અમદાવાદમાં યોજાનાર નમસ્તે કાર્યક્રમ માટે તંત્રએ કામગીરી ઉતાવળે કરી હોય એવું લાગી રહ્યું છે. કારણકે રવિવારે મોટેરા સ્ટેડિયમ ખાતે વીવીઆઈપી ગેટ પડી ગયો હતો. આ એ ગેટ છે જ્યાંથી ટ્રમ્પ સહિતના મહાનુભાવો પ્રવેશ કરશે. તો સામાન્ય લોકો જ્યાંથી પ્રવેશ કરશે તે મુખ્ય ગેટ પાસેનું બેનર પણ પડી ગયું હતું.આ ઘટના બનતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને તેના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ કરી હતી. આ પ્રકારની ઘટના તંત્રે કરેલી કામગીરી સામેં શંકા ઉપજાવે છે જે સમયે આ ઘટના બધી તે સમયે કોઈ વ્યક્તિ હાજર ના હોવાથી જાનહાની કે ઇજા થઇ ના હતી. અહીં સવાલ એ થાય કે જો આ જ ઘટના મહાનુભાવોના આગમન વખતે થઈ હોત તો શું થાત. ગેટ સામાન્ય પવનમાં પડી જતો હોય તો કામગીરીના ખામી ચોક્કસ કહી શકાય.
Related Posts
નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી.
નવસારીઃ ચીખલી તાલુકાના સોલધરા ગામના તળાવમાં બોટ પલટી. બોટમાં અંદાજિત 15 લોકો હોવાની શક્યતા. આ ઘટનામાં 2 લોકો હજુ પણ…
વિરમગામ શહેરની કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છર ઉત્પત્તિ સ્થાનો જોવા મળતા નોટીસ ફટકારવામાં આવી.
તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ટીમ દ્વારા શહેરી વિસ્તારમાં એન.વી.બી.ડી.સી.પી કામગીરીનું ક્રોસ વેરીફિકેશન કરાયુ (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ…
*લાખો માઈભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનો રંગેચંગે કલેકટરના હસ્તે પ્રારંભ*
*લાખો માઈભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનો રંગેચંગે કલેકટરના હસ્તે પ્રારંભ* અંબાજી, સંજીવ રાજપૂત: શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ…
