પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ઈમરાન ખાન સરકારે ભાગેડૂ જાહેર કરવામાં આવ્યાં છે. નવાઝ શરીફ હાલ લંડનમાં ઈલાજ કરાવી રહ્યાં છે. નવાઝનો ઈલાજ કરી રહેલાં ડોકટર પર મેડિકલ રિપોર્ટ રજૂ નહીં કરવાનો આરોપ છે. મેડિકલ રિપોર્ટ રજૂ ન કરતાં તેઓએ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યુ છે, તેથી તેમને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યાં હોવાનો ખુલાસો ઈમરાન સરકારે કર્યો છે
Related Posts
*આખા વર્ષનો એન્ટી-વાઇરસ ડોઝ : લીમડાનો મૉર* *ઈમેજમેકર : શૈલેશ રાવલ*
*THE ANTIBIOTICS JUICE : NEEM FLOWERS* *આખા વર્ષનો એન્ટી-વાઇરસ ડોઝ : લીમડાનો મૉર* *ઈમેજમેકર : શૈલેશ રાવલ* *9825072718* લીમડાનો મૉર…
ગુજરાતીઓનું સી પ્લેનમાં બેસવાનું સપનું સાકાર થઈ શકશે. સિ પ્લાન ને લઈને ગુજરાતના બે મહત્વના રૂટ જાહેર થયા.
16 રૂટમાં અમદાવાદમાંથી સાબરમતી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, સાબરમતી થી પાલીતાણા સુધીની યોજના. ઓક્ટોબર સુધી ગુજરાતી પ્રવાસીઓ માટે સાબરમતી…
પોરબંદરના કેશુ નેભા હત્યા કેસમાં ચુકાદો MLA કાંધલ જાડેજાના ભાઈ નિર્દોષ જાહેર
પોરબંદરના કેશુ નેભા હત્યા કેસમાં ચુકાદો MLA કાંધલ જાડેજાના ભાઈ નિર્દોષ જાહેરપોરબંદર સેશન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા ભાજપ પૂર્વ નગરસેવકની…
