ભાજપની સરકાર સૌને પોત પોતાનું ઘર આપવાની વાતો કરે છે. 2022 સુધીમાં સૌને પોતાનું ઘર હોય આ માટેનો રાજ્ય સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છ લાખ આવાસોને મંજૂર કરવામાં આવતા. કુલ 830 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો આર્થિક રીતે પછાત હોય તેવા લોકોને પંદર લાખ રૂપિયાની મર્યાદામાં આવાસની ખરીદી કરશે, રાજ્ય સરકાર તરફથી એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેથી ઘરનું ઘર ખરીદનારા લોકો માટે આ બજેટમાં એક ખુશ ખબર લઈને આવ્યું છે 15 લાખ રૂપિયામાંથી એક લાખ સરકાર આપશે
Related Posts
આજના ખાસ સમાચાર
🙏🇮🇳 સુપ્રભાત ભારત🇮🇳🙏▪️◼️ આજના ખાસ સમાચાર ◼️▪️ GNA દિલ્હી આજે રાત્રે પીએમ મોદી ઇટલી અને યુકેના પ્રવાસે જવા રવાના થશે.…
અમદાવાદમાં મસમોટું GST કૌભાંડ પકડાયું
અમદાવાદમાં મસમોટું GST કૌભાંડ પકડાયું સેન્ટ્રલ GSTની ટીમે 2435.96 કરોડનું કૌભાંડ પકડ્યું. સેન્ટ્રલ GSTની ટીમે ન્યૂ રાણીપમાં પાડ્યા દરોડા. શુકન…
*નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા શહેરી વિસ્તારમાં 108 વૃક્ષારોપણ કરાયું*
*નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા શહેરી વિસ્તારમાં 108 વૃક્ષારોપણ કરાયું* જામનગર, સંજીવ રાજપૂત: જામનગર નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્રારા ગોલ્ડન…
