દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાનો લઈ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે આજે ફરી એક વાર ઝપાઝપી થઈ છે. સીએએ વિરુદ્ધ શાહીનબાગ પછી હવે જાફરાબાદમાં પણ વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. જ્યાં ભાજપના નેતા કપિલ મિશ્રાએ પોતાના સમર્થકો સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
Related Posts
કેવડિયામાં ફરી ભૂકંપ આવ્યો.કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 34 કિમી દૂર
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા કેવડિયામાં ફરી ભૂકંપ આવ્યો.કેન્દ્રબિંદુ નર્મદા ડેમથી માત્ર 34 કિમી દૂર નર્મદા ડેમ પર કોઈ કોઈ જોખમ નથી…
*ગુજરાતના સંરક્ષણ PRO અને MoDના પ્રવક્તા ગ્રૂપ કેપ્ટન એન. મનિષ વિશિષ્ટ સેવા બાદ ભારતીય વાયુસેનામાંથી નિવૃત્ત થયા*
*ગુજરાતના સંરક્ષણ PRO અને MoDના પ્રવક્તા ગ્રૂપ કેપ્ટન એન. મનિષ વિશિષ્ટ સેવા બાદ ભારતીય વાયુસેનામાંથી નિવૃત્ત થયા* અમદાવાદ, સંજીવ રાજપૂત:…
*PM અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ₹712 કરોડની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે* *હૃદયની અદ્યતન સારવાર માટે ₹54 કરોડના આધુનિક…
