અમદાવાદ ના અમરાઈવાડી ભીલવાડા શ્રીનાથ નગર ગેટ ૧ મા રહેતા પાલ જયવીર ના ઘર મા ગેસ નો બાટલો રાત ભર લીક થયો સવારે પરિવારે લાઈટ ચાલુ કરતા ની સાથે લાગી હતી આગ અને ધડાકા સાથે ત્રીજા માળે આવેલ રુમ ને થયું ભારે નુકશાનઘર મા એક કિશોર સહિત બે યુવકો ગંભીર રીતે દાઝી ગયા ૧૦૮ ની બે ગાડી ઓ મા ત્રણેય ને એલ જી ના બન્સઁ વોડઁ મા સારવાર માટે ખસેડાયા સ્થાનિક કોરપોરેટર જગદીશ રાઠોડ ને આ ઘટના ની જાણ થતા ફાયરબિગેડ તેમજ Amc તંત્ર ને કરી જાણ Amc ના એસ્ટેટ વિભાગ ને જાણ કરાતા તંત્ર એ નુકશાન પામેલ જોખમી રુમ ને ઉતારી લેવા ટીમ કામે લાગીઆજ મકાન ની નીચે લગ્ન ની તૈયારી કરતા પરિવારો નો થયો બચાવ જ્યારે આ રુમ ની દિવાલો નીચે પડી ત્યારે તેઓ સફાળા જાગ્યા અને સલામત સ્થળે ખસી ગયા
Related Posts
મહારાષ્ટ્ર- વિશ્વાસમત પહેલા આજે વિધાનસભામાં સ્પિકરની થશે પસંદગી* શિવસેના અને એકનાથ શિંદે આમને સામને
સરોવર નર્મદા નિગમની કેવડીયા ગામની જમીનના સર્વે નં.૪૪૯ મા સર્વેની કામગીરી દરમ્યાન 15થી 20જણાનો ગેર કાયદે પ્રવેશ કરી ગેરવર્તણુક કરતા ફરિયાદ
સરોવર નર્મદા નિગમની કેવડીયા ગામની જમીનના સર્વે નં.૪૪૯ મા સર્વેની કામગીરી દરમ્યાન 15થી 20જણાનો ગેર કાયદે પ્રવેશ કરી ગેરવર્તણુક કરતા…
અંબાજીની એલ.જે ઠાકુર ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ફૂડ ફેસ્ટિવલ યોજાયો જીએનએ અંબાજી: શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી…
