અમદાવાદ ચમનપુરામાં વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો પથ્થરમારો થવા પાછળનું કારણ અકબંધ છે. શાહીબાગ તેમજ મેઘાણીનગરની પોલીસની પાંચથી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. પથ્થરમારામાં 1 વ્યક્તિ ઘાયલ થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
Related Posts
કચ્છ ના ભચાઉ તાલુકા ના વાઢિંયા ગામ ની પાસે નિલ ગાયો ને મારનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી ની ઉઠી માંગ…
જામનગર ખાતે રેન્જ આઈજી દ્વારા ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ કારાયું
જામનગર ખાતે રેન્જ આઈજી દ્વારા ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ કારાયું જામનગર, સંજીવ રાજપૂત: જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ અને પબ્લિક માટે…
અમદાવાદ શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને દુર કરવા ટ્રાફિક પોલીસે વાહન ચાલકો સામે સખ્તાઈથી કાર્યવાહી શરુ કરી છે, બીજી તરફ શાળાઓમાં ભણતા બાળકોને ટ્રાફિકના નિયમોના પાલન વિષે જાગ્રુત કરવા એક નઈ સોચ પ્રોજેક્ટ શરુ કર્યો છે.
*હવે બાળકો વાલીઓને ટ્રાફિક નિયમનનું પાલન કરાવશે* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને દુર કરવા ટ્રાફિક…
