દિલ્હીમાં જોવા મળતી હિંસાની વચ્ચે હિંસાગ્રસ્ત વિસ્તાર ચાંદબાગ પુલિયા નજીકના નાળા પાસેથી પોલીસને વધુ એક મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ આઈબીના એક કર્મચારી અંકિત શર્માનો છે. અધિકારીઓએ જણાવ્યું કે અંકિત ચાંદ બાગ વિસ્તારમાં રહેતા હતા અને પથ્થરમારાને કારણે તેમનો જીવ ગયો હોય તેવું બની શકે છે. જો કે અંકિતના પરિવારનુ કહેવું છે કે તેમના માથાના ભાગમાં તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ તેને ચાકૂ પણ મારવામાં આવ્યું હતું. નાળામાં પથ્થરથી અંકિતનો મૃતદેહ દબાવી દેવામાં આવ્યો હતો
Related Posts
*ભાવનગરનાં પત્રકાર પરમ શ્રદ્ધેય મુરબ્બી સલીમભાઈ બાવાણીનું કોરોનાથી દુઃખદ અવસાન.*
*પરમ શ્રદ્ધેય મુરબ્બી મર્હુમ શ્રી સલીમભાઈ બાવાણી* વાઘ જેવી દહાડ હતી જેની, સદા સત્ય ને માટે હતો તૈયાર, એ નરબંકો…
પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલીની હત્યાનો મામલો
પૂર્વ ધારાસભ્ય જ્યંતી ભાનુશાલીની હત્યાનો મામલો હત્યાને નજરે જોનારા ગાંધીધામના સાક્ષી પવન મોરેની રેકી કરવાના કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો હત્યા…
*આજના મુખ્ય સમાચાર
*સુરત મિત્ર -સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને કરોડોનું નુકશાન* સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને હજારો કરોડનું નુકશાન થયું છે. લોકડાઉનના બે ફેઝમાં તેઓની મહત્વની…
