અમદાવાદમાં યોજાનાર નમસ્તે કાર્યક્રમ માટે તંત્રએ કામગીરી ઉતાવળે કરી હોય એવું લાગી રહ્યું છે. કારણકે રવિવારે મોટેરા સ્ટેડિયમ ખાતે વીવીઆઈપી ગેટ પડી ગયો હતો. આ એ ગેટ છે જ્યાંથી ટ્રમ્પ સહિતના મહાનુભાવો પ્રવેશ કરશે. તો સામાન્ય લોકો જ્યાંથી પ્રવેશ કરશે તે મુખ્ય ગેટ પાસેનું બેનર પણ પડી ગયું હતું.આ ઘટના બનતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને તેના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે ચાલુ કરી હતી. આ પ્રકારની ઘટના તંત્રે કરેલી કામગીરી સામેં શંકા ઉપજાવે છે જે સમયે આ ઘટના બધી તે સમયે કોઈ વ્યક્તિ હાજર ના હોવાથી જાનહાની કે ઇજા થઇ ના હતી. અહીં સવાલ એ થાય કે જો આ જ ઘટના મહાનુભાવોના આગમન વખતે થઈ હોત તો શું થાત. ગેટ સામાન્ય પવનમાં પડી જતો હોય તો કામગીરીના ખામી ચોક્કસ કહી શકાય.
Related Posts
◼️કમોસમી આફત વચ્ચે પેટાળમાં પણ સળવળાટ… ભચાઉ સમીપે ૩.રની તિવ્રતાનું કંપન અનુભવાયું… ભચાઉથી ૧૦ કિલોમીટર દુર નોંધાયું કેન્દ્રબિંદુ … સવારે…
મહારાષ્ટ્રથી આવેલ વેપા૨ીઓને CTM ચાર રસ્તા પાસેથી રીક્ષામાં બેસાડી ગુનાહીત કાવતરૂ રચી, રીક્ષા ચલાવનાર ડ્રાઇવરની આંખોમાં મર્યાનો પાવડર ફેંકી સાત…
ગુજરાત યુનિવર્સિટીએ મોક ટેસ્ટ પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર
ગુજરાત યુનિવર્સિટીએ મોક ટેસ્ટ પરીક્ષાનો કાર્યક્રમ કર્યો જાહેર પ્રેક્ટિસ માટે 29 મે ના રોજ 10 પ્રશ્નોની ટ્રાયલ ટેસ્ટ લેવાશે, મોક…
