ભુજઃ કચ્છના ધોરડોમાં રણોત્સવનો પ્રારંભ વર્ષના છેલ્લા મહિનાઓથી થાય છે અને ફેબ્રુઆરી-માર્ચ સુધી પ્રવાસીઓની આવ-જા રહે છે. દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવતા હોય છે. તો ભુજ એરપોર્ટથી એક માત્ર એરઇન્ડિયાની ફલાઇટ ઉડાન છેલ્લા થોડાક સમયથી ભરી રહી છે અને તેની સેવા પણ કથળેલી છે. ત્યારે રણોત્સવની પૂર્ણતાના આરે એર ડેક્કન કંપની દ્વારા ફલાઇટ સેવા શરૂ કરાઇ છે. રણોત્સવને ધ્યાને લઇને માત્ર 15 દિવસ જ એરડેક્કન ફલાઇટની સેવા રહેશે.રણોત્સવ 12મી માર્ચ સુધી સત્તાવાર ચાલુ
Related Posts
⭕ *ગુજરાતમાં નવા 520 પોઝિટિવ કેસ નોંધાયા,27 લોકોનાં મોત ,348 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 330
,સુરત 65,વડોદરા 44,ગાંધીનગર 16,ભરૂચ 7,જામનગર 6,જૂનાગઢ 5,ભાવનગર-રાજકોટ-આણંદ-પાટણ-ખેડા 4,મહેસાણા-ગીર સોમનાથ 3,બનાસકાંઠા-અરવલ્લી-સુરેન્દ્રનગર-દ્વારકા-અમરેલી 2,મહીસાગર-સાબરકાંઠા-બોટાદ-દાહોદ-નવસારી-નર્મદા-મોરબી 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ : 25148 ●…
વિશ્વ હિન્દુ ધોબી મહાસભા ટીમ સમાજના ગરીબ વર્ગ સુધી પહોંચે છે
વિશ્વ હિન્દુ ધોબી મહાસભા ટીમ સમાજના ગરીબ વર્ગ સુધી પહોંચે છે કોરાના રોગચાળાને ધ્યાનમાં રાખીને છેલ્લા બે વર્ષથી ધોબી સમાજની…
*ગાંધીનગરમાં સૈનિકોના પરિવારજનોનાં આંદોલને સરકારની ઉંઘ ઉડાડી દીધી*
સત્તાધારી પક્ષ ભાજપે પણ વિપક્ષના આક્રમણને ખાળવા માટેની અલગ રણનીતિ બનાવી છે. જેમાં ભાજપના બોલકા ધારાસભ્યો અને પ્રધાનોને વિપક્ષને જવાબ…
