સાઉદી અરબે પોતાનું વિમાન તોડી પાડ્યા બાદ બદલો લેવાને લઈને ભારતીય સમય મુજબ શનિવારે મોડી રાત્રે સંઘર્ષગ્રસ્ત યમનમાં એર સ્ટ્રાઈક કરીને મોટી કાર્યવાહીને અંજામ આપ્યો હતો. સમાચાર એજન્સી ANI મુજબ તેમાં 31 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. તેની સાથે જ ક્ષેત્રમાં સાઉદી અરબ અને હૂતી વિદ્રોહિયોની વચ્ચે પહેલાંથી જ રહેલો તણાવ વધુ વધી ગયો છે
Related Posts
*એશિયાટિક લાયન – ગીરની શાન સાવજની સંખ્યા ૮૯૧ થઈ*
*એશિયાટિક લાયન – ગીરની શાન સાવજની સંખ્યા ૮૯૧ થઈ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં યોજવામાં આવેલી ૧૬મી સિંહ…
*કિસાન અધિકાર દિવસ*
*કિસાન અધિકાર દિવસ* ખેડૂત વિરોધી ત્રણ કાળા કાયદા તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા ના વિરોધમાં તા-૧૬/૦૧/૨૧, શનિવારે, સવારે ૧૧-૦૦…
ભાવનગર મહુવા માં ભડકો🔥 ➡️RC મકવાણા ને ટિકિટ ના મળતા નારાજ ➡️૨૪ પદાધીકારી સહિત ૧૯૦ ભાજપમાં થી રાજીનામા ➡️આવતી કાલે…
