દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ 24 ફેબ્રુઆરીથી ફરી શરૂ થશે તેવી સર્વિસ સંચાલકોએ જાહેરાત કરી છે. છેલ્લા ઘણા સમયથી બંધ રહેલી રોરો ફેરી સર્વિસ હવે ફરીથી શરૂ થશે. જોકે દરરોજની એક ટ્રીપ રહેશે. દરિયામાં ભરતી પ્રમાણે ફેરી સર્વિસના સમયમાં ફેરફાર કરવામાં આવશે
Related Posts
પ્રવાસીઓ માટેનુ નૈસર્ગિક પિકનિક સ્થાન જૂનારાજમા વીજળીના ધાંધિયા.
લાખોના ખર્ચે વિકસાવેલ ઇકોટૂરિઝમ સેન્ટરતરીકે વીકસાવેલ સોલર ગામ જુનારાજ ગામમા બે વર્ષથી સોલાર લાઈટો બંધ છે બે વર્ષથી સોલાર પ્લેટો…
*દાનવીર કર્ણ અંગે હકીકત !*
*દાનવીર કર્ણ અંગે હકીકત !* કર્ણના અગ્નિસંસ્કાર થયેલા કુંવારી જમીનમાં, આ જમીન ગુજરાતમાં જ છે, હજુ પણ આ જગ્યાએ જ…
*રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચ્યો કોરોનાનો કહેર*
દેશમાં કોરોના વાયરસની દહેશત ખૂબ જ વધી રહી છે. આ વચ્ચે કોરના વાયરસનો ખૌફ રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચી ગયો છે.…
