અમદાવાદ ના અમરાઈવાડી ભીલવાડા શ્રીનાથ નગર ગેટ ૧ મા રહેતા પાલ જયવીર ના ઘર મા ગેસ નો બાટલો રાત ભર લીક થયો સવારે પરિવારે લાઈટ ચાલુ કરતા ની સાથે લાગી હતી આગ અને ધડાકા સાથે ત્રીજા માળે આવેલ રુમ ને થયું ભારે નુકશાનઘર મા એક કિશોર સહિત બે યુવકો ગંભીર રીતે દાઝી ગયા ૧૦૮ ની બે ગાડી ઓ મા ત્રણેય ને એલ જી ના બન્સઁ વોડઁ મા સારવાર માટે ખસેડાયા સ્થાનિક કોરપોરેટર જગદીશ રાઠોડ ને આ ઘટના ની જાણ થતા ફાયરબિગેડ તેમજ Amc તંત્ર ને કરી જાણ Amc ના એસ્ટેટ વિભાગ ને જાણ કરાતા તંત્ર એ નુકશાન પામેલ જોખમી રુમ ને ઉતારી લેવા ટીમ કામે લાગીઆજ મકાન ની નીચે લગ્ન ની તૈયારી કરતા પરિવારો નો થયો બચાવ જ્યારે આ રુમ ની દિવાલો નીચે પડી ત્યારે તેઓ સફાળા જાગ્યા અને સલામત સ્થળે ખસી ગયા
Related Posts
સા રે ગા મા પા- એક દેશ એક રાગની સાથે ઝીએ લોકડાઉન દરમિયાન સફળતાપૂર્વક તેના સૌથી મોટા કન્ટેન્ટ ઇનોવેશનને રજૂ કર્યું.
~ ઉદ્યોગની સૌપ્રથમ પહેલે સમગ્ર ટીવી અને ડિઝીટલમાં સફળતા મેળવી~ • સમગ્ર ભારતમાં ઝી અને ઝી મીડિયાની 23 ચેનલોની મદદથી…
જામનગર INS વાલસુરા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ જામનગર: ભારતીય નૌકાદળની પ્રીમિયર ઇલેક્ટ્રિકલ તાલીમ સંસ્થા INS વાલસુરા જામનગર ખાતે…
રાજપીપળા તથા તિલકવાડા ગામમાં વૈદિક હોળી પ્રગટાવાય.
દેશી ગાયના ગોબર છાણા દ્વારા ઈકોફ્રેન્ડલી હોળી પ્રગટાવાશે. તિલકવાડામાં નર્મદા મંદિરના પ્રાંગણમાં નર્મદા યુવક મંડળના યુવાનો દ્વારા વૈદિક હોળી નું…
