અમદાવાદ ના રામોલ રિંગરોડ પર ના અદાણી સકઁલ નજીક ના શિવમ સાંનિધ્ય મા રહેતા અને ઓરિસ્સા મા લશ્કર મા ફરજ બજાવતા જવાન નું તેના જ ઘર મા મોત નીપજીયુંસુરેશ યાદવ નામ ના ૩૫ વષઁ ના જવાન લીંબુ શરબત પીધા બાદ થોડાક સમય મા નીચે પટકાયોતેમના ભાઈ તેમને એલ જી હોસ્પિટલ ખાતે લઈ આવતા ફરજ પર ના તબીબો એ તેમને મરણ જાહેર કયાપોલિસ સ્ટેશન ના PI સહિત નો પોલિસ કાફલો એલ જી હોસ્પિટલ દોડી આવ્યોઓરિસ્સા લશ્કર ના હેડ કવાઁટસ ને જવાન ના મોત થી અવગત કરાયા
Related Posts
*📌ઉદ્યોગપતિ વિકાસમાલુ હાઇ-સ્પીડ રોલ્સ-રોયસ અકસ્માતમાં ઘાયલ: અહેવાલ
*📌ઉદ્યોગપતિ વિકાસમાલુ હાઇ-સ્પીડ રોલ્સ-રોયસ અકસ્માતમાં ઘાયલ: અહેવાલ*
તિલકવાડા તાલુકાના કામસોલી ગામની સીમમાં ખેતરોમાંથી કેબલ વાયરની ચોરીની ફરિયાદ નોંધાતા ચકચાર.
રાજપીપળા, તા.7 તિલકવાડા તાલુકાના કામસોલી ગામની સીમમાં ખેતરોમાં થી કેબલ વાયરની ચોરીની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં…
કેવડિયા ખાતે પીએમ મોદીનો 30 અને 31મી ઓક્ટોમ્બરનો કાર્યક્રમ. મોદી 30 અને 31 એમ બે દિવસનું રોકાણ કરશે.
રાજપીપળા,તા.26 પીએમ મોદી કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા પર માં ભાગ લેવાના છે. ત્યારે તેમના આગમન નો કાર્યક્રમ તૈયાર થઈ ગયો…
