પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ઈમરાન ખાન સરકારે ભાગેડૂ જાહેર કરવામાં આવ્યાં છે. નવાઝ શરીફ હાલ લંડનમાં ઈલાજ કરાવી રહ્યાં છે. નવાઝનો ઈલાજ કરી રહેલાં ડોકટર પર મેડિકલ રિપોર્ટ રજૂ નહીં કરવાનો આરોપ છે. મેડિકલ રિપોર્ટ રજૂ ન કરતાં તેઓએ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યુ છે, તેથી તેમને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યાં હોવાનો ખુલાસો ઈમરાન સરકારે કર્યો છે
Related Posts
ગાંધીનગરના યુવાનનું રોડ અકસ્માતમાં નિધન, 2 મહિના પૂર્વે કિડની આપી પિતાને આપ્યું હતું નવજીવન
ગાંધીનગરના યુવાનનું રોડ અકસ્માતમાં નિધન, 2 મહિના પૂર્વે કિડની આપી પિતાને આપ્યું હતું નવજીવન ગાંધીનગરના 27 વર્ષીય ખુમાનસિંહ રાણાનું દહેગામના…
શ્રીમતી ભારતીબેન તડવીની ઉપસ્થિતિમાં “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો
રાજપીપલા ખાતે જિલ્લાના મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવીની ઉપસ્થિતિમાં “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ…
આવતી કાલે કોરોનાની સ્થિતિને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ત્રણ મહત્વની બેઠક
દિલ્હી* આવતી કાલે કોરોનાની સ્થિતિને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ત્રણ મહત્વની બેઠક. સવારે 9 કલાકે અધિકારીઓ સાથે કરશે બેઠક..…
