ભુજઃ કચ્છના ધોરડોમાં રણોત્સવનો પ્રારંભ વર્ષના છેલ્લા મહિનાઓથી થાય છે અને ફેબ્રુઆરી-માર્ચ સુધી પ્રવાસીઓની આવ-જા રહે છે. દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવતા હોય છે. તો ભુજ એરપોર્ટથી એક માત્ર એરઇન્ડિયાની ફલાઇટ ઉડાન છેલ્લા થોડાક સમયથી ભરી રહી છે અને તેની સેવા પણ કથળેલી છે. ત્યારે રણોત્સવની પૂર્ણતાના આરે એર ડેક્કન કંપની દ્વારા ફલાઇટ સેવા શરૂ કરાઇ છે. રણોત્સવને ધ્યાને લઇને માત્ર 15 દિવસ જ એરડેક્કન ફલાઇટની સેવા રહેશે.રણોત્સવ 12મી માર્ચ સુધી સત્તાવાર ચાલુ
Related Posts
*હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાના દર્દીને ધક્કે ચડાવાયો, એડમિટ કરવાની ના પાડી*
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાના દર્દીને ધક્કે ચડાવાયો હતો. ભિલોડાના યુવાનને કોરોનાની શંકા જતા હિંમતનગર સારવાર માટે મોકલાયો હતો. હિંમતનગર…
ઇન્કમટેક્સ ની ફેસલે સ્ક્રુટીની સિસ્ટમ માટે ડિપાર્ટમેન્ટ સજ્જ. પ્રિન્સિપાલ ચીફ કમિશનર અમિત જૈન
ઇન્કમટેક્સ ની ફેસલે સ્ક્રુટીની સિસ્ટમ માટે ડિપાર્ટમેન્ટ સજ્જ પ્રિન્સિપાલ ચીફ કમિશનર અમિત જૈન પ્રામાણિક કરદાતાઓ નું ડિપાર્ટમેન્ટ દ્વારા સન્માન કરવામાં…
આજરોજ કંડલા મરીન પો.સ્ટે મા પકડાયેલ પ્રોહીબિશન મુદામાલ કિંમત રૂપીયા 2338275/- નો દારૂ અને બિયર નાશ કરવામાં આવેલ. વર્ષ ૨૦૨૨…
