આણંદના ખંભાતમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ સમગ્ર ખંભાત ભડકે બર્યું છે. ખંભાતના તીનબત્તી લીંડીચોક, ચોકવિસ્તાર, અકબરપુર, પીરોજપર વગેરે વિસ્તારોમાં તોફાનો શરૂ થયા છે. વાહનો સહિત દુકાનો અને મકાનોમાં આગચંપી કરવામાં આવી છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવાયું છે. કલેકટર ઘટના સ્થળે પહોચ્યા છે. તોફાની તત્વોની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
Related Posts
જમ્મુ અને કાશ્મીર અનંતનાગમાં આતંકી હુમલામાં એક પોલીસકર્મી ઘાયલ.
અમદાવાદ મેન્ટલ હોસ્પિટલ ખાતે “વિશ્વ આત્મહત્યા અટકાવ દિવસ” સંદર્ભે મીડિયા સંવાદ યોજાયો.
2017માં આત્મહત્યાના કિસ્સામાં ગુજરાત દેશમાં ૭માં ક્રમે હતું 2020 માં ૧૨ ક્રમે પહોચ્યુ. અમદાવાદ મેન્ટલ હોસ્પિટલ ખાતે “વિશ્વ આત્મહત્યા અટકાવ…
એક સલામ : ટોરેન્ટ અને જીઈબીના કર્મચારીઓને, કે જે આપને મદદ કરવા માટે હજી પણ સ્પર્શ કરે છે.
શાળાઓ બંધ કચેરીઓ બંધ મોલ્સ ખાલી છે ફ્લાઇટ્સ બંધ છે અર્થતંત્ર નીચે આવી ગયું છે. આંતરરાષ્ટ્રીય સરહદો પણ બંધ થઈ…
