દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદાનો લઈ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે આજે ફરી એક વાર ઝપાઝપી થઈ છે. સીએએ વિરુદ્ધ શાહીનબાગ પછી હવે જાફરાબાદમાં પણ વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. જ્યાં ભાજપના નેતા કપિલ મિશ્રાએ પોતાના સમર્થકો સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.
Related Posts
*📌ગોધરામાં 37 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો* 1986માં ગોંડલમાં લૂંટ અને હત્યા કરીને ભાગી નીકળ્યો હતો
રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..
રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા.. ગ્રાહકો દ્વારા અનેક…
વાસ એ જ વાસના. – શિલ્પા શાહ. ડાયરેકટર ઇન્ચાર્જ. H.K.B.B.A. કોલેજ.
ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેણે વાસના શબ્દ સાંભળ્યો નહી હોય, કેમ કે જીવનરૂપી સમગ્ર રમત કે સંસારરૂપી માયા…
