે કોર્પોરેશન દ્વારા પ્રજાના રુપિયાનુ ધોવાણ લોકોના ચપ્પલ અને જુતા રસ્તાપર…
કોરોના કાળમા નર્મદાનાદિવંગત થયેલા ત્રણ યુવા પત્રકારોને શ્રદ્ધાંજલિ પાઠવવા પ્રેસ ક્લબ નર્મદાએ રાજપીપલા ઉપરાંત તિલકવાડા અને ડેડીયાપાડા હોસ્પિટલમા ફ્રૂટ અને બિસ્કિટ વિતરણ કરી સેવાદિવસ ઉજવ્યો
કોરોના કાળમા નર્મદાનાદિવંગત થયેલા ત્રણ યુવા પત્રકારોને શ્રદ્ધાંજલિ પાઠવવા પ્રેસ ક્લબ નર્મદાએ રાજપીપલા ઉપરાંત તિલકવાડા અને ડેડીયાપાડા હોસ્પિટલમા ફ્રૂટ અને…
