અમદાવાદ ના અમરાઈવાડી ભીલવાડા શ્રીનાથ નગર ગેટ ૧ મા રહેતા પાલ જયવીર ના ઘર મા ગેસ નો બાટલો રાત ભર લીક થયો સવારે પરિવારે લાઈટ ચાલુ કરતા ની સાથે લાગી હતી આગ અને ધડાકા સાથે ત્રીજા માળે આવેલ રુમ ને થયું ભારે નુકશાનઘર મા એક કિશોર સહિત બે યુવકો ગંભીર રીતે દાઝી ગયા ૧૦૮ ની બે ગાડી ઓ મા ત્રણેય ને એલ જી ના બન્સઁ વોડઁ મા સારવાર માટે ખસેડાયા સ્થાનિક કોરપોરેટર જગદીશ રાઠોડ ને આ ઘટના ની જાણ થતા ફાયરબિગેડ તેમજ Amc તંત્ર ને કરી જાણ Amc ના એસ્ટેટ વિભાગ ને જાણ કરાતા તંત્ર એ નુકશાન પામેલ જોખમી રુમ ને ઉતારી લેવા ટીમ કામે લાગીઆજ મકાન ની નીચે લગ્ન ની તૈયારી કરતા પરિવારો નો થયો બચાવ જ્યારે આ રુમ ની દિવાલો નીચે પડી ત્યારે તેઓ સફાળા જાગ્યા અને સલામત સ્થળે ખસી ગયા
Related Posts
*ટેબ્લો વિજેતા ટીમે રાજ્યના સીએમને વિજેતા ટ્રોફી સુપ્રત કરી*
*ટેબ્લો વિજેતા ટીમે રાજ્યના સીએમને વિજેતા ટ્રોફી સુપ્રત કરી* ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત ટેબ્લો વિજેતા ટીમે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી…
અમદાવાદ કોવિડ 19 પોઝિટિવ દર્દીઓનું લોકેશન
Ahmedabad Covid-19 Positive Patient Locations (243) https://goo.gl/maps/KMu58jc86hkWst8Y8
જિલ્લાના પાંચેય તાલુકાઓમાં કિશાન કલ્યાણ કાર્યક્રમ યોજાયા.
જિલ્લાના પાંચેય તાલુકાઓમાં કિશાન કલ્યાણ કાર્યક્રમ યોજાયા. કિસાન સન્માન નીધિ અંતર્ગત આજે નર્મદા જિલ્લાના ૯૧,૪૬૩ ખેડૂત લાભાર્થીઓના બેંક ખાતામાં ડી.બી.ટી…
