અમદાવાદઃ આજે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી અમદાવાદમાં છે, જેની તૈયારીના ભાગરૂપે શહેરમાં રસ્તાઓનું રિપેરિંગ કામ વેગ ગતિએ કરીને રાતોરાત નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારો એવા છે જ્યાં વર્ષોથી પાકા રસ્તાઓ બનાવવાની માગણીઓ ઉઠતી રહી છે પરંતુ એ દિશામાં તંત્ર દ્વારા કોઇ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. જેને ધ્યાને લઇને બનાસકાંઠાના ભાજપના સાંસદ પરબત પટેલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખીને રસ્તાઓના પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી છે.
Related Posts
અમદાવાદમાં પ્રવેશવાના તમામ માર્ગો ઉપર આરોગ્યની ટીમ તહેનાત. અમદાવાદમાં પ્રવેશનાર લોકોનું રેપિડ ટેસ્ટ કરાશે
કોરોનાનો કાળો કહેર યથાવત ત્યારે અમદાવાદમાં કોરોના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં…
એક ડોઝ પછી કોરોના સંક્રમણ લાગે તો બીજો ડોઝ લેવો જોઈએ? તો જોવો ડોકટર નું શું કહેવું છે આ બાબતે?
દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે અને સાથે જ ભારતના કોરોના વેક્સીનેશન પણ ઝડપથી ચાલી રહ્યો છે. ભારતમાંં 10…
* NEWS* अहमदाबाद शहर में 34 पुलिस कर्मी आए कोरोना के संक्रमण में। वासना पुलिस थाने के 6 कर्मी हुए कोरोना संक्रमित।
* NEWS* अहमदाबाद शहर में 34 पुलिस कर्मी आए कोरोना के संक्रमण में। वासना पुलिस थाने के 6 कर्मी हुए…
