ભુજઃ કચ્છના ધોરડોમાં રણોત્સવનો પ્રારંભ વર્ષના છેલ્લા મહિનાઓથી થાય છે અને ફેબ્રુઆરી-માર્ચ સુધી પ્રવાસીઓની આવ-જા રહે છે. દેશ-વિદેશથી અનેક પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવતા હોય છે. તો ભુજ એરપોર્ટથી એક માત્ર એરઇન્ડિયાની ફલાઇટ ઉડાન છેલ્લા થોડાક સમયથી ભરી રહી છે અને તેની સેવા પણ કથળેલી છે. ત્યારે રણોત્સવની પૂર્ણતાના આરે એર ડેક્કન કંપની દ્વારા ફલાઇટ સેવા શરૂ કરાઇ છે. રણોત્સવને ધ્યાને લઇને માત્ર 15 દિવસ જ એરડેક્કન ફલાઇટની સેવા રહેશે.રણોત્સવ 12મી માર્ચ સુધી સત્તાવાર ચાલુ
Related Posts
અમદાવાદ લિંમ્બડી હાઈવે પર આઈશર પલટી. 1 નું મૌત 12 લોકો ઘાયલ.
*જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્કમાં પ્રજાની રજૂઆતો સાંભળતા કૃષિમંત્રીશ્રી* જીએનએ જામનગર: રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ…
અખબારી યાદી તા. ૦૧/૧૦/૨૦૨૨ ————————– મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે વેલસ્પનના સ્ટેટ ઓફ ધ આર્ટ – સ્ટીલ પ્લાન્ટનું ઉદઘાટન કરાયું…
