અમદાવાદમાં યોજાનાર નમસ્તે કાર્યક્રમ માટે તંત્રએ કામગીરી ઉતાવળે કરી હોય એવું લાગી રહ્યું છે. કારણકે રવિવારે મોટેરા સ્ટેડિયમ ખાતે વીવીઆઈપી ગેટ પડી ગયો હતો. આ એ ગેટ છે જ્યાંથી ટ્રમ્પ સહિતના મહાનુભાવો પ્રવેશ કરશે. તો સામાન્ય લોકો જ્યાંથી પ્રવેશ કરશે તે મુખ્ય ગેટ પાસેનું બેનર પણ પડી ગયું હતું.આ ઘટના બનતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને તેના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ કરી હતી. આ પ્રકારની ઘટના તંત્રે કરેલી કામગીરી સામેં શંકા ઉપજાવે છે જે સમયે આ ઘટના બધી તે સમયે કોઈ વ્યક્તિ હાજર ના હોવાથી જાનહાની કે ઇજા થઇ ના હતી. અહીં સવાલ એ થાય કે જો આ જ ઘટના મહાનુભાવોના આગમન વખતે થઈ હોત તો શું થાત. ગેટ સામાન્ય પવનમાં પડી જતો હોય તો કામગીરીના ખામી ચોક્કસ કહી શકાય.
Related Posts
બિગ બ્રેકીંગ અસારવા ઈદગાહ રેલવે ક્રોસિંગ…. અસારવા રેલવે ક્રોશિંગ ઈદગાહ પાસે હિટ એન્ડ રન.
બિગ બ્રેકીંગ અસારવા ઈદગાહ રેલવે ક્રોસિંગ…. અસારવા રેલવે ક્રોશિંગ ઈદ ગાહ પાસે હિટ એન્ડ રન નો કેસ હિટ એન્ડ રન…
રાજપીપળાની બેંક ઓફ ઈડીયામા અધધ લાંબી કતારોમા સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડયા.
વૃધ્ધ મહીલાઓને કલાકો સુધી લાઈનમાં ઉભા ન રહેવાતા નીચે બેસીના પેન્શન લેવા વાહનોમાં ઉભા રહેવાનો વારો રાજપીપળામા કોરોનાનારોજેરોજ વધતા જતા…
*📍ગોડાદરા પોલીસે આયોજિત હુમલાને નિષ્ફળ બનાવી 6 આરોપીઓને ઝડપી પાડ્યા*
*📍ગોડાદરા પોલીસે આયોજિત હુમલાને નિષ્ફળ બનાવી 6 આરોપીઓને ઝડપી પાડ્યા* મનિષ કંસારા *સુરતઃ* સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર મંડળી…
