આતંકીઓના એક વાહનની કાશ્મીર તરફ જવાની સૂચનાને પગલે જમ્મુ-કઠુઆ નેશનલ હાઈવે પર હાઈ એલર્ટ બહાર પડાયું છે. પોલીસ અને સુરક્ષા દળ ઘણા સ્થળો પર નાકાબંધી કરી ખીણ તરફ જાનારા વાહનોની તપાસ કરી રહી છે. 31 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ઘુસણખોરી બાદ આતંકવાદીઓનું એક જૂથ ટ્રકમાં સવાર કાશ્મીર તરફ જઇ રહ્યું હતું, જેને નાગરોટાના બાન ટોલ પ્લાઝા નજીક એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો
Related Posts
*લોકભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરતા રિયર એડમિરલ શ્રીતનુ ગુરુ*
*લોકભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરતા રિયર એડમિરલ શ્રીતનુ ગુરુ* ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ફ્લૅગ ઓફિસર ગુજરાત, દમણ…
નર્મદામાં બહુ ગાજેલી ઇકો સેન્સિટીવ નો મુદ્દો હવે લોકસભામાં ચર્ચા છે.
નર્મદામાં બહુ ગાજેલી ઇકો સેન્સિટીવ નો મુદ્દો હવે લોકસભામાં ચર્ચા છે. નર્મદા જિલ્લાના 121 ગામો માધ્યમથી ઈકો સેન્સીટીવ ઝોન માંથી…
“ચકલી ની ખોરાક ની જરૂરિયાત”:
વસંત ઋતુ પછી ચકલીઓને વધુ ખાોરાક જોઈએ. ચકલીઓનાં માળા પરનાં ભૂખ્યા પરિવારને જીવવા માટે પુષ્કળ ખાવાનું જોઈએ. તમારા દ્વારા નાખેલા…
