સાઉદી અરબે પોતાનું વિમાન તોડી પાડ્યા બાદ બદલો લેવાને લઈને ભારતીય સમય મુજબ શનિવારે મોડી રાત્રે સંઘર્ષગ્રસ્ત યમનમાં એર સ્ટ્રાઈક કરીને મોટી કાર્યવાહીને અંજામ આપ્યો હતો. સમાચાર એજન્સી ANI મુજબ તેમાં 31 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે. તેની સાથે જ ક્ષેત્રમાં સાઉદી અરબ અને હૂતી વિદ્રોહિયોની વચ્ચે પહેલાંથી જ રહેલો તણાવ વધુ વધી ગયો છે
Related Posts
*પીએમ મોદી કરશે લોકાર્પણ: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે યુ. એન. મહેતા ખાતે ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન બાળ હૃદયરોગ બિલ્ડીંગની મુલાકાત લીધી*
અમદાવાદ: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા અમદાવાદની યુ એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટમાં બાળ હ્યદયરોગ માટે નિર્માણધિન નવી બિલ્ડીંગની આજે મુલાકાત…
*_કચ્છ: લીફ્ટમાં ફસાઇ જતા એક વ્યક્તિનું મોત, દિપક બેકરીની ઈમારતની લીફ્ટમાં ફસાતા મોત_* *_આદિપુરના મૈત્રી રોડ 9 વાડી વિસ્તારની ધટના_*…
મ્યુકરમાયકોસીસ રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનનો ૫૦ નો જથ્થો રાજપીપલા કોવિડ હોસ્પિટલને ફાળવાયો
મ્યુકરમાયકોસીસ રોગની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઇન્જેક્શનનો ૫૦ નો જથ્થો રાજપીપલા કોવિડ હોસ્પિટલને ફાળવાયો : ખાનગી હોસ્પિટલને જરૂર હશે ત્યારે…
