દિલ્હીમાં જોવા મળતી હિંસાની વચ્ચે હિંસાગ્રસ્ત વિસ્તાર ચાંદબાગ પુલિયા નજીકના નાળા પાસેથી પોલીસને વધુ એક મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ આઈબીના એક કર્મચારી અંકિત શર્માનો છે. અધિકારીઓએ જણાવ્યું કે અંકિત ચાંદ બાગ વિસ્તારમાં રહેતા હતા અને પથ્થરમારાને કારણે તેમનો જીવ ગયો હોય તેવું બની શકે છે. જો કે અંકિતના પરિવારનુ કહેવું છે કે તેમના માથાના ભાગમાં તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ તેને ચાકૂ પણ મારવામાં આવ્યું હતું. નાળામાં પથ્થરથી અંકિતનો મૃતદેહ દબાવી દેવામાં આવ્યો હતો
Related Posts
PM મોદીએ EOS-06 સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી ‘આરામદાયક’ ગુજરાતની તસવીરો શેર કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તાજેતરમાં લોન્ચ કરેલા…
*યાત્રાધામ સોમનાથ મંદિર મામલે નિર્ણય 11 હજાર રૂપિયા લગ્નવીધી અને જમવાનું મફત*
યાત્રાધામ સોમનાથમાં હવે ટ્રસ્ટ દ્રારા વિનામુલ્યે અન્નક્ષેત્રનો પ્રારંભ કરાશે.યાત્રાધામ સોમનાથમાં હવે બારેમાસ ભાવિકોની ભારે ભીડ રહે છે.જેથી ખાનગી હોટેલોમાં વધારે…
નકલી પોલીસ બની અનાજના વ્યાપારી પાસેથી 5 લાખ માંગતા ખાનગી ચેનલના કેમેરામેન સહિત 2ની ધરપકડ કરતી વાડજ પોલીસ..
નકલી પોલીસ બની અનાજના વ્યાપારી પાસેથી 5 લાખ માંગતા ખાનગી ચેનલના કેમેરામેન સહિત 2ની ધરપકડ કરતી વાડજ પોલીસ.. વાડજ પોલીસે…
