અમદાવાદ પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાચા આપતા સંગઠન પત્રકાર એકતા સંગઠનના અમદાવાદ જીલ્લા પ્રમુખ અને લોક ફરિયાદ ના નિવાસી તંત્રી હસુભાઇ પટેલ તથા પત્રકાર સંજયભાઇ પર જમાલપુર ખાતે ત્રણ પાડાઓને લઈ જતી રીક્ષામાથી પાડાઓને મુક્ત કરાવવા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પકડવામાં આવેલ જેના અનુસંધાનમાં કંટ્રોલ મેસેજ કર્યો હતો અને ગાયકવાડ દાણીલીમડા અને કાગડાપીઠ પોલીસની વાહનોની હાજરીમાં જીવદયા ટ્રસ્ટના મેમ્બરો તેમજ પત્રકારો સંજયભાઇ ઠક્કર અને હસમુખ પટેલ જે તે વખતે રેકોર્ડિંગ કરતા હતા. તે વખતે કસાઈઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં સંજયભાઇ ઠક્કરને માથાના ભાગમાં ઈજાઓ થઈ છે તેમજ જમણા હાથના ભાગમાં લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કરતાં ઘવાયા છે. સંજયભાઇ ઠક્કર વધુ પડતા ઘવાયા હોઇ તાત્કાલિક એલ.જી.હોસ્પિટલમા સારવાર માટે ખસેડાયા છે.
Related Posts
અમદાવાદ લાલદરવાજાની ઐતિહાસિક સિદીસૈયદ મસ્જિદ પાસે વર્ષો જૂનો તોતિંગ મોટું વૃક્ષ ધરાશાહી
**અમદાવાદ લાલદરવાજાની ઐતિહાસિક સિદીસૈયદ મસ્જિદ પાસે વર્ષો જૂનો તોતિંગ મોટું વૃક્ષ ધરાશાહી થયું દરગાહમાં થયેલ નુકસાન કોઈ જાનહાની નહિ
*શ્રી કૃષ્ણ ભગવાન વિશે માહિતી સૌને રસપ્રદ બની રહેશે*
*શ્રી કૃષ્ણ ભગવાન વિશે માહિતી સૌને રસપ્રદ બની રહેશે* *નામ :- ચંદ્રવંશપ્રતાપ યદુકુળ ભૂષણ, પૂર્ણપુરુષોત્તમ, દ્વારિકાધીશ મહારાજા શ્રી કૃષ્ણચંદ્રજી વાસુદેવજી…
મોતને ભેટેલા દીપડાને જોવા ઘટના સ્થળે લોકટોળાં ઉમટ
તિલકવાડા તાલુકાના બૂંજેઠા ગામ નજીક રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનુ મોત મોતને ભેટેલા દીપડાને જોવા ઘટના સ્થળે લોકટોળાં…
