દિલ્હીમાં જોવા મળતી હિંસાની વચ્ચે હિંસાગ્રસ્ત વિસ્તાર ચાંદબાગ પુલિયા નજીકના નાળા પાસેથી પોલીસને વધુ એક મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ આઈબીના એક કર્મચારી અંકિત શર્માનો છે. અધિકારીઓએ જણાવ્યું કે અંકિત ચાંદ બાગ વિસ્તારમાં રહેતા હતા અને પથ્થરમારાને કારણે તેમનો જીવ ગયો હોય તેવું બની શકે છે. જો કે અંકિતના પરિવારનુ કહેવું છે કે તેમના માથાના ભાગમાં તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ તેને ચાકૂ પણ મારવામાં આવ્યું હતું. નાળામાં પથ્થરથી અંકિતનો મૃતદેહ દબાવી દેવામાં આવ્યો હતો
Related Posts
બોપલ તેમજ આજુબાજુના ગરીબ વિસ્તારમાં ભોજન સામગ્રી ની કીટ તેમજ જમવાનું આપવાની આયોજન કરવામાં આવ્યું
માનવ વિકાસ સેવા સમિતિ દ્વારા અમદાવાદમાં બોપલ તેમજ આજુબાજુના ગરીબ વિસ્તારમાં ભોજન સામગ્રી ની કીટ તેમજ જમવાનું આપવાની આયોજન કરવામાં…
*લોકડાઉનની અફવા ફેલાવનાર સુરતના કાપડ વેપારીની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ*
સુરતઃ કોરોના મહામારી જેવી આફત અને વિકટ પરિસ્થિતિ વચ્ચે એક બાજુ લોકોમાં ભારે ભયનો માહોલ વ્યાપ્યો છે ત્યારે બીજી બાજુ…
ગુજરાત હાઇકોર્ટે ના ચીફ જસ્ટિસ નો નિર્ણય
*Breaking news* *ગુજરાત હાઇકોર્ટે ના ચીફ જસ્ટિસ નો નિર્ણય* *ગુજરાત હાઇકોર્ટે ના તમામ વિભાગો કરાશે સેનેટઃઈઝર* *ગુજરાત હાઇકોર્ટે તા.10 થી…
