ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે . 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં આ ટેસ્ટ રમાવાની છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પ્રસારના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.રિપોર્ટ પ્રમાણે કેટલાક ગણતરીના લોકોને જ મેદાન પર જવા દેવામાં આવશે . આમ તો સાઉથ આફ્રિકામાં કોવિડના કારણે 2000 લોકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનો નિર્ણય લેવાયો છે.જેના કારણે પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે , ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સિરિઝમાં બે હજાર લોકોને મેચ જોવા માટે મંજૂરી આપવામાં આવશે અને જો ઓમિક્રોનના કેસ ઘટયા તો વધારે દર્શકોને પણ જવા દેવામાં આવશે . જોકે હજી બીજી ટેસ્ટ માટે ટિકિટોનુ વેચાણ શરુ કરાયુ નથી.આ મેચ ત્રણ જાન્યુઆરીથી જોહિનિસબર્ગમાં રમાવાની છે .
Related Posts
કોરોનાના વધતા જતા કેસો સામે હવે શનિ રવિ સોમવાર ત્રણ દિવસ દેડીયાપાડાનું બજાર બંધ રહેશે
કોરોનાના વધતા જતા કેસો સામે હવે શનિ રવિ સોમવાર ત્રણ દિવસ દેડીયાપાડાનું બજાર બંધ રહેશે. દેડીયાપાડા વેપારી મંડળ દ્વારા લેવાયો…
યુવાઓ જાગે: વિદેશમાં નોકરીની લાલચ આપી ગોંધી રાખેલા યુવાનનું ભારત લાવી પરિવાર સાથે મિલન કરાવતી ગીર-સોમનાથ પોલીસ. જીએનએ અમદાવાદ: વિદેશમાં…
*BREAKING NEWS:* અમદાવાદના ગણેશ મેરેડિયન બિલ્ડિંગના 8માં માળે લાગી આગ. અમદાવાદ: અમદાવાદના હાઇકોર્ટ પાસે આવેલ ગણેશ મેરેડિયન બિલ્ડિંગના 8માં માળે…
