આતંકીઓના એક વાહનની કાશ્મીર તરફ જવાની સૂચનાને પગલે જમ્મુ-કઠુઆ નેશનલ હાઈવે પર હાઈ એલર્ટ બહાર પડાયું છે. પોલીસ અને સુરક્ષા દળ ઘણા સ્થળો પર નાકાબંધી કરી ખીણ તરફ જાનારા વાહનોની તપાસ કરી રહી છે. 31 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ઘુસણખોરી બાદ આતંકવાદીઓનું એક જૂથ ટ્રકમાં સવાર કાશ્મીર તરફ જઇ રહ્યું હતું, જેને નાગરોટાના બાન ટોલ પ્લાઝા નજીક એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો
Related Posts
તાઈવાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા 5.8ની તીવ્રતા નોંધાઇ.
મારી શાળા સ્વચ્છ શાળાનાં સંકલ્પ સાથે ઓલપાડની સરકારી પ્રાથમિક શાળાનાં શિક્ષકોએ સફાઈ કાર્યનો નવો ચીલો ચાતર્યો જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા.…
અમદાવાદની હોસ્પિટલમાં બેડ ની ટોટલ માહિતી
IMPORTANT Pl follow https://t.co/6hu8EAy4Id for daily updated status of available bed in Ahmedabad Hospitals. PL SHARE ALL OVER 🙏
