અમદાવાદ ના રામોલ રિંગરોડ પર ના અદાણી સકઁલ નજીક ના શિવમ સાંનિધ્ય મા રહેતા અને ઓરિસ્સા મા લશ્કર મા ફરજ બજાવતા જવાન નું તેના જ ઘર મા મોત નીપજીયુંસુરેશ યાદવ નામ ના ૩૫ વષઁ ના જવાન લીંબુ શરબત પીધા બાદ થોડાક સમય મા નીચે પટકાયોતેમના ભાઈ તેમને એલ જી હોસ્પિટલ ખાતે લઈ આવતા ફરજ પર ના તબીબો એ તેમને મરણ જાહેર કયાપોલિસ સ્ટેશન ના PI સહિત નો પોલિસ કાફલો એલ જી હોસ્પિટલ દોડી આવ્યોઓરિસ્સા લશ્કર ના હેડ કવાઁટસ ને જવાન ના મોત થી અવગત કરાયા
Related Posts
મેઘરાજાનોલાંબા વિરામથી વરસાદ ખેંચાયો.ખેડૂતોના માથે ચિંતાના વાદળો
નર્મદા જિલ્લામાં મેઘરાજાનોલાંબા વિરામથી વરસાદ ખેંચાયો.ખેડૂતોના માથે ચિંતાના વાદળો વરસાદના પગલે ખેડૂતોએ વાવણી કરી દીધી પરંતુ વરસાદ ન વરસતા હવે…
*એક દિવસમાં 2378 નવા કેસ*
યુરોપિયન દેશ સ્પેનમાં પણ કોરોનાનું સંકટ વધી રહ્યું છે. સ્પેનની રાજધાની મેડ્રીડમાં દરેક 10માંથી 8 વ્યક્તિ કોરોના વાયરસની બીમારીની ઝપેટમાં…
રાજપીપળાના રાજપુત ફળિયાની ઘટના. ફરિયાદી હિતેન્દ્રભાઈના દીકરા એ કરેલા પ્રેમલગ્ન પરિણીતાના પિતાની મંજૂરી ન હોવાથી તેની રીસ રાખી દક્ષાબેનનું અપહરણ કરવાનો પ્રયાસ કરતા ચકચાર.
રાજપીપળાના રાજપુત ફળિયાની ઘટના. ફરિયાદી હિતેન્દ્રભાઈના દીકરા એ કરેલા પ્રેમલગ્ન પરિણીતાના પિતાની મંજૂરી ન હોવાથી તેની રીસ રાખી દક્ષાબેનનું અપહરણ…
