અમદાવાદ ચમનપુરામાં વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો પથ્થરમારો થવા પાછળનું કારણ અકબંધ છે. શાહીબાગ તેમજ મેઘાણીનગરની પોલીસની પાંચથી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. પથ્થરમારામાં 1 વ્યક્તિ ઘાયલ થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
Related Posts
कोडिनार के जंतराखडी में 8 साल की बच्ची के साथ दुष्कर्म के बाद हत्या की वारदात आई सामने।
અમદાવાદ વસ્ત્રાલમાં કેમિકલ માફિયા બેફામ બન્યા. તળાવમાં માછલીઓના મૌત. વરસાદના પાણીની આડમાં તળાવમાં પાણી છોડતા હોવાની લોકોમાં ચર્ચા.
પાટણ શહેરની આદર્શ વિઘાલયમાં કોરોના વિસ્ફોટ
પાટણ શહેરની આદર્શ વિઘાલયમાં કોરોના વિસ્ફોટ 8 શિક્ષક અને 17 વિઘાર્થીઓ કોરોનાથી સંક્રમિત શાળાનું શિક્ષણકાર્ય 31 માર્ચ સુધી બંધ કરાયુ…
