અમદાવાદ ના અમરાઈવાડી હાટકેસવર ૧૩૨ ફુટ ના રિંગરોડ પર અકસ્માત ની ઘટનાજોગેશ્ર્વરી માગઁ પર થી આવી રહેલ ભારેખમ લોંખડ ની પ્લેટો ભરેલ ૧૪ વ્હીલ ના ખટારા એ ગોપાલનગર ના વળાંક પાસે વસ્ત્રાલ મા રહેતા એકટિવા ચાલક અને બેંક મા ફરજ બજાવતા કમઁચારી દપંતી ને મોડીરાતે લીધા હતા અડફેટે યાદવ શુશીલા દિનેશભાઈ ૩૦ વષઁ ની મહિલા નું ઘટના સ્થળે જ અરેરાટી ભયુઁ મોત નીપજીયુ હતું જ્યારે પતિ દિનેશભાઈ યાદવ ને સારવાર માટે મોડીરાતે સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતાઅકસ્માત બાદ ખટારા ચાલક ઘટના પર જ ખટારો મુકી ને થઈ ગયો હતો ફરારઅકસ્માત ની ઘટના નજીક ની દુકાન ના CCTV મા કેદ થઈઅમરાઈવાડી પોલિસ ની ચાર ગાડી ઓ એ ઘટના પર આવી ને એકત્રિત થયેલ ટોળા ઓને દુર કરી ને ખટારો કબજા મા લઈ ને આગળ ની કાર્યવાહી હાથ ધરી હતીમાતેલા સાંઢ ની જેમ આવી રહેલ આ ખટારા એ CTM પાસે ઈકો કાર ને અડફેટે લઈ ને જોગેશ્ર્વરી માગઁ પર થી ભાગવા જતા કારચાલક એ તેનો પીછો કરતા અમરાઈવાડી ૧૩૨ ફુટ ના રિંગરોડ પર ના વળાંક મા આ બેક કમઁચારી દપંતી ને લીધા હતા અડફેટે અને કયોઁ હતો બીજો અકસ્માત
Related Posts
જામનગરના દિગ્વિજય પ્લોટ 58 માંથી વિદેશી દારૂની 18 બોટલો ઝડપી પડતી દિગ્વિજય પ્લોટ ચોકી પોલીસ
*જામનગરના દિગ્વિજય પ્લોટ 58 માંથી વિદેશી દારૂની 18 બોટલો ઝડપી પડતી દિગ્વિજય પ્લોટ ચોકી પોલીસ* જામનગર: શહેરના દિગ્વિજય પ્લોટની પોલીસ…
માધ્યમિક અને ઉ.મા. શાળાઓના શિક્ષકોએ કર્મચારીઓના
અગત્યના પડતર પ્રશ્નો ન ઉકેલાતા જિલ્લા શિક્ષણાધિકારી નર્મદાને આવેદનપત્ર અપાયું
નર્મદામા માધ્યમિક અને ઉ.મા. શાળાઓના શિક્ષકોએ કર્મચારીઓનાઅગત્યના પડતર પ્રશ્નો ન ઉકેલાતા જિલ્લા શિક્ષણાધિકારી નર્મદાને આવેદનપત્ર અપાયું .પ્રશ્નો નહી ઉકેલાય તોનર્મદા…
અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સમ્માન સાથે વીર શહીદ મહિપાલસિંહ વાળાને વિદાય આપવામાં આવી. રાજ્યના સીએમ સહિત મંત્રીઓ આગેવાનો રહ્યા ઉપસ્થિત.
સંજીવ રાજપૂત અમદાવાદ જમ્મુમાં શહીદ થયેલ જવાન વાળા મહિપાલસિંહને અપાઈ અંતિમ વિદાય અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સમ્માન સાથે વીર શહીદ…
