ભુજઃ કચ્છના ધોરડોમાં રણોત્સવનો પ્રારંભ વર્ષના છેલ્લા મહિનાઓથી થાય છે અને ફેબ્રુઆરી-માર્ચ સુધી પ્રવાસીઓની આવ-જા રહે છે. દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવતા હોય છે. તો ભુજ એરપોર્ટથી એક માત્ર એરઇન્ડિયાની ફલાઇટ ઉડાન છેલ્લા થોડાક સમયથી ભરી રહી છે અને તેની સેવા પણ કથળેલી છે. ત્યારે રણોત્સવની પૂર્ણતાના આરે એર ડેક્કન કંપની દ્વારા ફલાઇટ સેવા શરૂ કરાઇ છે. રણોત્સવને ધ્યાને લઇને માત્ર 15 દિવસ જ એરડેક્કન ફલાઇટની સેવા રહેશે.રણોત્સવ 12મી માર્ચ સુધી સત્તાવાર ચાલુ
Related Posts
એકાંતવાસ ને પ્રેરણાવાસ મા બદલવા માટે આના થી વધુ સારું ઉદાહરણ કયું જોઈએ?? અભિનંદન..
એકાંતવાસ ને પ્રેરણાવાસ મા બદલવા માટે આના થી વધુ સારું ઉદાહરણ કયું જોઈએ?? અભિનંદન.. મુંબઈ ના લેખક મિત્ર સંજય શાહ…
*मुख्य समाचार*
मुख्य समाचार *GNA NEWS* आज बिपरजोय चक्रवात शाम तक गुजरात के जखो बंदर से टकराएगा। 125 से 145 किमी…
અગમચેતીના પગલા : તાઉ ‘તે સંભવિત વાવાઝોડા સંદર્ભે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્ત માટે અલાયદા વોર્ડ કાર્યરત
અગમચેતીના પગલા : તાઉ ‘તે સંભવિત વાવાઝોડા સંદર્ભે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાં અસરગ્રસ્ત માટે અલાયદા વોર્ડ કાર્યરત અમદાવાદ જિલ્લા કલેક્ટરની…
