દિલ્હીમાં જોવા મળતી હિંસાની વચ્ચે હિંસાગ્રસ્ત વિસ્તાર ચાંદબાગ પુલિયા નજીકના નાળા પાસેથી પોલીસને વધુ એક મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ આઈબીના એક કર્મચારી અંકિત શર્માનો છે. અધિકારીઓએ જણાવ્યું કે અંકિત ચાંદ બાગ વિસ્તારમાં રહેતા હતા અને પથ્થરમારાને કારણે તેમનો જીવ ગયો હોય તેવું બની શકે છે. જો કે અંકિતના પરિવારનુ કહેવું છે કે તેમના માથાના ભાગમાં તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ તેને ચાકૂ પણ મારવામાં આવ્યું હતું. નાળામાં પથ્થરથી અંકિતનો મૃતદેહ દબાવી દેવામાં આવ્યો હતો
Related Posts
તમારી આસપાસ કોઈ કોરોનાનો દર્દી હશે, તો તમને ખબર પડી જશે…તમારા ફોનમાં આ એપ્લિકેશન ડાઊનલોડ કરો..
I recommend Aarogya Setu app to fight against COVID19. Please download and share it using this link Android : https://play.google.com/store/apps/details?id=nic.goi.aarogyasetu…
જામનગર જિલ્લા એસપી નિતેશ પાંડેય દ્વારા 28 પોલીસકર્મીઓની કરવામાં આવી આંતરિક બદલી
જામનગર જિલ્લા એસપી નિતેશ પાંડેય દ્વારા 28 પોલીસકર્મીઓની કરવામાં આવી આંતરિક બદલી
આજે દશેરાના દિવસે રાજપીપળા હરસિધ્ધિ માતાજીના મંદિરે જવારાનું વિસર્જન કરજણ નદીમાં કરાયું. આખા ગામને એક હજારથી વધુ કાણાવાળા રંગીન માટી ના ઘડા (ગરબા) પણ મંદિરે મૂકી ગયા.
રાજપીપળા,તા. 25 દશેરાના દિવસે રાજપીપળા હરસિદ્ધિ ખાતે હરસિધ્ધિ માતાજીના મંદિરમાં ઘટસ્થાપન વખતે થયેલા જવારાનું આજે વિસર્જન રાજપીપળા કરજણ નદીમાં કરવામાં…
