પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ઈમરાન ખાન સરકારે ભાગેડૂ જાહેર કરવામાં આવ્યાં છે. નવાઝ શરીફ હાલ લંડનમાં ઈલાજ કરાવી રહ્યાં છે. નવાઝનો ઈલાજ કરી રહેલાં ડોકટર પર મેડિકલ રિપોર્ટ રજૂ નહીં કરવાનો આરોપ છે. મેડિકલ રિપોર્ટ રજૂ ન કરતાં તેઓએ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યુ છે, તેથી તેમને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યાં હોવાનો ખુલાસો ઈમરાન સરકારે કર્યો છે
Related Posts
મુન્દ્રા પોર્ટ પર આવેલી સ્ટીમરમાં વધુ એક સેટેલાઇટ ફોન મળી આવ્યો
#ક્ચ્છ મુન્દ્રા પોર્ટ પર આવેલી સ્ટીમરમાં વધુ એક સેટેલાઇટ ફોન મળી આવ્યો સ્ટીમર મોન્ટી પિલરમાંથી મળી આવ્યો સેટેલાઇટ ફોન કસ્ટમ…
*વિદ્યાર્થીઓને ગણવેશ/બુટ, પુસ્તકો, સાહિત્યો અને સ્ટેશનરી ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે દંડનીય કાર્યવાહી કરાશે :…
*📍આ વખતે ભાજપનાં ઘણા વર્તમાન સાંસદોની ટિકિટ જોખમમાં.*
*📍આ વખતે ભાજપનાં ઘણા વર્તમાન સાંસદોની ટિકિટ જોખમમાં.* લોકસભા ચૂંટણીમાં ભાજપ મોટા બદલો લેવા તરફ આગળ વધી રહ્યું છે…
