દિલ્હીમાં જોવા મળતી હિંસાની વચ્ચે હિંસાગ્રસ્ત વિસ્તાર ચાંદબાગ પુલિયા નજીકના નાળા પાસેથી પોલીસને વધુ એક મૃતદેહ મળ્યો છે. આ મૃતદેહ આઈબીના એક કર્મચારી અંકિત શર્માનો છે. અધિકારીઓએ જણાવ્યું કે અંકિત ચાંદ બાગ વિસ્તારમાં રહેતા હતા અને પથ્થરમારાને કારણે તેમનો જીવ ગયો હોય તેવું બની શકે છે. જો કે અંકિતના પરિવારનુ કહેવું છે કે તેમના માથાના ભાગમાં તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો, તેમજ તેને ચાકૂ પણ મારવામાં આવ્યું હતું. નાળામાં પથ્થરથી અંકિતનો મૃતદેહ દબાવી દેવામાં આવ્યો હતો
Related Posts
🔔 *કામધેનુ : વિશ્વ દૂધ દિન : ૧ જૂન ! – નિલેશ ધોળકિયા
મારા પ્યારા આત્મીય સ્વજન, માઁ ના દૂધના પોષણ ક્ષમતાની મહત્વતા અને તેની ઉપયોગિતાથી સૌ સુપેરે જાણકાર, જ્ઞાત હોય જ. માઁ…
કેવડીયામાં ટેન્ટસીટી નં-૨ માં મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા સરકારી ખરાબાની જમીનમાં અનધિકૃત કબજો કરી વાણિજ્ય હેતુસર કરાયેલ બાંધકામને તાત્કાલિક અસરથી દૂર કરવા ગરૂડેશ્વર મામલતદાર તરફથી ફટકારેલી નોટીસ
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા : કેવડીયામાં ટેન્ટસીટી નં-૨ માં મે. પ્રવેગ કોમ્યુનીકેશન્સ લિ. દ્વારા સરકારી ખરાબાની જમીનમાં અનધિકૃત કબજો કરી વાણિજ્ય…
સુરત રાજ્ય સરકાર દ્વારા પાલિકાના ડેપ્યુટી કમિશનર કેતન પટેલ સામે ACB ની તપાસ કરવાના આદેશ.
સુરત રાજ્ય સરકાર દ્વારા પાલિકાના ડેપ્યુટી કમિશનર કેતન પટેલ સામે ACB તપાસ કરવાના આપેલા આદેશ મામલોઆજે ડેપ્યુટી કમિશનર કેતન પટેલની…
