અમદાવાદ ચમનપુરામાં વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો પથ્થરમારો થવા પાછળનું કારણ અકબંધ છે. શાહીબાગ તેમજ મેઘાણીનગરની પોલીસની પાંચથી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. પથ્થરમારામાં 1 વ્યક્તિ ઘાયલ થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
Related Posts
અમદાવાદમાં જગન્નાથજીની 144મી રથયાત્રામાં પહીંદ વિધિ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
અમદાવાદમાં જગન્નાથજીની 144મી રથયાત્રામાં પહીંદ વિધિ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી……સોનાની સાવરણી થી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવતા મુખ્યમંત્રીશ્રીશ્રધ્ધાપૂર્ણ વાતાવરણમાં…
જામનગર દુષ્કર્મ કાંડનો ચોથો આરોપી ઝડપયો..મહિલા નેતાએ ચપ્પલ માર્યું. મહિલાઓએ રોષ ઠાલવ્યો.
જામનગર: જામનગર દુષ્કર્મ કાંડના ચોથા આરોપીને SOG અને LCB દ્વારા ઝડપી લેવાયો છે ત્યારે મહિલા પોલીસ સ્ટેશન હાજર કરવામાં આવતા…
શિક્ષક દિવસે સમી રોહિત વાસમાં શિક્ષણ વિદ પ્રેમજીભાઈ સોલંકીને શ્રધ્ધા સુમન અર્પણ કરાયા. જીએનએ પાટણ: પાટણ જિલ્લાના સમી રોહિત વાસ…
