સાઉદી અરબે પોતાનું વિમાન તોડી પાડ્યા બાદ બદલો લેવાને લઈને ભારતીય સમય મુજબ શનિવારે મોડી રાત્રે સંઘર્ષગ્રસ્ત યમનમાં એર સ્ટ્રાઈક કરીને મોટી કાર્યવાહીને અંજામ આપ્યો હતો. સમાચાર એજન્સી ANI મુજબ તેમાં 31 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. તેની સાથે જ ક્ષેત્રમાં સાઉદી અરબ અને હૂતી વિદ્રોહિયોની વચ્ચે પહેલાંથી જ રહેલો તણાવ વધુ વધી ગયો છે
Related Posts
તા.16 મી એ નર્મદા જિલ્લાની કોવીડ આયુર્વેદિક હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર અને તિલકવાડા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ યોજાશે.
તા.16 મી એ નર્મદા જિલ્લાની કોવીડ આયુર્વેદિક હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર અને તિલકવાડા ના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વર્ચ્યુઅલ લોકાર્પણ…
📌અમદાવાદ:જમ્મુથી અમદાવાદ લવાયો શહીદનો નશ્વરદેહ*
*📌અમદાવાદ:જમ્મુથી અમદાવાદ લવાયો શહીદનો નશ્વરદેહ* મહિપાલસિંહ વાળાને અંતિમ સલામી અપાઈ, CM ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી; શહીદ જવાન અમર…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૯૧૦૦ વનબંધુઓને ર૯૯ હેકટર વન જમીનની માલિકીના આદેશ-હક્ક પત્રોનું ડિઝીટલી વિતરણ કર્યુ.
*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વલસાડના વનવાસી ક્ષેત્ર કપરાડામાં ધરમપુર કપરાડા અને ઉંમરગામ ના મળીને કુલ ૯૧૦૦ વનબંધુઓને ર૯૯ હેકટર…
