આણંદના ખંભાતમાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણ બાદ સમગ્ર ખંભાત ભડકે બર્યું છે. ખંભાતના તીનબત્તી લીંડીચોક, ચોકવિસ્તાર, અકબરપુર, પીરોજપર વગેરે વિસ્તારોમાં તોફાનો શરૂ થયા છે. વાહનો સહિત દુકાનો અને મકાનોમાં આગચંપી કરવામાં આવી છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવાયું છે. કલેકટર ઘટના સ્થળે પહોચ્યા છે. તોફાની તત્વોની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
Related Posts
मुसेवाला हत्याकांड मामले शूटर संतोष जादव को गुजरात से गिरफ्तार किया: सोर्स।
પૂનમ માડમના કાર્યાલય ખાતે,જામનગર સંસદીય વિસ્તારના અરજદારો, કાર્યકર્તાઓ,આગેવાનોની રજુઆતો અને પ્રશ્નો સાંભળ્યા,તેમજ તેના યોગ્ય ઉકેલની દિશામા જરૂરી કાર્યવાહીઓ કરી.
પૂનમ માડમના કાર્યાલય ખાતે, જામનગર સંસદીય વિસ્તારના અરજદારો, કાર્યકર્તાઓ, આગેવાનોની રજુઆતો અને પ્રશ્નો સાંભળ્યા, તેમજ તેના યોગ્ય ઉકેલની દિશામા જરૂરી…
ગુજરાત હાઇકોર્ટને મળશે 3 નવા જજ…
ગુજરાત હાઇકોર્ટને મળશે 3 નવા જજ… સુપ્રીમ કોર્ટના કોલેજિયમે હાઈ કોર્ટના ત્રણ વકીલ ની કરી પસંદગી વૈભવી નાણાવટી, નિર્ઝર દેસાઈ…
