અમદાવાદ ચમનપુરામાં વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો પથ્થરમારો થવા પાછળનું કારણ અકબંધ છે. શાહીબાગ તેમજ મેઘાણીનગરની પોલીસની પાંચથી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. પથ્થરમારામાં 1 વ્યક્તિ ઘાયલ થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
Related Posts
*એસએમસીના હદ વિસ્તરણ દરમિયાન નવા સમાવેશ થયેલા ગામોને શહેર સાથે જોડતા માર્ગોના વિકાસ માટે શિક્ષણ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ*
*એસએમસીના હદ વિસ્તરણ દરમિયાન નવા સમાવેશ થયેલા ગામોને શહેર સાથે જોડતા માર્ગોના વિકાસ માટે શિક્ષણ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ*…
*ડૉ. ભીમરાવ આંબેડકર અદ્વિતીય સેનાપતિ : અણનમ યોદ્ધા : ભાગ 1. :ક્રમશઃ 🖊️ ©દેવેન્દ્ર સોલંકી*
પ્રથમ વિશ્વયુદ્ધ નાં દિવસો હતાં. સમગ્ર વિશ્વમાં કાપડ ઉદ્યોગ માં જબરદસ્ત તેજી જોવાઈ રહી હતી. કાપડ ઉદ્યોગ માં વધેલાં યંત્રોને…
ઇમરાન ખેડાવાલાએ રાજીનામું પરત ખેંચવાનો લીધો નિર્ણય
ઇમરાન ખેડાવાલાએ રાજીનામું પરત ખેંચવાનો લીધો નિર્ણય કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો નિર્ણય ગઈકાલે મેન્ડેટ વિવાદના મુદ્દે આપ્યું હતું રાજીનામુ પક્ષ…
