ભાજપની સરકાર સૌને પોત પોતાનું ઘર આપવાની વાતો કરે છે. 2022 સુધીમાં સૌને પોતાનું ઘર હોય આ માટેનો રાજ્ય સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છ લાખ આવાસોને મંજૂર કરવામાં આવતા. કુલ 830 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તો આર્થિક રીતે પછાત હોય તેવા લોકોને પંદર લાખ રૂપિયાની મર્યાદામાં આવાસની ખરીદી કરશે, રાજ્ય સરકાર તરફથી એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જેથી ઘરનું ઘર ખરીદનારા લોકો માટે આ બજેટમાં એક ખુશ ખબર લઈને આવ્યું છે 15 લાખ રૂપિયામાંથી એક લાખ સરકાર આપશે
Related Posts
ગુજરાત વિધાનસભાની અનુ. જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના અધ્યક્ષશ્રી નરેશભાઇ પટેલના વડપણ હેઠળની સમિતિનો તા.૨૪ થી તા.૨૬ મી ઓગષ્ટ સુધી નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
ગુજરાત વિધાનસભાની અનુ. જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિના અધ્યક્ષશ્રી નરેશભાઇ પટેલના વડપણ હેઠળની સમિતિનો તા.૨૪ થી તા.૨૬ મી ઓગષ્ટ સુધી નર્મદા…
મોબાઈલની જેમ વિજળી માટે ઘરમાં લાગશે પ્રિપેઇડ વીજળી મીટર, જાણો તેના લાભ
દેશભરમાં ત્રણ વર્ષની અંદર પ્રિપેઇડ વીજળી મીટર લગાવવા નું એલાન સરકારે કરી નાખ્યું છે અને હવે ગ્રાહકો સુધી તેનો લાભ…
દેશમાં સર્જાયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશ, 10 રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી
દેશમાં સર્જાયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશ, 10 રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી દેશમાં આકાર લઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનથી…
