દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાનો લઈ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે આજે ફરી એક વાર ઝપાઝપી થઈ છે. સીએએ વિરુદ્ધ શાહીનબાગ પછી હવે જાફરાબાદમાં પણ વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. જ્યાં ભાજપના નેતા કપિલ મિશ્રાએ પોતાના સમર્થકો સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
Related Posts
કોરોના કેસ ઘટતા ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય
કોરોના કેસ ઘટતા ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય 1 માર્ચથી જિલ્લા અદાલતો શરૂ કરવાનો આદેશ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં શરૂ થશે…
તમને પણ મળી શકે છે સ્કોલરશીપ. ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિધાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો.
ધોરણ 10 અને 12 માં અભ્યાસ કરતા વિધાર્થીના વાલીઓ ખાસ ધ્યાનથી વાંચશો. માનનિય પ્રધાનમ્ંત્રી શ્રી નરેંદ્ર્ભાઇ મોદી એ સ્કોલરશિપ યોજના…
