અમદાવાદમાં યોજાનાર નમસ્તે કાર્યક્રમ માટે તંત્રએ કામગીરી ઉતાવળે કરી હોય એવું લાગી રહ્યું છે. કારણકે રવિવારે મોટેરા સ્ટેડિયમ ખાતે વીવીઆઈપી ગેટ પડી ગયો હતો. આ એ ગેટ છે જ્યાંથી ટ્રમ્પ સહિતના મહાનુભાવો પ્રવેશ કરશે. તો સામાન્ય લોકો જ્યાંથી પ્રવેશ કરશે તે મુખ્ય ગેટ પાસેનું બેનર પણ પડી ગયું હતું.આ ઘટના બનતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને તેના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ કરી હતી. આ પ્રકારની ઘટના તંત્રે કરેલી કામગીરી સામેં શંકા ઉપજાવે છે જે સમયે આ ઘટના બધી તે સમયે કોઈ વ્યક્તિ હાજર ના હોવાથી જાનહાની કે ઇજા થઇ ના હતી. અહીં સવાલ એ થાય કે જો આ જ ઘટના મહાનુભાવોના આગમન વખતે થઈ હોત તો શું થાત. ગેટ સામાન્ય પવનમાં પડી જતો હોય તો કામગીરીના ખામી ચોક્કસ કહી શકાય.
Related Posts
આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે.
આજકાલના વિદ્યાર્થીઓને કદાચ ખબર પણ નથી કે ભારતીય ભાષાઓની વર્ણમાળામાં વિજ્ઞાન ભરેલું છે. વર્ણમાળાના પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ છે અને ચોક્કસ…
નાકાબંધી દરમિયાન મહારાષ્ટ્ર તરફ ભાગેલ ફોર વ્હીલર ગાડીનો ફિલ્મીઢબે પીછો કરી ઝડપી પાડી પ્રોહિ. મુદ્દામાલ કબ્જે કરતી સાગબારા પોલીસ
નાકાબંધી દરમિયાન મહારાષ્ટ્ર તરફ ભાગેલ ફોર વ્હીલર ગાડીનો ફિલ્મીઢબે પીછો કરી ઝડપી પાડી પ્રોહિ. મુદ્દામાલ કબ્જે કરતી સાગબારા પોલીસ @મનિષ_કંસારા…
ફાયર ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ ની ટેલીફોન લાઈનો માં ટેકનીકલ ખામી સર્જાતા , ખામી દુર ના થાય ત્યાં સુધી આગ અકસ્માત ના બનાવોમાં ફાયર કંટ્રોલ રૂમ નો સંપર્ક કરવા
*” અગત્યની જાહેરાત “* *ફાયર ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ ની ટેલીફોન લાઈનો માં ટેકનીકલ ખામી સર્જાતા , ખામી દુર ના થાય…
