પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ઈમરાન ખાન સરકારે ભાગેડૂ જાહેર કરવામાં આવ્યાં છે. નવાઝ શરીફ હાલ લંડનમાં ઈલાજ કરાવી રહ્યાં છે. નવાઝનો ઈલાજ કરી રહેલાં ડોકટર પર મેડિકલ રિપોર્ટ રજૂ નહીં કરવાનો આરોપ છે. મેડિકલ રિપોર્ટ રજૂ ન કરતાં તેઓએ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યુ છે, તેથી તેમને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યાં હોવાનો ખુલાસો ઈમરાન સરકારે કર્યો છે
Related Posts
નાંદોદના માંગરોળ ગામે ગાંધીવાદી સંસ્થા પ્રયાસ દ્વારા પ્રશિક્ષણ શિબિર યોજાઈ.
નાંદોદના માંગરોળ ગામે ગાંધીવાદી સંસ્થા પ્રયાસ દ્વારા પ્રશિક્ષણ શિબિર યોજાઈ. શિબિરમાં મહેન્દ્રભાઈ દ્વારા ગ્રામ સ્વરાજ અને ગાંધી વિનોબા વિષય પર…
હાથીપગાના કેસો શોધવા મુન્દ્રા તાલુકાના રામાણીયા અને ધ્રબમાં આરોગ્યતંત્ર દ્વારા રાત્રી સર્વે હાથ ધરાશે મચ્છરના કરડવાથી થતા હાથીપગાના કૃમિ માનવ…
કામરેજનાં ટીચર્સ સોસાયટી ભવન ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા યોજાઈ
કામરેજનાં ટીચર્સ સોસાયટી ભવન ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સભા યોજાઈ ( સભામાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં…
