અમદાવાદ ના રામોલ રિંગરોડ પર ના અદાણી સકઁલ નજીક ના શિવમ સાંનિધ્ય મા રહેતા અને ઓરિસ્સા મા લશ્કર મા ફરજ બજાવતા જવાન નું તેના જ ઘર મા મોત નીપજીયુંસુરેશ યાદવ નામ ના ૩૫ વષઁ ના જવાન લીંબુ શરબત પીધા બાદ થોડાક સમય મા નીચે પટકાયોતેમના ભાઈ તેમને એલ જી હોસ્પિટલ ખાતે લઈ આવતા ફરજ પર ના તબીબો એ તેમને મરણ જાહેર કયાપોલિસ સ્ટેશન ના PI સહિત નો પોલિસ કાફલો એલ જી હોસ્પિટલ દોડી આવ્યોઓરિસ્સા લશ્કર ના હેડ કવાઁટસ ને જવાન ના મોત થી અવગત કરાયા
Related Posts
અમદાવાદ વસ્ત્રાલમાં કેમિકલ માફિયા બેફામ બન્યા. તળાવમાં માછલીઓના મૌત. વરસાદના પાણીની આડમાં તળાવમાં પાણી છોડતા હોવાની લોકોમાં ચર્ચા.
અમદાવાદ શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને દુર કરવા ટ્રાફિક પોલીસે વાહન ચાલકો સામે સખ્તાઈથી કાર્યવાહી શરુ કરી છે, બીજી તરફ શાળાઓમાં ભણતા બાળકોને ટ્રાફિકના નિયમોના પાલન વિષે જાગ્રુત કરવા એક નઈ સોચ પ્રોજેક્ટ શરુ કર્યો છે.
*હવે બાળકો વાલીઓને ટ્રાફિક નિયમનનું પાલન કરાવશે* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને દુર કરવા ટ્રાફિક…
मुंबई :- दिग्गज अभिनेता धर्मेंद्र का 89 वर्ष की आयु में निधन..!*
: बड़ी खबर !! *✳️मुंबई :- दिग्गज अभिनेता धर्मेंद्र का 89 वर्ष की आयु में निधन..!* । *समाचार…
