અમદાવાદ ચમનપુરામાં વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો પથ્થરમારો થવા પાછળનું કારણ અકબંધ છે. શાહીબાગ તેમજ મેઘાણીનગરની પોલીસની પાંચથી વધુ ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. પથ્થરમારામાં 1 વ્યક્તિ ઘાયલ થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
Related Posts
બે ટ્રકો વચ્ચે અકસ્માત નડતા સર્જાયેલી દુર્ઘટના
નાંદોદ તાલુકાના મોટાલીમટવાડા ગામ પાસે રોડના વળાંકમાં બે ટ્રક અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત. બે ટ્રકો વચ્ચે અકસ્માત નડતા સર્જાયેલી દુર્ઘટના…
જેતપુર ના કાગવડ ખાતે “સેવાસેતુ” કાર્યક્રમ યોજાયો સરકારશ્રી ની જૂદી-જૂદી કલ્યાણકારી યોજનાઓના લાભ લેતા ગ્રામજનો રાજકોટ, તા. ૦૧ ઓક્ટોબર –…
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર* – હિતેશ રાયચુરા.
*સાહેબ, આ એ જ લોકો છે જે 21 દિવસ સુધી પોતાના ચાર વ્યક્તિઓનાં કુટુંબનું મનોરંજન કેવી રીતે કરવું તેની પણ…
