આણંદના ખંભાતમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ સમગ્ર ખંભાત ભડકે બર્યું છે. ખંભાતના તીનબત્તી લીંડીચોક, ચોકવિસ્તાર, અકબરપુર, પીરોજપર વગેરે વિસ્તારોમાં તોફાનો શરૂ થયા છે. વાહનો સહિત દુકાનો અને મકાનોમાં આગચંપી કરવામાં આવી છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવાયું છે. કલેકટર ઘટના સ્થળે પહોચ્યા છે. તોફાની તત્વોની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
Related Posts
BJP ચૂંટણી ૨૦૨૨ની તૈયારીઓ
BJP ચૂંટણી ૨૦૨૨ની તૈયારીઓ આજે પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ , સંગઠન મહામંત્રી ભીખુભાઈ , BJP મહામંત્રી રજની પટેલ , પ્રદીપસિંહ…
પ્રવાસન વિકાસ નિગમ લિમિટેડ તરફથી એવોર્ડ સ્ટેચ્યુ ઓફ યુનિટીને બેસ્ટ લેન્ડ સ્કેપ ટુરિસ્ટ પ્લેસનો એવોર્ડ.
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ ના અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી એ એવોર્ડ સ્વીકાર્યો. કોરોનાની મહામારી ને ધ્યાને રાખીને…
*18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય*
*18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય* ગાંધીનગર, સંજીવ રાજપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના…
