પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ઈમરાન ખાન સરકારે ભાગેડૂ જાહેર કરવામાં આવ્યાં છે. નવાઝ શરીફ હાલ લંડનમાં ઈલાજ કરાવી રહ્યાં છે. નવાઝનો ઈલાજ કરી રહેલાં ડોકટર પર મેડિકલ રિપોર્ટ રજૂ નહીં કરવાનો આરોપ છે. મેડિકલ રિપોર્ટ રજૂ ન કરતાં તેઓએ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યુ છે, તેથી તેમને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યાં હોવાનો ખુલાસો ઈમરાન સરકારે કર્યો છે
Related Posts
*Its time to action now..31 ડીએમ્બરને લઇ અમદાવાદ પોલીસ બની સતર્ક.. પાર્ટીનું આયોજન થયું તો ગયા સમજો…શહેર કમિશ્નરનો નિર્ણય.*
*Its time to action now..31 ડીએમ્બરને લઇ અમદાવાદ પોલીસ બની સતર્ક.. પાર્ટીનું આયોજન થયું તો ગયા સમજો…શહેર કમિશ્નરનો નિર્ણય.* *…
વીરપુર જલારામ મંદિરને લઈ મહત્વના સમાચાર
વીરપુર જલારામ મંદિરને લઈ મહત્વના સમાચાર27 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન બંધ રહેશે મંદિરજન્માષ્ટમીના તહેવાર દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે…
*શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટના 83 યાત્રાળુ ચારધામ યાત્રાએ જવા અમદાવાદથી થયા રવાના*
*શ્રી કચ્છ વાગડ લોહાણા મહાજન ટ્રસ્ટના 83 યાત્રાળુ ચારધામ યાત્રાએ જવા અમદાવાદથી થયા રવાના* જીએનએ અમદાવાદ: સમાજ ની ઉત્કૃષ્ટ…
