ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી પહેલી ટેસ્ટમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે . 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં આ ટેસ્ટ રમાવાની છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પ્રસારના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.રિપોર્ટ પ્રમાણે કેટલાક ગણતરીના લોકોને જ મેદાન પર જવા દેવામાં આવશે . આમ તો સાઉથ આફ્રિકામાં કોવિડના કારણે 2000 લોકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનો નિર્ણય લેવાયો છે.જેના કારણે પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે , ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની સિરિઝમાં બે હજાર લોકોને મેચ જોવા માટે મંજૂરી આપવામાં આવશે અને જો ઓમિક્રોનના કેસ ઘટયા તો વધારે દર્શકોને પણ જવા દેવામાં આવશે . જોકે હજી બીજી ટેસ્ટ માટે ટિકિટોનુ વેચાણ શરુ કરાયુ નથી.આ મેચ ત્રણ જાન્યુઆરીથી જોહિનિસબર્ગમાં રમાવાની છે .
Related Posts
અમદાવાદ પેટીએમ કેવાયસીમાં નામે ભારતના અનેક લોકો સાથે ઠગાઈ કરતા શખ્સોની ધરપકડ
અમદાવાદ પેટીએમ કેવાયસીમાં નામે ભારતના અનેક લોકો સાથે ઠગાઈ કરતા શખ્સોની ધરપકડ અમદાવાદના બે આરોપીઓની સાયબર ક્રાઇમે કરી ધરપકડ 200…
799 રૂપિયાથી કરો હવાઈ મુસાફરી ખાસ ઓફર
સરકારી એરલાઇન કંપની એર ઈન્ડિયાએ તેના ગ્લોબલ નેટવર્ક પર જબરદસ્ત ઓફરની જાહેરાત કરી છે. કંપની 799 રૂપિયાના પ્રારંભિક કિંમતે દેશમાં…
*ઓનલાઈન ID થી I.P.L. ની રોયલ ચેલેન્જર્સ બેગ્લોર્સ તથા લખનૌ સુપર જાયન્ટ વચ્ચેની 20-20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી-રમાડતાં એક…
