અમદાવાદમાં યોજાનાર નમસ્તે કાર્યક્રમ માટે તંત્રએ કામગીરી ઉતાવળે કરી હોય એવું લાગી રહ્યું છે. કારણકે રવિવારે મોટેરા સ્ટેડિયમ ખાતે વીવીઆઈપી ગેટ પડી ગયો હતો. આ એ ગેટ છે જ્યાંથી ટ્રમ્પ સહિતના મહાનુભાવો પ્રવેશ કરશે. તો સામાન્ય લોકો જ્યાંથી પ્રવેશ કરશે તે મુખ્ય ગેટ પાસેનું બેનર પણ પડી ગયું હતું.આ ઘટના બનતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને તેના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ કરી હતી. આ પ્રકારની ઘટના તંત્રે કરેલી કામગીરી સામેં શંકા ઉપજાવે છે જે સમયે આ ઘટના બધી તે સમયે કોઈ વ્યક્તિ હાજર ના હોવાથી જાનહાની કે ઇજા થઇ ના હતી. અહીં સવાલ એ થાય કે જો આ જ ઘટના મહાનુભાવોના આગમન વખતે થઈ હોત તો શું થાત. ગેટ સામાન્ય પવનમાં પડી જતો હોય તો કામગીરીના ખામી ચોક્કસ કહી શકાય.
Related Posts
વોકથોન અને બાઈકર્સ રેલી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરતી અમદાવાદ શહેર પોલીસ*
*વોકથોન અને બાઈકર્સ રેલી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરતી અમદાવાદ શહેર પોલીસ* અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ શહેર પોલીસે…
23 ઓગસ્ટ 2020 ના રોજ 0845 કલાકે જાહેર કરાયેલ ન્યુકાસ્ટ
23 ઓગસ્ટ 2020 ના રોજ 0845 કલાકે જાહેર કરાયેલ ન્યુકાસ્ટ આગામી 3 કલાક દરમિયાન દાહોદ, અરવલી, મહીસાગર, ખેડા, સાબરકાંઠા, અમદાવાદ,…
ડેડીયાપાડા તાલુકાના સાબુટી ગામમા ગૌચરની જમીનમાં ચર્ચનું બાંધ કામ બંધકરવા જનજાતિ સુરક્ષામંચ દ્વારા ડેડીયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું
ડેડીયાપાડા તાલુકાના સાબુટી ગામમા ગૌચરની જમીનમાં ચર્ચનું બાંધ કામ બંધકરવાજનજાતિ સુરક્ષામંચ દ્વારા ડેડીયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું રાજપીપલા, તા 15…
