અમદાવાદ ના અમરાઈવાડી ભીલવાડા શ્રીનાથ નગર ગેટ ૧ મા રહેતા પાલ જયવીર ના ઘર મા ગેસ નો બાટલો રાત ભર લીક થયો સવારે પરિવારે લાઈટ ચાલુ કરતા ની સાથે લાગી હતી આગ અને ધડાકા સાથે ત્રીજા માળે આવેલ રુમ ને થયું ભારે નુકશાનઘર મા એક કિશોર સહિત બે યુવકો ગંભીર રીતે દાઝી ગયા ૧૦૮ ની બે ગાડી ઓ મા ત્રણેય ને એલ જી ના બન્સઁ વોડઁ મા સારવાર માટે ખસેડાયા સ્થાનિક કોરપોરેટર જગદીશ રાઠોડ ને આ ઘટના ની જાણ થતા ફાયરબિગેડ તેમજ Amc તંત્ર ને કરી જાણ Amc ના એસ્ટેટ વિભાગ ને જાણ કરાતા તંત્ર એ નુકશાન પામેલ જોખમી રુમ ને ઉતારી લેવા ટીમ કામે લાગીઆજ મકાન ની નીચે લગ્ન ની તૈયારી કરતા પરિવારો નો થયો બચાવ જ્યારે આ રુમ ની દિવાલો નીચે પડી ત્યારે તેઓ સફાળા જાગ્યા અને સલામત સ્થળે ખસી ગયા
Related Posts
આજના મુખ્ય સમાચારો* 1️⃣7️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣
આજના મુખ્ય સમાચારો* 1️⃣7️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣ *પત્રકારનો રૂઆબ બતાવી તોડબાજી કરનાર 4ની ધરપકડ* વડોદરાના સમા-સાવલી રોડ પર મસાજ પાલૅરમાં પ્રેસના નામે ધમકાવીને…
નેગેટિવ રિપોર્ટનો આશ્ચર્યજનક જાદુ.
*નેગેટિવ રિપોર્ટનો આશ્ચર્યજનક જાદુ.* *૧૦ દિવસની મથામણ પછી એક માણસ પોતાનો કોરોના નેગેટિવનો રિપોર્ટ લઈ હોસ્પિટલના રિસેપ્શન પાસે ઉભો હતો.*…
*મહારાષ્ટ્રમાં NRC લાગુ કરવામાં નહીં આવેઃ CM ઠાકરેની જાહેરાત*
મુંબઈ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સંસદમાં પાસ કરવામાં આવેલા નાગરિકતા સુધારિત કાયદા (CAA)ને સમર્થન આપ્યું છે, પણ એમ કહ્યું…
