આતંકીઓના એક વાહનની કાશ્મીર તરફ જવાની સૂચનાને પગલે જમ્મુ-કઠુઆ નેશનલ હાઈવે પર હાઈ એલર્ટ બહાર પડાયું છે. પોલીસ અને સુરક્ષા દળ ઘણા સ્થળો પર નાકાબંધી કરી ખીણ તરફ જાનારા વાહનોની તપાસ કરી રહી છે. 31 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ઘુસણખોરી બાદ આતંકવાદીઓનું એક જૂથ ટ્રકમાં સવાર કાશ્મીર તરફ જઇ રહ્યું હતું, જેને નાગરોટાના બાન ટોલ પ્લાઝા નજીક એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો
Related Posts
*’અત્યાર સુધીનો સૌથી મોટો ડિફેન્સ એક્સ્પો તા.૧૮ થી ૨૨ દરમિયાન ગાંધીનગર-ગુજરાતમાં યોજાશે : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ* જીએનએ ગાંધીનગર: સંરક્ષણ મંત્રી…
*ગુજરાત પ્રદેશ પ્રભારી રવિશભાઈને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા*
*ગુજરાત પ્રદેશ પ્રભારી રવિશભાઈને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા* અમદાવાદ, સંજીવ રાજપૂત: તારીખ 8 રવિવારના રોજ સર્કિટ હાઉસ ,શાહીબાગ…
સરકારી કાયદાની ઐસી કી તૈસી કરી સરકારના આદેશના ધજાગરા ઉડાવતી જામનગરની રાધિકા સ્કૂલ.
.જીએનએ જામનગર: જામનગરની રાધિકા સ્કૂલને શિક્ષણ મંત્રી, શિક્ષણ અધિકારી કે સરકારી કોઈ પણ કાયદો નડતો નથી. શિક્ષણ મંત્રાલય અને મંત્રીશ્રી…
