આણંદના ખંભાતમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ સમગ્ર ખંભાત ભડકે બર્યું છે. ખંભાતના તીનબત્તી લીંડીચોક, ચોકવિસ્તાર, અકબરપુર, પીરોજપર વગેરે વિસ્તારોમાં તોફાનો શરૂ થયા છે. વાહનો સહિત દુકાનો અને મકાનોમાં આગચંપી કરવામાં આવી છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવાયું છે. કલેકટર ઘટના સ્થળે પહોચ્યા છે. તોફાની તત્વોની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
Related Posts
*દાહોદ જીલ્લાના ઝાલોદ ની ધાવડીયા ચેકપોસ્ટ પાસેથી બોલેરો એમ્બ્યુલન્સ ગાડી માંથી ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો સહિત ગાડી મળીને કુલ…
⭕ *ગુજરાતમાં નવા 511 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,442 લોકોને ડિસ્ચાર્જ કરાયા*
⭕ *ગુજરાતમાં નવા 511 પોઝિટિવ કેસ નોંધાયા,29 લોકોનાં મોત ,442 લોકોને ડિસ્ચાર્જ કરાયા* ⭕ *24 કલાકમાં અમદાવાદ 334 ,સુરત 76,વડોદરા…
સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલ ટેમ્પલની ઘટના વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવ સ્વામી કોરોના સંક્રમણનો બન્યા ભોગ.
સુપ્રસિધ્ધ યાત્રાધામ વડતાલ ટેમ્પલની ઘટના વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવ સ્વામી સત્સંગ કામ અર્થે ગયા હતા સુરત દેવ સ્વામી કોરોના…
