પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ઈમરાન ખાન સરકારે ભાગેડૂ જાહેર કરવામાં આવ્યાં છે. નવાઝ શરીફ હાલ લંડનમાં ઈલાજ કરાવી રહ્યાં છે. નવાઝનો ઈલાજ કરી રહેલાં ડોકટર પર મેડિકલ રિપોર્ટ રજૂ નહીં કરવાનો આરોપ છે. મેડિકલ રિપોર્ટ રજૂ ન કરતાં તેઓએ જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યુ છે, તેથી તેમને ભાગેડૂ જાહેર કરવામાં આવ્યાં હોવાનો ખુલાસો ઈમરાન સરકારે કર્યો છે
Related Posts
રાહુલ ગાંધી ના જન્મ દિવસ નિમિતે નર્મદા જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વિધવા મહિલાઓ ને અનાજની કિટ તથા શાકભાજી નું વિતરણ
રાહુલ ગાંધી ના જન્મ દિવસ નિમિતે નર્મદા જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા વિધવા મહિલાઓ ને અનાજની કિટ તથા શાકભાજી નું વિતરણ…
*રાજકોટ: ઈરાન ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સોના ચાંદીના ભાવમાં વધારો*
*રાજકોટ: ઈરાન ઈઝરાયલ યુદ્ધ વચ્ચે સોના ચાંદીના ભાવમાં વધારો* કોમોડિટી માર્કેટોમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં વધારો ચાંદી પ્રતિ…
અમદાવાદના લેંડ ડીલરને ત્યાં IT ના દરોડાનો મામલો
અમદાવાદના લેંડ ડીલરને ત્યાં IT ના દરોડાનો મામલો આવકવેરા વિભાગને મળ્યો કરોડોનો દલ્લો1 હજાર કરોડના બિનહિસાબી વ્યવહારના દસ્તાવેજ મળ્યા500 TDR…
