દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાનો લઈ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે આજે ફરી એક વાર ઝપાઝપી થઈ છે. સીએએ વિરુદ્ધ શાહીનબાગ પછી હવે જાફરાબાદમાં પણ વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. જ્યાં ભાજપના નેતા કપિલ મિશ્રાએ પોતાના સમર્થકો સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
Related Posts
*ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી એસઓયુ ખાતે ઐતિહાસિક પ્રદર્શન માટે મુકવામાં આવી*
*ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી એસઓયુ ખાતે ઐતિહાસિક પ્રદર્શન માટે મુકવામાં આવી* નર્મદા, સંજીવ રાજપૂત: પ્રતિષ્ઠિત આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની…
*જૂનાગઢ મગફળી કૌભાંડમાં બે વેપારીની ધરપકડ કરી*
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીને ઓઇલ મિલમાં મોકલી બારદાનમાં નબળી ગુણવત્તાની મગફળી ભરવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ…
સાચી સ્વતંત્રતા કોને કહેવાય ? શિલ્પા શાહ ડિરેકટર ઇન્ચાર્જ HKBBA કૉલેજ.
સામાન્ય રીતે પોતાની ઇચ્છા કે પસંદગી અનુસાર જીવવું એટલે સ્વતંત્રતા. અન્ય કોઈ વ્યક્તિનું આપણા પર કોઈ પ્રકારનું નિયંત્રણ ન હોય…
