આતંકીઓના એક વાહનની કાશ્મીર તરફ જવાની સૂચનાને પગલે જમ્મુ-કઠુઆ નેશનલ હાઈવે પર હાઈ એલર્ટ બહાર પડાયું છે. પોલીસ અને સુરક્ષા દળ ઘણા સ્થળો પર નાકાબંધી કરી ખીણ તરફ જાનારા વાહનોની તપાસ કરી રહી છે. 31 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ઘુસણખોરી બાદ આતંકવાદીઓનું એક જૂથ ટ્રકમાં સવાર કાશ્મીર તરફ જઇ રહ્યું હતું, જેને નાગરોટાના બાન ટોલ પ્લાઝા નજીક એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો
Related Posts
નર્મદા નદી, નાળા પર તૂટેલા પુલનો સહિતની મરામતની માંગ સંતોષતા અને ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાતા રસ્તા રોકો આંદોલન આમ આદમી પાર્ટી નર્મદાએ મુલતવી રખાયું.
આમ આદમી પાર્ટી સાગબારાની કચેરીઓમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની ઓક્સિમીટર દ્વારા ઓક્સિજનની તપાસ શરૂ કરાઇ. રાજપીપળા,તા.2 આમ આદમી પાર્ટી નર્મદા…
અગામી ત્રણ દિવસમાં ભારે ઠંડી પડશે, જાણો, રાજ્યના ક્યા શહેરમાં કેટલું તાપમાન?
અમદાવાદ,28 ડિસેમ્બર: ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના થઇ છે, જેના કારણે દરેક રાજ્યમાં વાતાવરણ ઠંડુ બનતા ઠંડીંનો ચમકારો પણ વધ્યો છે.…
જામનગર ખાતે ભગવાન પરશુરામની શોભાયાત્રા પ્રસંગે વેશભૂષામાં ભાગ લેનાર બાળકોને સન્માનિત કરતા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ જામનગર: સૌરાષ્ટ્ર – કચ્છ…
