દિલ્હીમાં જોવા મળતી હિંસાની વચ્ચે હિંસાગ્રસ્ત વિસ્તાર ચાંદબાગ પુલિયા નજીકના નાળા પાસેથી પોલીસને વધુ એક મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ આઈબીના એક કર્મચારી અંકિત શર્માનો છે. અધિકારીઓએ જણાવ્યું કે અંકિત ચાંદ બાગ વિસ્તારમાં રહેતા હતા અને પથ્થરમારાને કારણે તેમનો જીવ ગયો હોય તેવું બની શકે છે. જો કે અંકિતના પરિવારનુ કહેવું છે કે તેમના માથાના ભાગમાં તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ તેને ચાકૂ પણ મારવામાં આવ્યું હતું. નાળામાં પથ્થરથી અંકિતનો મૃતદેહ દબાવી દેવામાં આવ્યો હતો
Related Posts
*📍બિહાર: બીજેપી હાઈકમાન્ડ ચિરાગ પાસવાન-ઉપેન્દ્ર કુશવાહાથી નારાજ- સૂત્રો*
*📍બિહાર: બીજેપી હાઈકમાન્ડ ચિરાગ પાસવાન-ઉપેન્દ્ર કુશવાહાથી નારાજ- સૂત્રો* PMની રેલીમાં ન આવવાથી હાઈકમાન્ડ નારાજ – સૂત્રો 2 માર્ચે…
દિલ્હીમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ.
દિલ્હીમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ… મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર પણ હવે રાજ્યમાં વધતા કેસને લઈ ટૂંક સમયમાં મહત્વનો…
ગરુડેશ્વર તાલુકાના અંતરિયાળ વિસ્તાર બારાખડી ગામની સગર્ભા મહિલા ડિલિવરીનો સમય નજીક હોવા છતાં અડધો છતાં કિલોમીટરપગે ચાલીને મતદાન મથકે પહોંચીને કર્યું મતદાન
બ્રેકિંગ ન્યૂજ઼ નર્મદા ગરુડેશ્વર તાલુકાના અંતરિયાળ વિસ્તાર બારાખડી ગામની સગર્ભા મહિલા ડિલિવરીનો સમય નજીક હોવા છતાં અડધો છતાં કિલોમીટરપગે ચાલીને…
