દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ 24 ફેબ્રુઆરીથી ફરી શરૂ થશે તેવી સર્વિસ સંચાલકોએ જાહેરાત કરી છે. છેલ્લા ઘણા સમયથી બંધ રહેલી રોરો ફેરી સર્વિસ હવે ફરીથી શરૂ થશે. જોકે દરરોજની એક ટ્રીપ રહેશે. દરિયામાં ભરતી પ્રમાણે ફેરી સર્વિસના સમયમાં ફેરફાર કરવામાં આવશે
Related Posts
હોળીમાં આયુર્વેદિક ઔષધોની આહૂતિ આપવાથી અનેક પ્રકારના વાયરસથી બચી શકાય છે. – સુરેશ વાઢેર.
સંક્રામક રોગોથી બચી શકાય છે. હોળીમાં આયુર્વેદિક ઔષધો હોમવાથી તેનો જે ઔષધયુક્ત ધૂમ્ર શરીરમાં પ્રવેશે છે, તેને કારણે પણ રોગપ્રતિરાક…
મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય આવકારદાયક: ગુજરાત સરકાર કરેલ ડોક્ટરોના વેતન તથા મેડિકલ ક્ષેત્રે તમામ કર્મચારીના પગાર વધારાને આવકારતું જામનગર શહેર ભાજપ.
*મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય આવકારદાયક: ગુજરાત સરકાર કરેલ ડોક્ટરોના વેતન તથા મેડિકલ ક્ષેત્રે તમામ કર્મચારીના પગાર વધારાને આવકારતું જામનગર શહેર ભાજપ.* જામનગર:…
પ્રથમ સો શ્રેષ્ઠ યુનિવર્સિટીના ક્રમાંકમા કેવળ 81 મા ક્રમાંકે ભારતની એક માત્ર યુનિવર્સિટીને સ્થાન મળ્યુ છે.. તે છે ‘અમૃત વિશ્વ વિધ્યાપીઠય’ , તામિલનાડુ..
સ્ટેચ્યુ, ટેમ્પલ અને સેન્ટ્રલ વિષ્ટા બનાવવા વાળા… થોડી શરમ કરો…. વર્ષ 2121 માટે થયેલા સર્વેક્ષણમા, વિશ્વના 98 દેશની કુલ 1240…
