અમદાવાદ ચમનપુરામાં વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો પથ્થરમારો થવા પાછળનું કારણ અકબંધ છે. શાહીબાગ તેમજ મેઘાણીનગરની પોલીસની પાંચથી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. પથ્થરમારામાં 1 વ્યક્તિ ઘાયલ થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
Related Posts
*ભરૂચ: વાગરાના કડોદરા નજીક આવેલ વિલોવુડ કંપનીમાં આગ* વેલ્ડીંગ કામ દરમ્યાન ઇન્સ્યુલેશન મટીરીયલમાં આગ લાગતા દોડધામ ફાયર વિભાગે આગ કાબુમાં…
*પત્રકારોને ધમકી આપનારની શાન ઠેકાણે લાવવાની પત્રકાર એકતા સંગઠન હેસિયત રાખે છે*
તળાજા-પત્રકારને ધમકી શા માટે શુ પત્રકારત્વ કરવું ગુનોહ છે? સાચી માહિતી અથવા કોઈપણ રાજકીય પાર્ટીના નેતાઓ ભૂલ કરે અને તેના…
*રાજકોટ યાર્ડમાં 9 દિવસની હડતાળ સમેટાઇ*
ખેડૂતો માટે રાહતના સમાચાર રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં 9 દિવસની હડતાળ સમેટાઇ, આવતીકાલથી યાર્ડમાં શરૂ થશે હરાજી
