અમદાવાદ ના રામોલ રિંગરોડ પર ના અદાણી સકઁલ નજીક ના શિવમ સાંનિધ્ય મા રહેતા અને ઓરિસ્સા મા લશ્કર મા ફરજ બજાવતા જવાન નું તેના જ ઘર મા મોત નીપજીયુંસુરેશ યાદવ નામ ના ૩૫ વષઁ ના જવાન લીંબુ શરબત પીધા બાદ થોડાક સમય મા નીચે પટકાયોતેમના ભાઈ તેમને એલ જી હોસ્પિટલ ખાતે લઈ આવતા ફરજ પર ના તબીબો એ તેમને મરણ જાહેર કયાપોલિસ સ્ટેશન ના PI સહિત નો પોલિસ કાફલો એલ જી હોસ્પિટલ દોડી આવ્યોઓરિસ્સા લશ્કર ના હેડ કવાઁટસ ને જવાન ના મોત થી અવગત કરાયા
Related Posts
એક મુઠ્ઠી ઘઉં અને એક રૂપિયાનો ફાળો ઉઘરાવીને જરૂરિયાત મંદોને મદદરૂપ થવા નો અનોખો નવતર પ્રયોગ.
એક મુઠ્ઠી ઘઉં અને એક રૂપિયાનો ફાળો ઉઘરાવીને જરૂરિયાત મંદોને મદદરૂપ થવા નો અનોખો નવતર પ્રયોગ. સેવાનું ઝરણું કાર્યક્રમ હેઠળ…
ચુંટણી આયોગ દ્વારા રાજયની સીમાંકન બેઠકોના હુકમો જાહેર કર્યા.
ચુંટણી આયોગ દ્વારા રાજયની અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા રાજકોટની મહાનગરપાલિકા વોર્ડની રચના – સીમાંકન બેઠકોના હુકમો જાહેર કર્યા અમદાવાદમાં ૪૮…
*📌અમદાવાદ: રથયાત્રા પહેલાં પોલીસનું મેગા રિહર્સલ*
*📌અમદાવાદ: રથયાત્રા પહેલાં પોલીસનું મેગા રિહર્સલ* જગન્નાથ રથયાત્રા રૂટ પર પોલીસકાફલો ઊતર્યો, પેરામિલિટરી ફોર્સ પણ સાથે જોડાઈ…
