અમદાવાદ ના અમરાઈવાડી હાટકેસવર ૧૩૨ ફુટ ના રિંગરોડ પર અકસ્માત ની ઘટનાજોગેશ્ર્વરી માગઁ પર થી આવી રહેલ ભારેખમ લોંખડ ની પ્લેટો ભરેલ ૧૪ વ્હીલ ના ખટારા એ ગોપાલનગર ના વળાંક પાસે વસ્ત્રાલ મા રહેતા એકટિવા ચાલક અને બેંક મા ફરજ બજાવતા કમઁચારી દપંતી ને મોડીરાતે લીધા હતા અડફેટે યાદવ શુશીલા દિનેશભાઈ ૩૦ વષઁ ની મહિલા નું ઘટના સ્થળે જ અરેરાટી ભયુઁ મોત નીપજીયુ હતું જ્યારે પતિ દિનેશભાઈ યાદવ ને સારવાર માટે મોડીરાતે સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતાઅકસ્માત બાદ ખટારા ચાલક ઘટના પર જ ખટારો મુકી ને થઈ ગયો હતો ફરારઅકસ્માત ની ઘટના નજીક ની દુકાન ના CCTV મા કેદ થઈઅમરાઈવાડી પોલિસ ની ચાર ગાડી ઓ એ ઘટના પર આવી ને એકત્રિત થયેલ ટોળા ઓને દુર કરી ને ખટારો કબજા મા લઈ ને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતીમાતેલા સાંઢ ની જેમ આવી રહેલ આ ખટારા એ CTM પાસે ઈકો કાર ને અડફેટે લઈ ને જોગેશ્ર્વરી માગઁ પર થી ભાગવા જતા કારચાલક એ તેનો પીછો કરતા અમરાઈવાડી ૧૩૨ ફુટ ના રિંગરોડ પર ના વળાંક મા આ બેક કમઁચારી દપંતી ને લીધા હતા અડફેટે અને કયોઁ હતો બીજો અકસ્માત
Related Posts
ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે થશે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન
ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું કે 26 મેથી 1 જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે ગુજરાતમાં 15થી 20 જૂન…
*રાધનપુર લક્કી પેલેસ ગેસ્ટ હાઉસમાં SOG ની રેડમાં ચાલતું કુટણખાનુ ઝડપાયું..*
*રાધનપુર લક્કી પેલેસ ગેસ્ટ હાઉસમાં SOG ની રેડમાં ચાલતું કુટણખાનુ ઝડપાયું..* પાટણ, એબીએનએસ, એ.આર: રાધનપુર શહેરના ભાભર હાઇવે પર આવેલ…
અમદાવાદ ખાતે 8 વર્ષથી નિરંતર ઉત્તરાયણમાં અબોલ પક્ષીઓના જીવ બચાવતા સ્વાભિમાન ગ્રુપના વોરિયર્સ.
અમદાવાદ: અમદાવાદમાં સેવાભાવી એનજીઓ સ્વાભિમાન ગ્રુપ દ્વારા ઉત્તરાયણમાં સતત આઠમા વર્ષે પક્ષીઓને બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર કરવાનો મહા કેમ્પ…
