ભાજપની સરકાર સૌને પોત પોતાનું ઘર આપવાની વાતો કરે છે. 2022 સુધીમાં સૌને પોતાનું ઘર હોય આ માટેનો રાજ્ય સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છ લાખ આવાસોને મંજૂર કરવામાં આવતા. કુલ 830 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો આર્થિક રીતે પછાત હોય તેવા લોકોને પંદર લાખ રૂપિયાની મર્યાદામાં આવાસની ખરીદી કરશે, રાજ્ય સરકાર તરફથી એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેથી ઘરનું ઘર ખરીદનારા લોકો માટે આ બજેટમાં એક ખુશ ખબર લઈને આવ્યું છે 15 લાખ રૂપિયામાંથી એક લાખ સરકાર આપશે
Related Posts
સોનુ સૂદ પાસે દરરોજ ટ્વિટર પર લોકો મદદ માગી રહ્યા છે.
સોનુ સૂદ પાસે દરરોજ ટ્વિટર પર લોકો મદદ માગી રહ્યા છે. એવામાં એક યૂઝરે સોનુ સૂદે કહ્યું કે તેના પાડોશી…
*📌ભોપાલ BRTS 20 જાન્યુઆરીથી હટાવવામાં આવશે*
*📌ભોપાલ BRTS 20 જાન્યુઆરીથી હટાવવામાં આવશે* મુખ્યમંત્રી ડો.મોહન યાદવે બુધવારે મંત્રાલયમાં ભોપાલ બીઆરટીએસને હટાવવાના એક્શન પ્લાન અંગે ચર્ચા કરી હતી.…
*🗯️ BREAKING* ભરૂચ: ભરૂચ પીરકાંઠી વિસ્તારમાં મકાનનો એક હિસ્સો ધરાશયી…* પાલિકા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે…
