ભાજપની સરકાર સૌને પોત પોતાનું ઘર આપવાની વાતો કરે છે. 2022 સુધીમાં સૌને પોતાનું ઘર હોય આ માટેનો રાજ્ય સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છ લાખ આવાસોને મંજૂર કરવામાં આવતા. કુલ 830 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો આર્થિક રીતે પછાત હોય તેવા લોકોને પંદર લાખ રૂપિયાની મર્યાદામાં આવાસની ખરીદી કરશે, રાજ્ય સરકાર તરફથી એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેથી ઘરનું ઘર ખરીદનારા લોકો માટે આ બજેટમાં એક ખુશ ખબર લઈને આવ્યું છે 15 લાખ રૂપિયામાંથી એક લાખ સરકાર આપશે
Related Posts
*Indigoએ HDFC બેન્ક સાથે મળીને ક્રેડિટ કાર્ડ લોન્ચ*
ભારતીય વિમાન સેવા કંપની Indigoએ HDFC બેન્ક સાથે મળીને ‘કા-ચિન’ નામથી ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યુ છે. કાર્ડના બે વર્ઝન ‘6E…
કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લામાં ખેલાડીઓ અને જાહેર જનતા માટે રમતો અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ હાલ પુરતા બંધ રખાયા
કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લામાં ખેલાડીઓ અને જાહેર જનતા માટે રમતો અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ હાલ પુરતા બંધ રખાયા રાજપીપલા,તા…
આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ગાંધીધામ મધ્યે તિરંગા પદ યાત્રા અને વિશાળ સભા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સૌ…
