પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ઈમરાન ખાન સરકારે ભાગેડૂ જાહેર કરવામાં આવ્યાં છે. નવાઝ શરીફ હાલ લંડનમાં ઈલાજ કરાવી રહ્યાં છે. નવાઝનો ઈલાજ કરી રહેલાં ડોકટર પર મેડિકલ રિપોર્ટ રજૂ નહીં કરવાનો આરોપ છે. મેડિકલ રિપોર્ટ રજૂ ન કરતાં તેઓએ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યુ છે, તેથી તેમને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યાં હોવાનો ખુલાસો ઈમરાન સરકારે કર્યો છે
Related Posts
રાજકોટ આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી. દુધના માવાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો…
રાજકોટ: રાજકોટ આરોગ્ય વિભાગ ની મોટી કાર્યવાહી. દુધના માવાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા માવાની ચકાસણી…
दिल्ली आज पीएम मोदी उत्तर प्रदेश और पंजाब में करेंगे रैली.
दिल्ली आज पीएम मोदी उत्तर प्रदेश और पंजाब में करेंगे रैली। रैली को चलते कड़ी सुरक्षा की गई।
*દિલ્હી હિંસાનો મામલો ડાયવર્ટ કરવા ભાજપનો મોટો ખેલ*
ભાજપે દિલ્હી હિંસાનો મામલો ભટકાવવા અને કોંગ્રેસને બીજા મામલે ઉલઝાવવા માટે એમપીમાં સરકાર પાડી દેવાનો ઘડેલો કારસો ફળ્યો નથી. એમપીમાં…
