દિલ્હીમાં જોવા મળતી હિંસાની વચ્ચે હિંસાગ્રસ્ત વિસ્તાર ચાંદબાગ પુલિયા નજીકના નાળા પાસેથી પોલીસને વધુ એક મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ આઈબીના એક કર્મચારી અંકિત શર્માનો છે. અધિકારીઓએ જણાવ્યું કે અંકિત ચાંદ બાગ વિસ્તારમાં રહેતા હતા અને પથ્થરમારાને કારણે તેમનો જીવ ગયો હોય તેવું બની શકે છે. જો કે અંકિતના પરિવારનુ કહેવું છે કે તેમના માથાના ભાગમાં તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ તેને ચાકૂ પણ મારવામાં આવ્યું હતું. નાળામાં પથ્થરથી અંકિતનો મૃતદેહ દબાવી દેવામાં આવ્યો હતો
Related Posts
*ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં… અંબાજીમાં વિશેષ વ્યવસ્થા અને સ્વચ્છતાની સરાહના કરતા યાત્રિકો*
*ભાદરવી પૂનમનો મહામેળો અંતિમ ચરણમાં… અંબાજીમાં વિશેષ વ્યવસ્થા અને સ્વચ્છતાની સરાહના કરતા યાત્રિકો* અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ભાદરવી પૂનમનો મહામેળો…
કચ્છમાં 4.3 ની તીવ્રતાના ભૂકંપના મોટો આંચકા અનુભવાયા
કચ્છમાં 4.3 ની તીવ્રતાના ભૂકંપના મોટો આંચકા અનુભવાયા કચ્છમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો હોવાના સમાચાર મળી રહ્યાં છે. આજે સવારે…
દેવોના એન્જિનિયર : (વિશ્વકર્મા જયંતિ) વદ સૂત મહાવિદ્યા વિશ્વકર્મેણ નમ: વદ સૂત મહાવિદ્યા વિશ્વકર્મ સ્વરુપિણી યેનવ સ્વર્ગ ધર્મચ પ્રાપ્યતે માત્ર…
