આતંકીઓના એક વાહનની કાશ્મીર તરફ જવાની સૂચનાને પગલે જમ્મુ-કઠુઆ નેશનલ હાઈવે પર હાઈ એલર્ટ બહાર પડાયું છે. પોલીસ અને સુરક્ષા દળ ઘણા સ્થળો પર નાકાબંધી કરી ખીણ તરફ જાનારા વાહનોની તપાસ કરી રહી છે. 31 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ઘુસણખોરી બાદ આતંકવાદીઓનું એક જૂથ ટ્રકમાં સવાર કાશ્મીર તરફ જઇ રહ્યું હતું, જેને નાગરોટાના બાન ટોલ પ્લાઝા નજીક એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો
Related Posts
અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘમહેર
અમદાવાદમાં સતત બીજા દિવસે મેઘમહેર…શહેરના સાબરમતી, રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટુ
*અમૃતસરનાં ગોલ્ડન ટેમ્પલમાં બૅન કરાયું Tik Tok લગાવવામાં આવ્યા પોસ્ટર*
સોશિયલ મીડિયા પર ટિક-ટોક વીડિયોની ધૂમ મચેલી છે. જાહેર સ્થળો ઉપર લોકો હંમેશા ટિક-ટોક રેકોર્ડ કરતાં દેખાતા હોય છે. એટલું…
ગુજરાતમાં ફરી એકવાર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. સિનિયર ડોક્ટરો હડતાળમાં જોડાયા છે. વડોદરામાં એસ.એસ.જી. હોસ્પિટલના 100થી વધુ સિનિયર રેસિડેન્ટ…
