આણંદના ખંભાતમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ સમગ્ર ખંભાત ભડકે બર્યું છે. ખંભાતના તીનબત્તી લીંડીચોક, ચોકવિસ્તાર, અકબરપુર, પીરોજપર વગેરે વિસ્તારોમાં તોફાનો શરૂ થયા છે. વાહનો સહિત દુકાનો અને મકાનોમાં આગચંપી કરવામાં આવી છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવાયું છે. કલેકટર ઘટના સ્થળે પહોચ્યા છે. તોફાની તત્વોની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
Related Posts
*મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય 30 એપ્રિલ સુધી મહારાષ્ટ્રમાં રહેશે લૉકડાઉન*
*મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય 30 એપ્રિલ સુધી મહારાષ્ટ્રમાં રહેશે લૉકડાઉન* *વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે દેશને સંબોધિત નહીં કરે, પ્રસાર* *ભારતીએ…
દિલ્હીમાં ઇઝરાયલી દુતાવાસ પાસે થયો બ્લાસ્ટ 4થી 5 કારને થયું નુકસાન
BREAKING NEWS દિલ્હીમાં ઇઝરાયલી દુતાવાસ પાસે થયો બ્લાસ્ટ 4થી 5 કારને થયું નુકસાન જાનહાનિનો કોઈ બનાવ નહીં, સ્પેશિયલ ટીમ દ્વારા…
*અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો યુવતીના પ્રાઈવેટ પાર્ટમાં મરચાંનો પાવડર ભર્યો મરચાંનો પાઉડર નાખનારી ત્રણે મહિલાઓની ધરપકડ*
મહિલાએ પોતાની ફરિયાદમાં લખ્યું છે કે તે અમદાવાદના નારાણપુરામાં આવેલી કાપડની દુકાનમાં કામ કરતી હતી. જ્યાં તેની ગિરીશ ગોસ્વામી સાથે…
